વૃન્દાવન ધામ નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર ખાતે બે દિવસીય પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન

વૃન્દાવન ધામ નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર, નાનીનાગલપર, કચ્છ દ્વારા તા. 30 અને તા.31 ડિસેમ્બરના રોજ બે દિવસીય “પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ” નું આયોજન ભારતીય ગૌ પરંપરા અને પંચગવ્ય આધારિત સ્વાવલંબનના વિઝનને લઈને વૃન્દાવન ધામ નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તા.30 ડિસેમ્બર મંગળવાર સવારે 07:00 વાગ્યે અને તા.31 ડિસેમ્બર બુધવારના રોજ સાંજે 06:00 વાગ્યા સુધી આમ […]

ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થાના પ્રયાસથી રાજકોટમાં  121 મું અંગદાન કરવામાં આવ્યું

ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના ખેડૂત યુવાન જયેશભાઈ ગોંડલિયાનું અકસ્માત બાદ બ્રેઇન ડેડ તથા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી ગોંડલિયા પરિવારે અંગદાન કર્યું. દર્દીનાં ધબકતા હૃદયને અમદાવાદ મોકલવામાં આવ્યું છે, જ્યાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા અન્ય વ્યક્તિની જિંદગી ફરીથી ઘબકશે. રાજકોટ પંથકના એક યુવાન જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયાનું બ્રેઈન ડેડ થતાં તેના હૃદય સાથે બે કિડની, લીવર અને આંખ […]

દેશી કુળની ગાયનું દૂધ પીવાના ફાયદા

દેશી ગાયનું દૂધ, સર્વશ્રેષ્ઠ દૂધ પ્રાચીન કાળથી ગાયનો મહિમા અપરંપાર છે કહેવાતું હતું કે આપણા દેશમાં ગંગાઓ વહેતી હતી. ગાયનું દુધ અનમોલ તો હોય જ છે પણ તેમાં પણ ગીર ગાયનું દૂધ સર્વશ્રેષ્ઠ છે. પણ આધુનીકીકરણને કારણે સાત્વિકતા ઘટતી જાય છે ને ગાયોની ઉપેક્ષા વધતી જાય છે. વેદપુરાણોમાં ગાયને કામધેનું કહેવાય છે કેમ કે તે […]

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રોફેસર લલિતભાઈ ચંદેના ઓનલાઈન “અંગ્રેજી બોલો હોંશે હોંશે” વિષય પર ટ્રેનિંગ સેશનનું તા.23 ડિસેમ્બર, મંગળવારના રોજ બપોરે 04:00 વાગ્યેથી 05:00 કલાક સુધી નિઃશુલ્ક આયોજન

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રોફેસર લલિતભાઈ ચંદેના ઓનલાઈન “અંગ્રેજી બોલો હોંશે હોંશે”  વિષય પર ટ્રેનિંગ સેશનનું તા. 23 ડિસેમ્બર, મંગળવારના રોજ બપોરે 04:00 વાગ્યેથી 05:00 કલાક સુધી દરેક ઓનલાઇન પ્લેટફોર્મ પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. પ્રોફેસર લલિતભાઈ ચંદે એક એવા પ્રતિભાશાળી શિક્ષક, ટ્રેનર, લેખક અને પ્રોફેશનલ લાઇફ કોચ છે, જેઓનું જીવનમંત્ર માનવજીવનને વધુ સુંદર, […]

કાલાવડના આણંદપર ગામે ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા ચેકડેમનું ખાતમુહૂર્ત

કાલાવડ તાલુકાના આણંદપર ગામે જળ સંરક્ષણ અને ખેતીના ઉત્કર્ષ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. નવનિર્મિત થનારા ચેકડેમનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, “પાણી એ આવનારી પેઢી […]

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા મકરસંક્રાંતિએ પતંગના દોરાથી ઘવાતાં પક્ષીઓની સારવાર માટે ‘પક્ષી બચાવો અભિયાન-2026′  અંતર્ગત મીટીંગનું આયોજન.

રસ ધરાવતાં સૌ જીવદયા પ્રેમીઓને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ મકરસંક્રાંતિએ પતંગના દોરાથી ઘવાતાં પક્ષીઓની સારવાર માટે ‘પક્ષી બચાવો અભિયાન-2026′  અંતર્ગતરાજય વ્યાપી અને ભારતનાં વિવિધ રાજયોમાં પણ પક્ષી સારવાર કંટ્રોલ રૂમ ની વ્યવસ્થા, વૈશ્વિક સ્તરે શાકાહાર પ્રચાર-પ્રસાર અભિયાન તેમજ ઉતરાયણ સંદર્ભે ડોનેશન કાઉન્ટરની વ્યવસ્થા માટે ખાસ મિટિંગનું આયોજન, નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા […]

21 ડીસેમ્બર “વિશ્વ ધ્યાન દિવસ”

માનવ જીવનમાં વધતા તણાવ, અશાંતિ અને અસંતુલન વચ્ચે આંતરિક શાંતિનો માર્ગ દર્શાવતો વિશ્વ ધ્યાન દિવસ સમાજ માટે એક મહત્વપૂર્ણ અવસર બની રહ્યો છે. દર વર્ષે ઉજવાતો આ દિવસ મનની સ્વચ્છતા, વિચારોની સ્થિરતા અને જીવનમાં સકારાત્મકતા લાવવાનો સંદેશ આપે છે. આજના સમયગાળામાં, જ્યાં માનસિક થાક, ચિંતા અને દોડધામ જીવનનો ભાગ બની ગઈ છે, ત્યાં ધ્યાન એવી […]

આચાર્ય લોકેશજી દ્વારા રામકથાનું આયોજન રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ પગલું – નિતિન ગડકરી

વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે મોરારી બાપુ ભારત મંડપમ ખાતે નવ દિવસ રામકથા કરશે – આચાર્ય લોકેશ અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ પૂજ્ય મોરારી બાપુ દ્વારા વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે આયોજિત થનારી રામકથાનું આમંત્રણ ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી માનનીય નિતિન ગડકરીને આપ્યું હતું. આ અવસરે આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે, […]

20 ડિસેમ્બર, “આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ”

હું માનવી માનવ થાવ તો ઘણું વિશ્વભરમાં દર વર્ષ તા.20મી ડિસેમ્બરે “આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ” ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિમાં તો “વસુદેવ કુટુમ્બકમ્” ની ભાવના પ્રાચીનકાળથી જ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વર્ષ-2005માં પ્રતિ વર્ષ “આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ” ઉજવવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. વિવિધતામાં એકતાના દર્શન, વિવિધ દેશો વચ્ચે થયેલી સમજૂતિઓ તથા સામૂહિક કરારોની સમીક્ષા, વિશ્વના દેશોમાં […]

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રોફેસર ડૉ. અનિલ અંબાસણાના ઓનલાઈન “‘તમે’ કેવી રીતે ‘તમે’ બન્યા?” વિષય પર ટ્રેનિંગ સેશનનું તા.20ડિસેમ્બર, શનિવારના રોજ સાંજે 04:00 વાગ્યેથી 05:30 કલાક સુધી નિઃશુલ્ક આયોજન

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રોફેસર ડૉ. અનિલ અંબાસણાના ઓનલાઈન “‘તમે’ કેવી રીતે ‘તમે’ બન્યા?” વિષય પર ટ્રેનિંગ સેશનનું તા. 20 ડિસેમ્બર, શનિવારના રોજ સાંજે 04:00 વાગ્યેથી 05:30 કલાક સુધી નિઃશુલ્ક આયોજન શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ ઓનલાઇન “‘તમે’ કેવી રીતે ‘તમે’ બન્યા?” ટ્રેનિંગ સેશન શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના દરેક […]