ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર દ્વારા તીર્થધામ પ્રેરણા તીર્થ તથા જી. સી. સી. આઇ. ના સહયોગથી બે દિવસીય “ગૌપ્રેનયોરશીપ વિકાસ” પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન

તા. 24 અને 25, મે, શનીવાર અને રવીવારના રોજ બે દિવસીય વર્ગનુ આયોજન ગૌ વિશ્વ વિદ્યાપીઠમ, ગાંધીનગર દ્વારા તીર્થધામ પ્રેરણા તીર્થ તથા જી. સી. સી. આઇ.ના સહયોગથી બે દિવસીય “ગૌપ્રેનયોરશીપ વિકાસ” પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું તા. ૨૪, મે, શનીવાર તથા તા. ૨૫, મે, રવીવારના રોજ તીર્થધામ પ્રેરણા તીર્થ, પીરાણા ગામ, એસ.પી. રીંગ રોડ, અમદાવાદ ખાતે […]

પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓ પર ભારતીય સૈનિક કાર્યવાહીની આવકારતા – જૈન આચાર્ય લોકેશજી

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને ત્રણે સેનાના વડાઓ અભિનંદનના પાત્ર – જૈન આચાર્ય લોકેશજી ઓપરેશન સિંદૂરની સફળતાથી દરેક ભારતીયને ગર્વ – જૈન આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક, ખ્યાતનામ જૈન આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે પાકિસ્તાન અને પાકિસ્તાન દ્વારા અધિકૃત કાશ્મીરમાં આવેલા 9 આતંકવાદી અડ્ડાઓ પર ભારતીય સેનાએ જે દ્રઢ પગલાં લીધાં […]

ઊંડા જતા પાણીના સ્તરના કારણે દિવસે દિવસે સૌરાષ્ટ્રની વધતી જતી ગરમીનોએકમાત્ર વિકલ્પ વરસાદી પાણી બચાવવું.

વર્ષો પહેલાં પાણીના સ્તર ૨૦ થી ૨૫ ફૂટે હતા. તેથી નદીઓ બારેમાસ વહેતી હતી. જ્યારે ગરમીનું પ્રમાણ ઓછુ હતું. આજે પાણીના સ્તર મોટા ભાગે ૮૦૦ થી ૧૦૦૦ ફૂટ ગયા છે. પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે. તેથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે મહેસૂસ કરી રહ્યા છીએ કે માનવજીવન અને પશુપક્ષી માટે આ ગરમી શારીરિક અને […]

ગુરુગ્રામના વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે રાષ્ટ્ર નિર્માણ માટે આયોજિત‘ભક્તિ શક્તિ યાત્રા’નું ભવ્ય સ્વાગત

આ યાત્રા દેશવાસીઓમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય સુરક્ષાની ભાવના જાગૃત કરશે – આચાર્ય લોકેશજી યાત્રા દરમિયાન વિવિધ શહેરોમાં જ્વાલાજીની જ્યોતનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક પ્રખ્યાત જૈન આચાર્ય લોકેશજીની હાજરીમાં ગુરુગ્રામના વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે ‘ભક્તિ શક્તિ યાત્રા’નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. માતા જ્વાલા દેવીની પવિત્ર જ્યોત સાથે […]

પ.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ વિજય તીર્થભદ્ર સુરીશ્વરજીની પ્રેરક નિશ્રામાં શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા વર્ધમાન યુવક ગ્રુપના સહકારથી તા.૯, મે, શુક્રવારના રોજ જીવદયા સંમેલન

જીવદયા પ્રેમીઓને પધારવા જાહેર આમંત્રણ૫.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ વિજય તીર્થભદ્ર સુરીશ્વરજીની પ્રેરક નિશ્રામાં ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન દ્વારા તા.૦૯, મે, શુક્રવારના રોજ સવારે ૧૦–૦૦ વાગ્યાથી, જૈન વિશાશ્રીમાળી સમાજની વાડી, પ્રહલાદ પ્લોટ શેરી નં. ૧૧, કેનાલ રોડ, રાજકોટ ખાતે […]

