21 માર્ચ, “વિશ્વ કવિતા દિવસ” નિમિત્તે
કવિ કે કવિતાનો ક્યાં કોઈ દિવસ હોય છે કવિ કે કવિતાનો ક્યાં કોઈ દિવસ હોય છેકવિ તો બસ ભાવનાઓને જ વશ હોય છે સંવેદના, વિરહની બીમારીથી પીડાય છે સતતપાણી હોય ગરમ તોય કવિને ખસ હોય છે દાદ, તાળી, લાઈક,ફોલો ને શેર નો છે ભૂખ્યોકાવ્ય સાંભળે એ ઇનામ કવિને બસ હોય છે સરસ્વતીનો છે ભક્ત માટે […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































