4 એપ્રિલે, વિશ્વ ઉંદર દિવસ ઉજવવામાં આવે છે.
વિશ્વ ઉંદર દિવસે પ્રકૃતિના નાનકડા જીવ અને ગણપતિ દાદાના પ્રિય વાહન માટે જાગૃતિ જરૂરી. 4 એપ્રિલે, વિશ્વ ઉંદર દિવસ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ઉંદર પ્રત્યેની ગેરસમજ દૂર કરવી અને તેમની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે લોકોને જાગૃત કરવી છે. ઉંદર પર્યાવરણ જાગૃતિ માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ગણપતિ દાદા અને ઉંદર: એક અધ્યાત્મિક સંકેત : […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































