4 એપ્રિલે, વિશ્વ ઉંદર દિવસ ઉજવવામાં આવે છે.

વિશ્વ ઉંદર દિવસે  પ્રકૃતિના નાનકડા જીવ અને ગણપતિ દાદાના પ્રિય વાહન માટે જાગૃતિ જરૂરી. 4 એપ્રિલે, વિશ્વ ઉંદર દિવસ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ઉંદર પ્રત્યેની ગેરસમજ દૂર કરવી અને તેમની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે લોકોને જાગૃત કરવી છે. ઉંદર પર્યાવરણ જાગૃતિ માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ગણપતિ દાદા અને ઉંદર: એક અધ્યાત્મિક સંકેત : […]

4 એપ્રિલ વિશ્વ નિઃસહાય અબોલ જીવ દિવસ: સહાનુભૂતિ અને કાર્યવાહી માટે વૈશ્વિક અપીલ

વિશ્વભરમાં ભટકતા અબોલ જીવોની પરિસ્થિતિ અંગે જાગૃતિ લાવવા માટે, અબોલ જીવ કલ્યાણ સંસ્થાઓ, કાર્યકર્તાઓ અને દયાળુ વ્યક્તિઓ દર વર્ષે ૪ એપ્રિલના રોજ વિશ્વ નિઃસહાય અબોલ જીવ દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે શહેરો અને રસ્તાઓ પર જીવન જીવી રહેલા લાખો ભટકતા અબોલ જીવો માટે સહાનુભૂતિ દાખવવા અને તેમના માટે હકારાત્મક ફેરફાર લાવવાનો સંદેશ આપે છે. […]

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ ની ગુજરાત સરકારનાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુલાકાત લીધી.

ગૌમાતાને લીલુઘાસ તેમજ ગોળ અર્પણ કરી ગૌમાતાના આશીર્વાદ મેળવ્યા. કિશાન  ગૌશાળા દ્વારા રાજ્ય સરકાર દ્વારા ગૌ માતાને દૈનિક, કાયમી સબસીડી રુ. 30 થી વધારી રુ. 100 કરવા તેમજ ગૌમાતાને “રાજ્ય માતા” જાહેર કરવા પણ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને વિનંતી કરાઈ હતી. રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ ની ગુજરાત સરકારનાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુલાકાત લીધી […]

4 એપ્રિલ – આંતરરાષ્ટ્રીય ખનિજ દિવસ – કુદરતી સંપત્તિઓનું સંવર્ધન અને સંરક્ષણ સમયની જરૂર

સંકલ્પ કરીએ – ખનિજ બચાવો, પર્યાવરણ બચાવો! 4 એપ્રિલ ના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ખનિજ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસના ઉપક્રમે, ખનિજોના સંતુલિત ઉપયોગ અને સંવર્ધનની જરૂરિયાત અંગે જનજાગૃતિ ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ખનિજો પ્રકૃતિ દ્વારા મળેલ અમૂલ્ય ભેટ છે, જેનું જીવનના દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન છે. વિજ્ઞાન, ઔદ્યોગિક વિકાસ, આરોગ્ય, ખેતી, […]

કૌશિકભાઈ વેકરીયા તથા ભરતભાઈ સુતરીયા ના વરદ હસ્તે બાંભણીયા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બનેલ ચેકડેમના જલ વધામણા

જત જણાવવાનું કે,ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરેલ તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ અને જમીનની અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તેમજ ૧૧,૧૧૧ બોરરીચાર્જ કરવાનો પણ સંકલ્પ કરેલ છે. મુખ્ય ગુજરાત દંડક કૌશિકભાઈ […]

