સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા. જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન ની ૨૧વર્ષની જીવદયા યાત્રા

રાજકોટમાં છેલ્લા ૨૧  વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. કરૂણા ફાઉન્ડેશનની એનીમલ હેલ્પલાઇનની સેવા કરતા સ્ટાફને જાણવા મળ્યું કે, આ નિરાધાર અને રસ્તે રઝળતા પશુઓને ખાવા-પીવાનો પણ અભાવ છે, આ જાણી સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રનું પશુ-પક્ષીઓનું હરતુ-ફરતુ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું. આ અન્નક્ષેત્ર […]

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે,રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવપૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડા (રામપાતર)અને ગાયોની પાણી પીવાની કુંડીનું બારે મહિના નિઃશુલ્ક વિતરણ.

તા. 20 માર્ચ, ગુરુવારનાં રોજ રેસકોર્સ – ક્રિકેટ સ્ટેડિયમ ગેટ ખાતે,  તા. 21 માર્ચ, શુક્રવારનાં રોજ મવડી ચોક 150 ફૂટ રિંગ રોડ ખાતે,  તા. 22 માર્ચ, શનિવારનાં રોજ આનંદ બંગલા ચોક ખાતે, તા. 23 માર્ચ, રવિવારનાં રોજ નાગેશ્વર પાર્શ્વનાથ મંદિર ખાતે, તા. 24 માર્ચ, સોમવારનાં રોજ ધારેશ્વર મંદિર – ભક્તિનગર સર્કલ ખાતે, તા. 25 માર્ચ, […]

गौ आधारित उद्योग: गाँव से ग्लोबल तक

भारत का ग्रामीण जीवन गाय के साथ गहराई से जुड़ा हुआ है। गाय केवल धार्मिक श्रद्धा का केन्द्र नहीं है, बल्कि भारत की कृषि-आधारित अर्थव्यवस्था के लिए एक महत्वपूर्ण स्तंभ भी है । प्राचीन काल से ही गौ आधारित उत्पाद जैसे दूध, घी, दही, गोबर, गोमूत्र और पंचगव्य का उपयोग कृषि, स्वास्थ्य और आध्यात्मिक जीवन […]

ગૌ આધારિત ઉદ્યોગો: ગ્રામ થી ગ્લોબલ સુધી

ભારતનું ગ્રામિણ જીવન ગાય સાથે ગાઢ રીતે જોડાયેલું છે. ગાય માત્ર ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ નથી, પણ ભારતના કૃષિ આધારિત અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ સ્તંભરૂપ છે. પ્રાચીન સમયથી જ ગૌ આધારિત ઉત્પાદનો જેવા કે દુધ, ઘી, દહીં, ગોબર, ગોમૂત્ર અને પંચગવ્યનો ઉપયોગ ખેતી, આરોગ્ય અને આધ્યાત્મિક જીવન માટે થાય છે. આજના સમયમાં પણ, જ્યારે કૃત્રિમ અને રાસાયણિક […]

સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશ શાહ દ્વારા મુખ્યમંત્રીશ્રીને ગૌમાતા પોષણ યોજના અને પશુકલ્યાણ સંબંધિત નીતિઓમાં સુધારાઓ કરવા માટે રજૂઆત કરાઈ.

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં માનદ સદસ્ય ડો. ગીરીશ શાહ દ્વારા ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગૌમાતા પોષણ યોજના અંતર્ગત સબસીડી પ્રતિ પશુ પ્રતિ દિવસની હાલની રુ. 30 આપવામાં આવે છે તેની જગ્યાએ વધતી […]

20 માર્ચ, “વિશ્વ ચકલી દિવસ” 

હવે મુકો આંગણે મગ-ચોખાથી ચિતારેલો બાજોઠ કે ચકમક ચક્કારાણા આવ્યા  ઘર આંગણે ચકલીનો માળો લગાવીએ તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું – રમેશ પારેખ દર વર્ષે 20 માર્ચે “વિશ્વ ચકલી દિવસ” ઉજવવામાં આવે છે. તે પક્ષીઓ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. ઘણા પ્રાણીઓ અને જીવોની જેમ, પક્ષી હંમેશા માનવજાત સાથે […]

प्रधानमंत्री नरेंद्र मोदी जी ने पहला उपवास गौ रक्षा के लिए किया था

स्कूली जीवन में महात्मा गांधी जी की गौ रक्षा की इच्छा को लेकर देशभर में एक बड़ा आंदोलन चला था। सरकार इस दिशा में कोई कानून नहीं बना रही थी, इसलिए पूरे देश में एक दिन का सार्वजनिक उपवास रखने का कार्यक्रम आयोजित किया गया था। उस समय हम बच्चे थे, शायद प्राइमरी स्कूल की […]

પશુ-પક્ષીનું ખોરાક પત્રક

પશુ-પક્ષીઓની તંદુરસ્તી જાળવવા માટે ખોરાક એક મહત્વની બાબત છે. જીવદયા સંસ્થાઓમાં ગાય,ભેંસ જેવા પાલતુ પ્રાણી વિશેષ હોય છે, પરંતુ કુદરતમાં વિહરતા પશુ-પક્ષી પણ કયારેક સંસ્થાઓનો આશ્રય મેળવતા હોય છે. જુદા જુદા પશુ-પક્ષીને ખોરાક આપવા માટે ઉપયોગી થાય તે અર્થે ખોરાક પત્રક આ સાથે રજૂ કરેલ છે. જુદા જુદા પશુ—પક્ષીનું ખોરાક પત્રક      સુર્યમુખીના બીજ–૨૫ ગ્રામ […]

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે ‘એનિમલ હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા શરુ કરાયું વધુ એક નિ:શુલ્ક પશુ, પક્ષી સારવાર દવાખાનું.

અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 10761 જેટલા પશુઓની સારવાર અને 373 મેજર ઓપરેશન કરાયા રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે સારવાર […]

ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી ના જતન માટે મિટિંગનું આયોજન.

વરસાદી પાણીનું કેટલું મહત્વ હોઈ તે જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામના ખેડૂતો એ સમજીને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને (BJS)જૈન સગંઠન ફાઉન્ડેશન દ્વારા એક મિટિંગનું આયોજન કરેલ જેમાં ગામના ભાઈઓ તથા બહેનો વિશાળ સંખ્યામાં જોડાયેલ. કારણ કે ગયા વર્ષે આ ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને ગામ લોકોના આર્થિક સહયોગથી એક ચેકડેમનો જીર્ણોધાર કરવામાં આવેલ […]