આમ તો કાલે ગુજરાત, ગુજરાતી નું ગૌરવ રમેશ પારેખની જન્મતિથિ છે.પણ,એ શબ્દમાં વિલીન થયાં છે, ત્યારે અને એટલે,રમેશ પારેખની પુણ્યતિથિએ વેરેલા શબ્દ પુષ્પ પ્રાસંગિક છે

શબ્દવાસી રમેશ પારેખ ને કાવ્યાંજલિઆજે ર.પા. નો શબ્દવાસ થયો તો. ઈશ્વર નાં આંગણે ય ઉજાસ થયો તો.આજે ર.પા. નો શબ્દવાસ થયો તો. વિધવા સોનલે મૂકી તી કાળી પોક ને,આભ જેવો એ પાછો આકાશ ગયો તો. એ છલકતી નદી અને શબ્દ છે સાગર,પંચમહાભૂતે બેય નો સહવાસ થયો તો. ૬ અક્ષરનાં નામને ચાહ્યોતો અઢી અક્ષરે,પ્રેમ પણ પછી […]

જલકુંભના પૂજન સાથે ગીરગંગાની જલકળશ યાત્રાનું ભવ્યાતિભવ્ય પ્રસ્થાન

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અખંડ ભારતની ૧૧૧ પવિત્ર નદીઓના જલ સાથે ‘જલકળશ યાત્રા’ આજથી રાજકોટમાં ફરશે જનજાગૃતિથી સૌરાષ્ટ્રને નંદનવન બનાવવાનો સંકલ્પ: ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે અભૂતપૂર્વ જળ અભિયાનનો આરંભ સૌરાષ્ટ્ર અને ગુજરાતને જળસંચય દ્વારા ફરીથી હરિયાળું બનાવવાના ઉમદા હેતુ સાથે રાજકોટમાં કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧,૧૧,૧૧૧ જળ સ્ટ્રકચરો તૈયાર કરવાનો મહાસંકલ્પ લેવામાં આવ્યો […]

ગુરૂ તેગ બહાદુરજીની 350મી શહીદી વર્ષગાંઠ પર સર્વધર્મ સંમેલનમાં આચાર્ય લોકેશજીનું સંબોધન

અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક વિશ્વશાંતિ દૂત આચાર્ય લોકેશજી, પંજાબના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયા, આર્ટ ઓફ લિવિંગના સ્થાપક પુજ્ય શ્રી શ્રી રવિશંકર, પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવાન્ત સિંહ માન, જથેદાર બાબા બલબીર સિંહ, ડૉ. બિન્ની સરીન, હાજી સૈયદ સલમાન ચિશ્તિ, ફાદર જોન, ભિક્ષુ સંઘસેના, યહૂદી ધર્મના ગુરુ મલેકર તેમજ અનેક સર્વધર્મ આચાર્યો વડે […]

26 નવેમ્બર, “રાષ્ટ્રીય બંધારણ દિવસ”

દર વર્ષે 26 નવેમ્બરે, “રાષ્ટ્રીય બંધારણ દિવસ” ઉજવવામાં આવે છે તે પાછળનું કારણ એમ છે કે 26 નવેમ્બર, 1949નાં રોજ ભારતનું બંધારણ ખરડા સમિતિમાં પસાર કરવામાં આવ્યુ હતું તેથી આ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભારતીય બંધારણનો ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને સંઘને સુરક્ષિત રાખવા માટે દેશને સ્વતંત્ર સામ્યવાદી, બિનસાંપ્રદાયિક સ્વાયત્ત અને […]

સ્વ.સરયુબેન પ્રવિણચંદ્ર જીવરાજાનીનુ અવસાન થતા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી જીવરાજાની પરીવારે ચક્ષુદાન તથા દેહદાન કર્યું

જીવરાજાણી પરિવારના સ્વ. સરયુબેન પ્રવિણચંદ્ર જીવરાજાનીનું અવસાન થતાં સ્વ. શ્રી પ્રવિણચંદ્ર અમરશીભાઈ જીવરાજાણી પરિવારના ધવલભાઈ (ડી.જે.), ચૌલાબેન, પિનાકીનકુમાર માવાણી, પ્રણવભાઈ દેવેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ મણીલાલ રૂપારેલે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી તેમનું ચક્ષુદાન તેમજ દેહદાન કરવાનો નિર્ણય લીધો હતો. એઈમ્સ હોસ્પિટલ દ્વારા દેહદાન સ્વીકાર્યુ હતું, જીવરાજાની પરીવારે સમાજ માટેએક ઉમદા પ્રેરણા પુરી પાડેલ છે, સમાજ સેવાના આવા કાર્યો […]

25 નવેમ્બર, “સાધુ વાસવાણી જન્મદિવસ – આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે”

માંસાહાર, સર્વ નાશાહાર દર વર્ષે 25 નવેમ્બરે કરૂણાવતાર, કેળવણીકાર, એક મહાન કવિ, તત્વજ્ઞાની, સંત અને ગરીબો, પ્રાણી જીવમાત્રના સેવક સાધુ ટી.એલ. વાસવાણીજીનાં જન્મદિવસે “આંતરરાષ્ટ્રીય મીટ લેસ ડે” ઉજવવામાં આવે છે. સાધુ વાસવાણીજીનું સંપૂર્ણ જીવન સમાજ સેવા થકી પ્રભુ સેવાનાં કાર્યોમાં જ પસાર થયું હતું. 1993માં હૈદરાબાદમાં કન્યાઓ માટે સેન્ટ મીરા સ્કુલની સ્થાપના કરી તેઓએ કન્યા […]

ગીરગંગા દ્વારા દેશની 111 પવિત્ર નદીઓના જળનું ‘જળકળશ મહાપૂજન’ કરાયું

ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે જળસંચય સાથે જનશક્તિને જોડવાનો સ્તુત્ય પ્રયાસ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અનેકવિધ કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ : તૈયારીઓનો ધમધમાટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ સંરક્ષણ માટે 1,11,111 જળસંચય કાર્યોના લક્ષ્ય સાથે યોજાનાર ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ પૂર્વે દેશભરની 111 પવિત્ર નદીઓના એકઠા કરાયેલા જળનું આર્ષ વિદ્યામંદિરના સ્વામી શ્રી […]

વૈશ્વીક સંસ્થા શ્રી લોહાણા મહાપરીષદના પૂર્વ પ્રમુખ, ભારતનાં જાણીતા ઉદ્યોગપતિ પ્રવિણભાઈ કોટકનો તા. 21, નવેમ્બર, શુક્રવારે જન્મદિવસ

સમગ્ર વિશ્વના ૩૦ લાખ જેટલા રઘુવંશીઓની પ્રતિનીધીત્વ કરતી 123 વર્ષ જુની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદના પૂર્વ અધ્યક્ષ, ભારતના જાણીતા બિલ્ડર, ઇસ્કોન ગ્રુપના ચેરમેન શ્રી પ્રવિણભાઇ કોટકનો તા. 21, નવેમ્બર, શુક્રવારે જન્મદિવસ છે. પ્રવિણભાઈ કોટકનું જીવન અને કવન સુગંધીમય રહયું છે. વ્યવસાયની સફળતા સાથે તેઓ સામાજીક, સેવાકીય અને ધાર્મિક ક્ષેત્રે સતત સક્રિય રહયાં છે. જ્ઞાતિએ સોંપેલું […]

રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ વિજેતા દિવ્યાંગ યુવાન જીમીષ પારેખના પિતા ભાસ્કરભાઈ પારેખનો તા. ૨૦, નવેમ્બર, ગુરુવાર નાં રોજ ૭૮ મો જન્મદિન

દિવ્યાંગો માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યરત ભાસ્કરભાઈ મંદબુધ્ધિના બાળકો માટેની સ્કૂલ “પ્રયાસ” ચલાવે છે. અંગ્રેજીમાં કહેવત છે ‘where there is will there is a way” આ કહેવતને સાચા અર્થમાં જો કોઈએ જીવનમાં ઉતારી હોય અને અસામાન્ય પરિણામો મેળવ્યા હોય તો તે છે સીનીયર સીટીઝન ભાસ્કરભાઈ પારેખ.ભાસ્કરભાઈ પારેખના પુત્ર જીમીષના જન્મના થોડા સમય બાદ જાણવા મળેલ કે […]