શ્રી દ્વારકા ગૌશાળા નવનિર્માણ પ્રસંગે ગૌમાતાના લાભાર્થે 05 જુનના રોજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન
ગૌમાતાના લાભાર્થે અને શ્રી દ્વારકા ગૌશાળાના નવનિર્માણના પ્રસંગે 05 જૂન ગુરુવારથી “શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું” આયોજન દેવભૂમિ દ્વારકામાં કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે વ્યાસપીઠ પર શ્રી પંચ અગ્નિ અખાડાના પ્રથમ માતૃ સ્વરૂપા મહામંડલેશ્વર શ્રી પૂજય માં કનકેશ્વરી દેવીજીના શ્રીમુખે ભાગવત કથા મહાયજ્ઞનું શુભ આયોજન કરેલ છે. કથાનું સ્થળ શ્રી દ્વારકા ગૌશાળા મેદાન, ભથાણ ચોક […]