ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જલકથા માટે ગા્નટ ઈન  સ્કૂલ આચાર્ય સંઘને આમંત્રણ

આચાર્ય સંઘે ટ્રસ્ટની પ્રવૃત્તિઓને બિરદાવી, તન-મન-ધનથી સહયોગ માટે આપી ખાતરી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અને પર્યાવરણ જાગૃતિના ઉમદા હેતુસર આગામી 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ ડો. કુમાર વિશ્વાસની પાવનકારી કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના આમંત્રણ અર્થે ટ્રસ્ટના અગ્રણીઓએ ગ્રાન્ટેડ સ્કૂલના આચાર્ય સંઘ સાથે આમંત્રણ સમારોહનું આયોજન કર્યું હતું.      ગીરગંગા પરિવાર […]

“ગૌટેક 2026” અંગે માર્ગદર્શન આપવા GCCI દ્વારા વિશેષ ઝૂમ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું.

ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા મહારાષ્ટ્ર ની IT નગરી પુનામાં આગામી તારીખ 20 થી 23 માર્ચ, 2026 ના રોજ એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ ખાતે “ગૌટેક 2026 કાઉ બેઝ્ડ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમીટ & એક્સપો”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગૌ સેવા, ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ, પ્રાકૃતિક ખેતી, પંચગવ્ય, બાયો–એનર્જી, ગોબર આધારિત પ્રોડક્ટ્સ અને A2 દૂધના વેલ્યુ એડીશન […]

“સ્વદેશોત્સવ એક્સ્પો–2025 અમદાવાદમાં GCCI ના ‘ગૌટેક 2025’ સ્ટોલ ની મુલાકાત લેતા રાજકીય અને શૈક્ષણિક મહાનુભાવો.

સ્વદેશી જાગરણ મંચ દ્વારા GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજીત “સ્વદેશોત્સવ એક્સ્પો–૨૦૨૫” જેનું ભારત સરકારના માનનીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદહસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત”ના વિઝનને સમર્પિત આ એક્સ્પો સ્વદેશી ઉત્પાદન, સ્થાનિક ઉદ્યોગો, હસ્તકલા, પર્યાવરણમિત્ર જીવનશૈલી અને ગ્રામ વિકાસને પ્રોત્સાહિત કરતું રાષ્ટ્રીય પ્લેટફોર્મ બની રહ્યું છે.ઉતરાખંડ ગૌ સેવા આયોગ અધ્યક્ષ શ્રી […]

ઇસુના નવા વર્ષને વધાવવા જતા પર દુઃખભંજન રાજા વીર વિક્રમ અને તેની સંસ્કૃતિની અસ્મિતા ભૂલાઈ ન જાય

31 ડિસેમ્બર આદિ પશ્ચિમના તહેવારોએ મા ભારતીની સંસ્કૃતિનું ચીરહરણ કર્યું છે સ્વરાજ મળ્યાંને ૬૩ વર્ષ થયાં, પરંતુ ગોરાઓની ભેદી ચાલની અંતર્ગત છુપાયેલા પડ્યુંત્રોને પારખવામાં આપણે થાપ ખાઈ ગયા છીએ. નાના-મોટા સમજુ-અણસમજુ બધા લોકો જ્યારે ૩૧મી ડિસેમ્બરને વિદાય આપવા અને રાત્રે ૧૨ વાગે કોઈ પાર્ટીમાં, પબમાં કે હબમાં જાય, આ દેશની ઋષિ અને કૃષિ સંસ્કૃતિ સાથે […]

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ માં 2300 ગૌમાતાની  નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા.