ભારતમાં માંસ નિકાસ નીતિની તાત્કાલિક સમીક્ષા

1. પશુ સંપત્તિનો ઘટાડો: ભારત, જે વિશ્વમાં પશુઓ, ખાસ કરીને ગાયો પ્રત્યેના ભાવના માટે પ્રસિદ્ધ છે, ત્યાં પશુવસ્તી માં  ઘટાડો જોવા મળી રહ્યો છે. નેશનલ લાઇવસ્ટોક સેન્સસ મુજબ, કુલ પશુવસ્તીમાં  નોંધપાત્ર પરિવર્તન જોવા મળે છે, જેમાં કેટલાક વિસ્તારોમાં જીવનમૂલ્યવાન પશુવસ્તીમાં ઘટાડો નોંધાયો છે. આ ઘટતી પશુવસ્તી , માંસ નિકાસ માટે વધેલા કતલના કારણે, ગ્રામીણ અર્થતંત્રમાં […]

રામનવમીનાં પવિત્ર દિવસે, તા. 06, એપ્રિલ, રવિવારના રોજ સવારે 09-00 કલાકેથી  કિશાન ગૌશાળા દ્વારા ‘કામધેનુ ગૌ યજ્ઞ’ , ગૌ પૂજનનો  કાર્યક્રમ યોજાશે.

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ માં 2300 ગૌમાતાની  નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા. સૌ ભાવિકજનો  રામ વંદના, મહાઆરતી, ભજન-કીર્તન, રાસ-ગરબાનો આનંદ પણ સહપરિવાર લેશે. ‘કામધેનુ ગૌ યજ્ઞ’ અને ગૌ પૂજનમાં પધારનાર તમામ ભાવિક ભકતો માટે ભોજન-પ્રસાદ-ફળાહારની વ્યવસ્થા, સૌને પધારવા જાહેર આમંત્રણ –  ચંદ્રેશભાઈ પટેલ. રાજ્ય સરકારને ગૌ માતાને દૈનિક, કાયમી સબસીડી રુ. 30 થી વધારી રુ. […]

પાંઉ, પૌરાણા, ખેતાણી પરીવાર ટ્રસ્ટ દ્વારા રાણપુર(નવાગામ) ખાતે 17 મો વાર્ષિક હવન યોજાશે.

પૂજય કુળદેવી શ્રી ભવાનીમાં તથા પૂ. શ્રી ડુંગરબાપાની અસીમ કૃપા તથા ગોરધનબાપાનાં આર્શીવાદથી સમગ્ર પાંઉ, પૌરાણા, ખેતાણી પરીવારના કુળદેવી શ્રી ભવાની માતાજીનો ટ્રસ્ટ દ્વારા આયોજીત 17 (સતર) મો વાર્ષિક હવન સંવત-2081 ના ચૈત્ર સુદ-૮, શનિવાર, તા. 05/04/2025 ના રોજ પૂ. માતાજી તથા પૂ. ડુંગરબાપા, પુ. ગોરધનદાદાના દેવસ્થાને રાણપુર (નવાગામ) મુકામે યોજવાનું નકકી કરેલ છે. પૂ. […]

3 એપ્રિલ – વિશ્વ જલચર પ્રાણી દિવસ

પ્લાસ્ટિક અને કેમિકલ વેસ્ટ પાણીમાં ન નાખો. માછીમારીના બદલે શાકાહારી જીવનશૈલી અપનાવો. જલચર જીવના શોષણ સામે અવાજ ઉઠાવો. વિશ્વભરમાં દર વર્ષે 3 એપ્રિલે વિશ્વ જલચર પ્રાણી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ પાણીમાં વસવાટ કરતા પ્રાણીઓના રક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. સમુદ્રો, નદીઓ અને તળાવો આજે પ્રદૂષણ અને માછીમારીના ઘાટા અસર હેઠળ […]

બિહારના રાજ્યપાલ જૈન આરીફ મોહમ્મદ ખાન, આચાર્ય લોકેશજી, RSS નેતા ઈન્દ્રેશ કુમારજીએભારતીય નવા વર્ષની ઉજવણીને સંબોધિત કરી હતી.

તમામ ભારતીયોને નવા વર્ષ 2082ની શુભકામનાઓ – બિહારના રાજ્યપાલ વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનો મૂળ મંત્ર છે – આચાર્ય લોકેશજી ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિને જાગૃત રાખવાની આપણી ફરજ છે – ઈન્દ્રેશ કુમારજી બિહારના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન, અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા ઇન્દ્રેશ કુમારજીએ […]