આચાર્ય લોકેશજીએ બાબા બાગેશ્વરજીની સનાતન હિંદુ એકતા પદયાત્રા સમર્થન આપ્યું
જૈન આચાર્ય લોકેશજી આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીની દિલ્હીથી વૃંદાવન પદયાત્રામાં સાથે ચાલશે પદયાત્રાની તૈયારીઓ માટે ઉદાસીન આશ્રમમાં સંત પરિષદનું આયોજન થયું દિલ્હી સંત મહામંડળ દ્વારા આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી બાગેશ્વર ધામ સરકારની દિલ્હીથી વૃંદાવન સનાતન હિંદુ એકતા પદયાત્રાની તૈયારીઓ માટે ઉદાસીન આશ્રમમાં સંત પરિષદનું આયોજન થયું. પરિષદમાં અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક જૈન આચાર્ય લોકેશજી, પ્રસિદ્ધ કથાવાચક […]