૮ મી મે વિશ્વ થેલેસેમિયા દિન. થેલેસેમિયા – સમગ્ર સમાજ માટે પડકાર

રાજકોટ, જામનગર, ભાવનગર કે જૂનાગઢ સહિતાના શહેરની સરકારી હોસ્પીટલનાં થેલેસેમીયા વોર્ડમાં સવારથી સાંજ સુધીમાં ગમે ત્યારે જવાનું થાય તો તમને બે મહિનાના બાળકથી લઈને ૨૦ વર્ષ સુધીનાં યુવાનના શરીરમાં કીટ વડે લોહી સરકતું દેખાય. આ દૃશ્ય હૃદયને હચમચાવી દે તેવું હોય છે. કુમળા છોડ જેવા નિર્દોષ બાળકોએ એવો તે ક્યો ગુનો કર્યો હશે કે આવી […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સરકારી સ્કૂલ,કોલેજ અને દરેક કચેરીમાં રીચાર્જ બોર કરવા. 

હાલમાં રાજકોટ જિલ્લામાં કોઈ પણ સરકારી વિભાગ ની કચેરી, સ્કૂલ, કોલેજ માં અગાસી કે ગ્રાઉન્ડ નું પાણી જમીન માં ઉતારવા માટે રિચાર્જ બોર કરવાનો હોય તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. હાલમાં રાજકોટ જૂની કલેક્ટર કચેરીમાં કલેકટર પ્રભવ જોશી સાહેબ ના માર્ગદર્શન હેઠળ ૬ બોર રીચાર્જ માટે કરેલ છે. જેનું ઉદઘાટન સીટી પ્રાંત […]

7 મે, “વર્લ્ડ એથ્લેટિક્સ ડે”

રમતગમત એ સ્વાસ્થ્યની ચાવી છે વિશ્વમાં 7મી મેના રોજ “વર્લ્ડ એથ્લેટિક્સ ડે” ઉજવાય છે. 2003માં ‘વર્લ્ડવાઇડ ન્યૂબી એથલેટિક ફેડરેશન’ દ્વારા તેની શરૂઆત કરાઈ હતી. વર્તમાન સમયમાં બાળકો મોબાઈલની પાછળ ઘેલા થયા છે. એક સમય હતો જયારે બાળકો રસ્તા પર કબડ્ડી, ખો, ડબ્બા આઈસ પાઈસ, ગીલ્લી ડંડા, લંગડી જેવી રમતો રમતા હતા અને આજે આ જ […]

શ્રી શાંતીનાથ ઝાલાવાડ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘમાં 525 વર્ષીતપના પારણા અભૂતપૂર્વ રીતે સંપન્ન થયા

શ્રી શાંતીનાથ ઝાલાવાડ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના 525 વર્ષીતપના તપસ્વીઓના પારણા અભૂતપૂર્વ રીતે સંપન્ન થયા હતા. પૂજ્ય ગચ્છાધિપતીશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના દિવ્ય આશીષથી તેમ જ ચિરંતન ચિંતક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મુક્તિવલ્લભસૂરીશ્વરજી મ.સા.ની કૃપાથી તેમજ ત્યાગી-વૈરાગી પૂજ્ય પંન્યાસ પ્રવર વીતરાગવલ્લભ વિજયજી મ.સા. નિશ્રામાં પારણા અગાઉ પંચદિવસીય મહોત્સવ કાંદિવલી (પૂર્વ)માં સપ્તાહ ગ્રાઉન્ડ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો […]

उत्तर प्रदेश के सरकारी भवनों में गोबर से बने प्राकृतिक पेंट का उपयोग अनिवार्य: मुख्यमंत्री योगी आदित्यनाथ

उत्तर प्रदेश सरकार ने सरकारी भवनों को रंगने के लिए एक अनूठा और पर्यावरण-अनुकूल कदम उठाया है। मुख्यमंत्री योगी आदित्यनाथ ने पशुपालन और दुग्ध विकास विभाग की समीक्षा बैठक में निर्देश दिए हैं कि सभी सरकारी कार्यालयों की इमारतों में अब गोबर से निर्मित प्राकृतिक पेंट का उपयोग किया जाए।मुख्यमंत्री ने कहा कि प्रदेश के […]