શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શનિવારે પ્રોફેશનલ ટ્રેનર નિશ્રીન સાદિકોટના “સેલ્ફ ડેવલપમેન્ટ” વિષય પર ઓનલાઈન સેમીના

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તા. 14 ફેબ્રુઆરી, શનિવારે બપોરે 04:00 થી 06:00 વાગ્યા સુધી જાણીતા લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ નિશ્રીન સાદિકોટ દ્વારા “સેલ્ફ ડેવલપમેન્ટ” વિષય પર વિશેષ ઑનલાઇન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.નિશ્રીન સાદિકોટ છેલ્લા 15 વર્ષથી વધુ અનુભવ ધરાવતા પ્રમાણિત લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ પ્રોફેશનલ છે. તેઓએ શિક્ષણ, રિટેલ, BFSI, હેલ્થકેર અને FMCG જેવા […]

મહાશિવરાત્રી નિમિત્તે પશુપતિનાથની આરાધના સાથે અહિંસા અને જીવદયાનો સંકલ્પ

મહાશિવરાત્રીના પાવન અવસરે સમગ્ર વિશ્વ ભગવાન પશુપતિનાથના ચરણોમાં નમન કરે છે. આ પવિત્ર રાત્રિ માત્ર ઉપવાસ, જાગરણ અને મંત્રોચ્ચાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ શિવતત્વને આપણા દૈનિક જીવનમાં ઉતારવાનો સંદેશ આપે છે. ભગવાન શિવજી ‘પશુપતિ’ છે – સર્વ જીવજંતુઓના સ્વામી, રક્ષક અને કરુણાના સજીવ પ્રતિક શિવજી સાથે જોડાયેલા દરેક પ્રતિક આપણને ગહન સંદેશ આપે છે. નંદી […]

ગાંધીનગરમાં માનનીય મુખ્યમંત્રી સાથે સૌજન્ય મુલાકાત દરમિયાન “Gau Tech–2026” અંગે આમંત્રણ પાઠવતા: ડૉ. વલ્લભભાઈ કથિરિયા, ભુપેન્દ્રસિંહ ચૂડાસમા અને GCCI ટીમ

ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સૌજન્ય મુલાકાત દરમ્યાન ડો.વલ્લભભાઈ કથીરિયા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને GCCI ટીમે “Gau Tech–2026 : Cow Based Global Summit & Expo” ના વિઝન, ઉદ્દેશ્યો તથા તેના રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય મહત્વ અંગે વિસ્તૃત અને સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ વૈશ્વિક શિખર સંમેલન 20 થી 23 માર્ચ 2026 દરમિયાન પુના, મહારાષ્ટ્ર ખાતે […]

गांधीनगर राजभवन में गुजरात एवं महाराष्ट्र के माननीय राज्यपाल आचार्य देवव्रतजी को “गौ आधारित वैश्विक समिट Gau Tech–2026” के उद्घाटन सत्र में उपस्थित रहने हेतु आमंत्रण : डॉ. वल्लभभाई कथीरिया, भूपेन्द्रसिंह चूड़ासमा एवं GCCI टीम

गांधीनगर राजभवन में गुजरात एवं महाराष्ट्र के माननीय राज्यपाल आचार्य देवव्रतजी से शिष्टाचार भेंट करने का अवसर डॉ. वल्लभभाई कथीरिया, भूपेन्द्रसिंह चूड़ासमा तथा GCCI टीम को प्राप्त हुआ। इस अवसर पर आगामी महत्वाकांक्षी वैश्विक आयोजन “Gau Tech–2026 : Cow Based Global Summit & Expo” के संबंध में विस्तृत प्रस्तुति एवं विचार-विमर्श किया गया। यह वैश्विक […]

Invitation to Hon’ble Governor of Gujarat and Maharashtra, Acharya Devvrat Ji, Inaugurate “Gau Tech–2026: Cow Based Global Summit” at Gandhinagar Raj Bhavan

Dr. Vallabhbhai Kathiria, Bhupendrasinh Chudasama, and the GCCI team had the privilege of paying a courtesy visit to the Hon’ble Governor of Gujarat and Maharashtra, Acharya Devvrat Ji, at Raj Bhavan, Gandhinagar. On this occasion, a detailed presentation and deliberation were held on the upcoming ambitious global event “Gau Tech–2026: Cow Based Global Summit & […]

