રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પદ્મશ્રી ડૉ બી કે જૈનને“ડૉક્ટર ઑફ લિટરેચર (D.Litt.)” ની માનદ પદવી એનાયત કરવામાં આવી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના 29માં દિક્ષાંત સમારોહમાં સન્માન સમારોહ યોજાયો હતો. અંધત્વ નિર્મૂળન ક્ષેત્રે 50 વર્ષોની અવિરત સેવા બદલ સન્માન મેળવતા ડો. બી.કે. જૈન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના 29માં દીક્ષાંત સમારોહમાં શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ, ચિત્રકૂટના ટ્રસ્ટી અને વરિષ્ઠ આંખના નિષ્ણાત ડૉ.બી.કે. જૈનને નેત્ર ચિકિત્સાના ક્ષેત્રમાં પાંચ દાયકાથી વધુની તેમની ઉત્કૃષ્ટ સેવા અને યોગદાન […]

૨૩ એપ્રિલ, વિશ્વ પુસ્તક દિવસ

રેલી તરફ જતી ભીડ જયારે લાઈબ્રેરી તરફ વળશે ત્યારે સમાજમાં સાચી ક્રાંતિ થશે. પુસ્તક જ્ઞાનની પરબ છે. પુસ્તક બે પૂંઠા વચ્ચેના કાગળ ફેરવતાં ફેરવતાં થતો આત્મા સાથેનો વ્યવહાર એટલે પુસ્તક. જ્ઞાનનો ભંડાર એટલે પુસ્તક. પ્રગતિ અને એક અનેરી સમજનો મગજ સાથેનો વ્યવહાર એટલે પુસ્તક. માત્ર એટલો વિચાર કરીએ કે પુસ્તક વિનાની દુનિયા કેવી લાગતી હોત […]

આખા ગામના ખેડૂતો તૈયાર થાઈ તો વરસાદી પાણી જમીનમાં ઉતરે તેના માટેખેતરમાં ખાડા કરવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ તરફથી JCB આપવામાં આવશે.

આજે દિવસે દિવસે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા જે કાર્ય થઈ રહયું છે તેમાં વધુ કાર્ય થઈ શકે તેવા હેતુથી આખા ગામના ખેડૂતો ત્યાર થાઈ તો સંસ્થા તરફથી jcb મશીન આપવામાં આવશે.તો દરેક ગામના જાગૃત ખેડૂતોને વિનંતી કે વહેલા તે પહેલાના ધોરણે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની કાર્યાલયે રૂબરૂ મુલાકાત લઈ અને પોતાના […]

૨૨ એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ

પૃથ્વીની વય વધારવી આપણું કર્તવ્ય લોકો કુદરતી સ્ત્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરે અને હવા, પાણી, જમીન તથા અવાજનું પ્રદૂષણ ઘટાડે તે હેતુથી સૌને જાગૃત કરવા 22 એપ્રિલ,1970 થી પૃથ્વી દિવસ મનાવવાનું શરૂ કરાયું હતું. તે વખતના અમેરિકાના સાંસદ ગેરોલ્ડનેશનલે પૃથ્વી દિવસ મનાવવાનો પ્રારંભ કરાવ્યો હતો. પાણી, વનસ્પતિ, ખનીજ તેલ જેવા કુદરતી સ્રોતોના બેફામ ઉપયોગના કારણે આજે […]

શું છે આ સીડબોલ ?

સીડબોલ કેવી રીતે બનાવી શકાય ? સીડબૉલ બનાવવા માટેની શરૂઆત નેચરલ ફાર્મિંગ શરૂ કરનાર જાપાની પર્યાવરણપ્રેમી Masanobu Fukuoka એ કરી હતી. ઈજિપ્તમાં નાઈલ નદીમાં પૂર આવવાના કારણે થયેલ નુકસાન બાદ ફરીથી ઝાડ વાવવા માટે પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. અત્યારે આપણા દેશમાં પણ ઘણા પર્યાવરણ પ્રેમીઓ આ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે.સીડબૉલ […]

“गौटेक – 2026” को लेकर हैदराबाद में महत्वपूर्ण बैठक आयोजित

“गौटेक – 2026” के आयोजन को लेकर हैदराबाद के गगन पहाड़ क्षेत्र स्थित क्लार्क्स इन कॉन्फ्रेंस सेंटर में एक महत्वपूर्ण बैठक आयोजित की गई। इस बैठक में ग्लोबल कन्फेडरेशन ऑफ काऊ बेस्ड इंडस्ट्रीज़ (GCCI) के संस्थापक अध्यक्ष, राष्ट्रीय कामधेनु आयोग के पूर्व अध्यक्ष तथा भारत सरकार के पूर्व केंद्रीय मंत्री डॉ. वल्लभभाई कथीरिया की अध्यक्षता […]

ગૌટેક – 2026 – ગૌ મહાકુંભ અંગે હૈદરાબાદ ખાતે બેઠક યોજાઈ

ગૌટેક – 2026 – ગૌ મહાકુંભના સંદર્ભે હૈદરાબાદના ગગન પહાડ વિસ્તારમાં આવેલા ક્લાર્ક્સ ઇન કોન્ફરન્સ સેન્ટરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં GCCI (ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ)ના સ્થાપક અધ્યક્ષ, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાની અધ્યક્ષતામાં, 7 થી 10 જાન્યુઆરી 2026 વચ્ચે હૈદરાબાદમાં “ગૌ ટેક – […]

બાટવા-દેવડી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના જતન માટેની મિટિંગનું આયોજન.

અમરેલી જીલ્લાનું કુકાવાવ તાલુકાનું બાટવા-દેવડી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવેલ. આ મીટીંગમાં ગ્રામજનો, ખેડૂતો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિતિ રહયા હતા. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે, ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું […]

“गौ टेक 2025 – गौ महाकुंभ” जयपुर की तैयारी को लेकर मध्यप्रदेश में GCCI की विशेष बैठक सफलतापूर्वक सम्पन्न।

ग्लोबल कन्फेडरेशन ऑफ काउ-बेस्ड इंडस्ट्रीज (GCCI) और देवराहा बाबा गौ सेवा परिवार के संयुक्त तत्वावधान में आगामी 30 मई से 2 जून 2025 तक “गौ टेक 2025 – गौ महाकुंभ” का आयोजन राजस्थान की राजधानी जयपुर में होने जा रहा है। यह महाकुंभ देशभर के गौभक्तों, गौ-उद्योगपतियों, वैज्ञानिकों और नीति-निर्माताओं को एक मंच पर लाने […]

“ગૌ ટેક 2025 – ગૌ મહાકુંભ” જયપુર ની તૈયારી અંગે મધ્ય પ્રદેશમાં GCCI ની વિશેષ બેઠક સફળતાપૂર્વક સંપન્ન

ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) અને દેવરાહા બાપા ગૌ સેવા પરિવારના સંયુક્ત ઉપક્રમે આગામી ૩૦ મે થી ૨ જૂન ૨૦૨૫ સુધી “ગૌ ટેક 2025 – ગૌ મહાકુંભ” નું આયોજન રાજસ્થાનની રાજધાની જયપુરમાં થવા જઈ રહ્યું છે. આ મહાકુંભ દેશભરના ગૌભક્તો, ગૌ ઉદ્યોગકારો, વૈજ્ઞાનિકો અને નીતિ નિર્માતાઓને એકમંચ પર લાવવાનો પ્રેરક પ્રયાસ છે, જે ભારતને […]