ચૈત્ર મહિનો એટલે કીડીને કીડીયારું પૂરવાનો મહિનો

કીડીયારું પૂરતા હોય તેમને મૃત્યુ પછી પણ સ્વર્ગ મળે ચૈત્ર મહિનો એટલે કીડીને કીડીયારું પૂરવાનો મહિનો. ચૈત્ર મહિનો કીડી માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે. આપણે બીજે કશે ન જઈ શકીએ, પરંતુ આપણી સોસાયટીમાં કે તેની આસપાસમાં રહેલા ઝાડ પાસે, પોચી માટીમાં તો કીડીયારું પુરવાનું પુણ્યકાર્ય તો કરી જ શકીએ છીએ . બાજરાનો […]

પડવલા GIDC માં પ્રાંત અધિકારી દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રોટેક પંપમાં  મિટિંગ.

કલેકટર શ્રી પ્રભવ જોશી સાહેબે પાણી સંકટના નિવારણ માટે એક ઉત્તમ પગલું ભર્યું છે. તેમની દ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ, પ્રાંત અધિકારી શ્રીમતી મહેક જૈનને આ કામગીરી સોંપવામાં આવી છે. તેમના માર્ગદર્શન હેઠળ, પડવલા-લોઠડા-પીપલાળા GIDC ના પ્રમુખ જેન્તીભાઈ સરધારા તેમજ એસો.ની ટીમ સાથે (રોટેક પંપ ) રમેશભાઈ વેકરીયા તથા અશોકભાઈ વેકરીયા ને ત્યાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ […]

સમસ્ત મહાજન દ્વારા ગુરુ ભગવંતોનાં આશીર્વાદથી તા.30,માર્ચે, રવિવારના રોજ  અમદાવાદ ખાતે પૂર્વ નિર્ધારિત 72 જરૂરીયાતમંદોનેવ્યાજમુક્ત રિક્ષાઅર્પણ કરાશે.

તપાગચ્છ પ્રવર સમિતિના કાર્યવાહક, મહામાંગલિક પ્રદાતા, ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય અભયદેવ સૂરીશ્વરજી મહારાજા, પૂ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય મોક્ષરત્નસૂરીશ્વરી મ.સા. ગુરુવર્યશ્રી અક્ષરવત્સલસ્વામીજી (BAPS સ્વામિનારાયણ સંસ્થા, શાહીબાગ), શ્રી ધર્મનંદન સ્વામીજી મહારાજ, કોઠારી સ્વામીજી (SGVP સરખેજ – ગાંધીનગર હાઈવે), સનાતન હિંદુ ધર્મના સંતો-મહંતોની પાવન નિશ્રામાં વૈશ્વિક સંસ્થા સમસ્ત મહાજન દ્વારા અમદાવાદમાં માનવતાનું સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં કરવામાં […]

કુકાવાવ તાલુકાનું કોલડા(જંગર) ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારાપાણીના જતન માટે ગ્રામ સભાનું આયોજન.

અમરેલી જીલ્લાનું કુકાવાવ તાલુકાનું કોલડા(જંગર)ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ. રમેશભાઈ ધાનાણી દ્વારા જણાવેલ કે, આજે આપણે કુવા અને બોર દ્વારા પાણી ખેચવાનું કામ કરી રહયા છીએ ખરેખર જેટલું પાણી ખેચી તેના કરતા વરસાદી મીઠું પાણી વધારે જમીનમાં ઉતારવું જોઈએ આજે દરિયામાં વિશાળ જથ્થામાં ખારું પાણી […]

શિવજીને પ્રિય બિલીપત્ર અને તેનું મહત્વ

સ્વાસ્થ્ય માટે લાભકારી એવું બિલીપત્ર ત્રિદલં ત્રિગુણાકારં ત્રનેત્રં ચ ત્રિધાયુતમ્ત્રિજન્મપાપસંહારં, એક બિલ્વમ્ શિર્વ્પણમ્ ॥ બિલિપત્ર શિવજીને ખૂબ જ પ્રિય હોવાનું મનાય છે. બિલિ પત્રના ત્રણ પાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ દેવનું પ્રતીક હોવાનું કહેવામાં આવે છે. તે ભગવાન શિવની ત્રીજી આંખનું પ્રતીક છે. તેને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને […]

દેશમાં થઈ રહેલી વૃક્ષછેદનની પ્રવૃતિ સામે સુપ્રિમ કોર્ટની લાલ આંખ

સુપ્રિમ કોર્ટના નિર્ણયને આવકારતું સદભાવના વૃધ્ધાશ્રમ પરીવાર તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટ એક મહત્વનો ચૂકાદો આપ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માનવ હત્યા કરતા પણ ખરાબ તેવું ઠરાવી અને ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારને રૂપીયા ૧ લાખનો દંડ ફટકારવાની મંજુરી આપી હતી. સુપ્રિમ કોર્ટના આ નિર્ણયને સદભાવના વૃધ્ધાશ્રમ પરીવારે આવકાર્યો હતો અને પર્યાવરણલક્ષી આ નિર્ણય […]

હિન્દુ/જૈન ધર્મના અતિ પવિત્ર તહેવારો નિમીતે સમગ્ર રાજ્યમાં કતલખાનાઓ બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગે મુખ્યમંત્રીશ્રીને મિતલ ખેતાણીની રજૂઆત

હિન્દુ/જૈન ધર્મના અતિ પવિત્ર તહેવારો આગામી ૩૦, માર્ચ, રવિવારે ચેટીચાંદ, તા.૦૬, એપ્રિલ, રવીવારે રામનવમી, તા.૧૦, એપ્રિલ, ગુરુવારે મહાવીર જયંતી, તા. ૧૨, એપ્રિલ શનીવારે હનુમાન જયંતી, તા. ૧૪, એપ્રિલ, સોમવારે ડો. આંબેડકર જયંતી, ના રોજ હોય, દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ […]

गोवंश की वृद्धि और किसान की आय बढ़ाने के लिए संकल्पित हैं मध्यप्रदेश

आज जन्मदिवस के अवसर पर आगर-मालवा जिले अंतर्गत सुसनेर में सालरिया गौ अभयारण्य में ‘एक वर्षीय गौ कृपा कथा के समापन कार्यक्रम’ में प्रदेश की समृद्धि एवं जनकल्याण के संकल्प के साथ यज्ञ-हवन में सम्मिलित होने तथा पूज्य संत वृन्दों एवं गौमाता का आशीर्वाद प्राप्त करने के लिए मध्यप्रदेश के मुख्यमंत्री श्री मोहन यादव गौमाता […]

સદભાવના વૃદ્ધાશ્રમનાં  એક બિલ્ડીંગ માટેના મુખ્ય દાતા તરીકે રૂ. ૫ કરોડનું અનુદાન આપતા દેવેનભાઈ જીતેન્દ્રભાઈ મહેતા પરિવાર.

રાજકોટનાં જામનગર રોડ, રામપર ખાતે નિરાધાર, નિઃસંતાન વૃદ્ધો માટે વિશ્વના સૌથી મોટા  7 બિલ્ડીંગ, 11 માળ અને 1400 રૂમનો સદભાવના વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યો છે. અંદાજિત રૂ.300 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બનશે. નવા બની રહેલા વૃદ્ધાશ્રમનાં  એક બિલ્ડીંગ માટેના મુખ્ય દાતા તરીકે રૂપિયા ૫ કરોડનું અનુદાન સેવાભાવી- માનવતાવાદી દંપતી દેવેનભાઈ જીતેન્દ્રભાઈ મહેતા, ડો. શ્રીમતી પુષ્પાબેન દેવેનભાઈ […]

વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે ડાયાબિટીસ નિદાન વર્કશોપ અને આધ્યાત્મિક પ્રવચનનું આયોજન

યોગ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે – ડૉ. એચ.આર. નાગેન્દ્ર વિશ્વ શાંતિ કેન્દ્ર સ્વસ્થ અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહેશે – આચાર્ય લોકેશજી વિશ્વ શાંતિ કેન્દ્ર ગુરુગ્રામ ખાતે પ્રસિદ્ધ જૈન આચાર્ય લોકેશજીની હાજરીમાં આધ્યાત્મિક વ્યાખ્યાન અને ડાયાબિટીસ પર એક નિઃશુલ્ક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના મુખ્ય વક્તા પદ્મશ્રી […]