કિશાન ગૌશાળામાં આવેલ સત્સંગ હોલ કે આશરે 150 માણસોનો સમાવેશ થઈ શકે તેવો ધાર્મિક પ્રસંગમાં નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે. રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300  જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને […]

10ડિસેમ્બર “આંતરરાષ્ટ્રીય પશુ અધિકાર દિવસ”

આંતરરાષ્ટ્રીય પશુ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે.આ દિવસનો મુખ્ય ઉદેશ પશુઓના અધિકારો માટે જાગૃતિ ફેલાવવાનો છે અને લોકોમાં પશુ અધિકારો અંગે સુમજણ લાવવા માટેનો છે કે પશુઓ પણ જીવંત પ્રાણીઓ છે. તેમને પણ જીવન જીવવા માટે મૌલિક હક્કો મળવા જોઈએ. પશુઅધિકારો પ્રકૃતિમાં માનવ અને પશુ વચ્ચેનું સંતુલન જાળવવા પર ભાર મૂકે […]

11 ડીસેમ્બર, “આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ”

વર્ષ 2003 થી સંયુક્ત રાષ્ટ્ર  દ્વારા દર વર્ષે 11 ડીસેમ્બરનાં દિવસને આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણની દ્રષ્ટીએ જોઈએ તો તમામ પ્રકારનાં પર્વતો મહત્વનાં છે પછી ભલે તે બરફ આચ્છાદિત હોય કે સંપૂર્ણ લીલોતરીથી મહેકતા હોય. દરેકે દરેક પ્રકારનાં પર્વતોમાં વિવિધ પ્રકારનાં જીવસૃષ્ટિ વસે છે. પશુ, પક્ષી, પ્રાણીઓથી લઈને વિવિધ વનસ્પતિ અને માનવી […]

ડોક્ટર દંપતિનો લગ્નોત્સવ થયો વૈદીક વિધીથી : બચેલી રક્મ સદભાવના વૃધ્ધાશ્રમને વૃક્ષારોપણ માટે અર્પણ કરાઈ.

પ્રિવેડીંગ, પાર્ટીપ્લોટ, ડી.જે., ફટાકડા સહિતનો ખર્ચ બચાવી લેવાયો. લગ્નમાં ઘણાબધાં બિનજરૂરી ખર્ચ કરીને દેખાડો કરવાની નવી રીત શરૂ થઈ છે. ઘણા લોકો દેખાદેખીમાં પણ આવો દેખાડો કરી ખેંચાઈ રહેતા હોય છે ત્યારે રાજકોટના એક શિક્ષણ દંપતીએ પોતાના ડોકટર પુત્રના લગ્નમાં ખોટો ખર્ચ બચાવી વૈદીક વિધીથી લગ્ન કરી બચેલી રકમમાંથી રૂપીયા 5 લાખ સદભાવના વૃધ્ધાશ્રમને વૃક્ષારોપણ […]

ડો. કુમાર વિશ્વાસના હસ્તે ‘જલજ્ઞાન એવોર્ડ’ જીતવાની અનેરી તક

​જળસંચય મહાઅભિયાનના ભાગરૂપે ઓનલાઈન ‘જલકથા ક્વિઝ’ : કોઈપણ વ્યક્તિ લઈ શકશે ભાગ ભારત સરકારના જલશક્તિ મંત્રાલય સાથે એમઓયુ કરીને જળસંચયના ઉત્તમ કાર્યો કરી રહેલ શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટના આંગણે આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ એક ભવ્ય અને દિવ્ય ‘જલકથા: અપને શ્યામ કી’નું આયોજન કરવામાં આવ્યું છે. ભારત વર્ષના પ્રખ્યાત કવિ, તત્વચિંતક […]

જળસંચયની પ્રવૃત્તિને તબીબી જગતનો સહયોગ: આઈએમએ ગીરગંગાની ‘જલકથા’માં જોડાશે

​ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિ મંડળે ગીરગંગા કાર્યાલયની લીધી મુલાકાત ગીરગંગાની જળસંચયની પ્રવૃત્તિની સરાહના : 2500થી વધુ તબીબો જલકથામાં ઉપસ્થિત રહેશે સૌરાષ્ટ્રને પાણીની સમસ્યામાંથી મુક્ત કરીને ફરીથી નંદનવન બનાવવા માટે 1,11,111 જળ સ્ટ્રકચરો તૈયાર કરવાના સંકલ્પને વરેલી સ્વેચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં યોજાનાર કવિ, તત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને […]