ફળની ગોટલી ફેંકો નહીં, વૃક્ષ વાવો – પર્યાવરણ માટે નાનો પ્રયાસ, મોટો ફેરફાર

મિત્રો અત્યારે કેરી, જાંબુ, રાવણા ની સીઝન ચાલી રહી છે તો દરેકના ઘરમાં આ વસ્તુઓ આવતી હશે અને બધા જ ખાતા હશે તો ખાય અને એમના ઠળિયા ગોટલી ફેંકી ન દેતા એક કાગળ (પ્લાસ્ટિક નહિ )માં ભેગા કરવા પછી બગીચા માં ફરવા જાવ અથવા વેકેશન ચાલી રહ્યું છે તો ક્યાંય બહાર ગામ ફરવા જાવ ત્યારે […]

गौ सेवा की दिशा में एक महत्वपूर्ण कदम –मथाना गौवंश धाम एवं अनुसंधान केंद्र में गौ चिकित्सालय का शिलान्यास संपन्न

कुरुक्षेत्र की पुण्य भूमि पर स्थित ‘मथाना गौवंश धाम एवं अनुसंधान केंद्र’ में आज एक नई पहल के तहत गौ चिकित्सालय का शिलान्यास किया गया। इस अवसर पर गौ सेवा करने का सौभाग्य प्राप्त हुआ, जिससे आत्मिक आनंद की अनुभूति हुई। इस आधुनिक गौ चिकित्सालय और गौशाला के निर्माण से अब क्षेत्र के बेसहारा और […]

સમાજસેવક મિતલ ખેતાણીના સુપુત્ર માનસ ખેતાણીનોતા. 27, મે, મંગળવાર ના રોજ 17 માં વર્ષમાં મંગલ પ્રવેશ

રાજકોટમાં મંગળવારે જીવદયા પ્રવૃતિઓ સાથે જન્મદિનની ઉજવણી કરાશે જાહેર જીવનના વરીષ્ઠ, સહકારી અગ્રણી સ્વ.નરોતમભાઈ ખેતાણી તેમજ ગં.સ્વ. હરદેવીબેન ખેતાણીનાં પૌત્ર, યુવા સેવાભાવી અગ્રણી અને ભારત સરકારની પશુપાલન અને ડેરી મંત્રાલય કમિટી, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમીટી તેમજ ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડનાં મેમ્બર મિતલ ખેતાણી અને ડીમ્પલ ખેતાણીનાં પુત્ર ચિ. […]

ઈંડુ શાકાહારી કે માંસાહારી?

હાલમાં પણ સમાજનો થોડો વર્ગ માને છે કે ઈંડા એ શાકાહારી ખોરાક છે. આવા લોકોને અમુક વર્ગ દ્વારા એવો પાઠ ભણાવી દેવામાં આવ્યો છે કે ઈંડા શાકાહારી છે જો કે આ વાત બિલકુલ ખોટી છે. જો ઈંડુ શાકાહારી છે તો કઈ રીતે ? એ સમજાવવા માટે એવું કહેવામાં આવે છે કે ઈંડુ એ એક કોષ(સેલ)થી […]

સુઝલામ-સુફલામમાં સગાડીયા, જાયવા અને સોનવાડીયા ગામેગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 3 ડેમના કાર્ય ચાલુ

હાલમાં જે વાવાઝોડા સાથે વરસાદ થાય અને ખેતીમાં અનેક ઘણું નુકસાન થતું હોય છે, પણ સાથે સાથે દરેક ખેડૂતો પોતાના ગામના ચેકડેમોને રીપેરીંગ, ઉડા. ઊંચા તેમજ નવા બનાવે તો ખેડૂતોને અત્યારે પણ ખૂબ મોટો પાણીનો જથ્થો મળી શકે જેનાથી ખેડૂતોને વાવણી પહેલા આગોતરું વાવેતર કરવું હોય તો કરી શકે અને જેનાથી ખૂબ મોટું ઉત્પાદન થઈ […]

પર્યાવરણ નહીં બચાવ્યું તો મોબાઈલની જગ્યાએ ઓક્સિજન રાખવી પડશે જેબમાં

વૃક્ષમ શરણં ગચ્છામિ વર્તમાન સમયમાં પર્યાવરણની ઘટતી સ્થિતિ એક ગંભીર ચિંતા બની ગઈ છે. ઔદ્યોગિક વિકાસ, વૃક્ષોની અતિશય કાપણી અને વધતા પ્રદૂષણના સ્તરે પર્યાવરણને અહિત પહોંચાડી છે. જો આપણે હવે પણ ચેત્યા નહિ, તો એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે જ્યાં માનવીને પોતાના જીવન માટે પણ ઓક્સિજન ખરીદવી પડી શકે છે. “પર્યાવરણ નહીં બચાવ્યું તો મોબાઈલની […]

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના સહયોગથી સાયલા મહાજન પાંજરાપોળમાં પશુ આશ્રય શેડનું લોકાપર્ણ કરાશે.  

તા. 25 મે, રવિવારના રોજ સવારે  11-00  કલાકેથી સાયલા મહાજન પાંજરાપોળ વિડ સંકુલ સાયલા ખાતે શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના સહયોગથી સાયલા મહાજન પાંજરાપોળમાં પશુ આશ્રય શેડનું લોકાપર્ણ કરવામાં આવશે. ત્યારબાદ  શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ની ટીમ સુરેન્દ્રનગરમાં આત્મનિર્ભર બનાવા માંગતી બહેનોને સિલાઈ અને શિવણકામ શીખવા માટે 20 બહેનોની […]

જૈન આચાર્ય લોકેશજીએ ઇથોપિયા દૂતાવાસમાંઆંતરરાષ્ટ્રીય યોગ દિવસને સંબોધિત કર્યો.

યોગ દ્વારા ઉત્પન્ન થતી શાંતિ, સદભાવના, સમૃદ્ધિ વિશ્વ શાંતિના મુકામ સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે – આચાર્ય લોકેશજી ભારત અને ઇથોપિયા વચ્ચે સાંસ્કૃતિક વારસો અને સંવાદ વિશ્વ શાંતિનો પાયો છે – ઇથોપિયન રાજદૂત અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક, પ્રખ્યાત જૈન આચાર્ય લોકેશજીએ ઇથોપિયા દૂતાવાસમાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સંબોધિત કર્યો હતો. ઇથોપિયાના […]

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનિમલ હેલ્પલાઈન રાજકોટ દ્રારા તા. 23, મે, શુક્રવારના રોજ મોટીવેશનલ સ્પીકર પ્રકાશ વરમોરાનું “હકારાત્મકતા” વિષય પર સંમેલન યોજાશે.

રસ ધરાવતા સૌને પધારવા જાહેર આમંત્રણ છે. શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનિમલ હેલ્પલાઈન રાજકોટ દ્વારા તા.23, મે, શુક્રવારના રોજ રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન હોલ, ૩–ભકિતનગર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ભકિતનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે સાંજે ૦૬-૩૦ કલાકેથી મોટીવેશનલ સ્પીકર, ધારાસભ્ય પ્રકાશ વરમોરાનું “હકારાત્મકતા’ વિષય પર સંમેલન યોજાશે.રાજસતા દ્વારા સમાજ સેવા કરનારા ધારાસભ્ય તથા મોટીવેશનલ સ્પીકર પ્રકાશ વરમોરા દ્વારા “હકારાત્મકતા“ […]

કેળાના પાનની વિશિષ્ટતાઓ

કેળાના પાન પર જમો અને જમાડો. શું તમે જાણો છો કે કેળાના પાનની અંદર વિશેષ એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે. કેળના પાન પર ભોજન કરવાથી તમને જંતુઓથી મુક્તિ મળી જશે જેને કારણે તમે બીમાર નહિં પડો. વિજ્ઞાન અને હિંદુ ધર્મ અરસપરસ સંકળાયેલા છે. આ જ કારણે હિન્દુને ધર્મ ન માનતા કેટલીક વાર પરંપરાનું નામ આપી […]