13 ફેબ્રુઆરી, “સરોજિની નાયડુ જન્મજયંતી”

સ્ત્રી એટલે વાત્સલ્ય, માંગલ્ય, માતૃત્વ અને કર્તવ્ય હું મરવા માટે તૈયાર નથી, કારણ કે જીવવા માટે અનંત હિંમતની જરૂર છે. – સરોજિની નાયડુ સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879નાં રોજ હૈદરાબાદનાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેઓ ભારતનાં પ્રથમ મહિલા રાજ્યપાલ હતાં. તેમના પિતાનું નામ અઘોરીનાથ ચટ્ટોપાધ્યાય હતું, જેઓ વિદ્વાન, વૈજ્ઞાનિક, તત્ત્વજ્ઞ, સમાજસુધારક અને કેળવણીકાર હતા. […]

बारात में दूल्हे का अपने पालतू कुत्ते के साथ प्यारा डांस, इंटरनेट पर छाया वीडियो

अपनी शादी की बारात में एक दूल्हे ने अपने पालतू कुत्ते के साथ डांस कर लोगों का दिल जीत लिया। यह वीडियो सोशल मीडिया पर वायरल हो गया और इसे 2.4 मिलियन से अधिक व्यूज़ मिल चुके हैं। यह भावुक कर देने वाला वीडियो इंस्टाग्राम यूज़र 1812shivam द्वारा पोस्ट किया गया था, जिसे बाद में […]

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વારા “મહાશિવરાત્રી”ના પાવન પર્વ નિમિત્તે અને “કાઉ હગ ડે” નિમિત્તે ગુજરાત રાજ્યના તમામ કતલખાના બંધ રાખવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરાઈ.

દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન રાજકોટ દ્રારા “મહાશિવરાત્રી” તા.15–02–2026, રવિવાર અને “કાઉ હગ ડે” તા.14–02–2026, શનિવારના રોજ સમગ્ર ગુજરાતમાં તમામ કતલખાના બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરાઈ છે.હિન્દુ ધર્મના અતિ પવિત્ર તહેવાર “મહાશિવરાત્રી” આગામી તા.15-02-2026, રવિવાર અને “કાઉ હગ ડે” […]

મહિલાઓ માટે રૂ.1000માં વર્ષભર સિટી બસ અને BRTS મુસાફરી – રાજકોટ મહાનગરપાલિકાની લોકકલ્યાણકારી, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણલક્ષી મહત્વપૂર્ણ પહેલ

રાજકોટ મહાનગરપાલિકાના તાજેતરમાં જાહેર થયેલા બજેટમાં વિવિધ લોકહિતકારી યોજનાઓ સાથે મહિલાઓને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી પહેલ મુજબ હવે કોઈપણ મહિલા માત્ર રૂ.1000નો વાર્ષિક પાસ મેળવી આખું વર્ષ રાજકોટ શહેરની સિટી બસ તથા BRTS સેવાઓમાં અનલિમિટેડ મુસાફરી કરી શકશે. આ યોજના મહિલાઓ માટે આર્થિક રીતે રાહતરૂપ સાબિત થશે, […]

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારા તા. 15 ફેબ્રુઆરી, રવિવારવારના રોજ પ્રિયદર્શિની પરિવાર પીડીપી ગ્રુપ અને પીડીપી જૈન પરિવારના સહયોગથી મુંબઈમાં આસપાસનાં જરૂરિયાતમંદ 125 કેન્સર બાળ દર્દીઓ માટે મનોરંજન કાર્યક્રમ યોજાશે

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારા તા. 15 ફેબ્રુઆરી, રવિવારવારના રોજ વુમન આત્મનિર્ભર પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને ત્રણ મહિનાની સિલાઈ તાલીમ આપ્યા બાદ નિઃશુલ્ક સિલાઈ મશીનો આપવામાં આવશે શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારા તા. 15 ફેબ્રુઆરી, રવિવારવારના રોજ જરૂરિયાતમંદ દિવ્યાંગોને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવશે શ્રીઆદી જિન ટ્રસ્ટ દ્વારા પ્રિયદર્શિની […]