શ્રી દ્વારકા ગૌશાળા નવનિર્માણ પ્રસંગે ગૌમાતાના લાભાર્થે 05 જુનના રોજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

ગૌમાતાના લાભાર્થે અને  શ્રી દ્વારકા ગૌશાળાના નવનિર્માણના પ્રસંગે 05 જૂન ગુરુવારથી “શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું” આયોજન દેવભૂમિ દ્વારકામાં કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે વ્યાસપીઠ પર શ્રી પંચ અગ્નિ અખાડાના પ્રથમ માતૃ સ્વરૂપા મહામંડલેશ્વર શ્રી પૂજય માં કનકેશ્વરી દેવીજીના શ્રીમુખે ભાગવત કથા મહાયજ્ઞનું શુભ આયોજન કરેલ છે. કથાનું સ્થળ શ્રી દ્વારકા ગૌશાળા મેદાન, ભથાણ ચોક […]

દીપકભાઈ ગગલાણી દ્વારા સ્વ.ગુણવંતભાઈ ગગલાણી ની યાદમાંકોલકી ગામે ચેકડેમનો જીર્ણોધાર.

આજે દિવસે દિવસે લોકો જડ માન્યતાઓમાં અટવાયેલા રહે છે અને પંચમહાભૂતનો વિનાશ કરી રહયા છે, તેમાય ખાસ આપણા વિસ્તારોમાં સરેરાશ ૪૦ થી ૫૦ ઇંચ વરસાદ પડે છે, તો પણ વરસાદ પૂર્ણ થતા ૨ જ મહિનામાં પાણી માટે વલખા મારવા પડે છે, તેનું કારણ જો કોઈ હોઈ તો તે પાણીનું જતન ! આવા સમયે ગીરગંગા પરિવાર […]

ડૉ. યેશા મયંકભાઈ હાથી એ હાથી અને જાવીયા પરિવારનું ગૌરવ વધાર્યું

મેથેમેટિક્સ (ગ્રાફ થિયારી)માં સંશોધન કરી PhDની પદવી મેળવી ડૉ. યેશા મયંકભાઈ હાથી એ મેથેમેટિક્સ (ગ્રાફ થિયરી)માં સંશોધન કરી PhDની પદવી મેળવી હાથી અને જાવીયા પરિવારનું નામ રોશન કર્યું છે. ડૉ.યેશા મયંકભાઈ હાથી એ ગાંધીનગર સ્થિત ચિલ્ડરેન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે ડૉ. મહેશ.એમ.જારીયાના માર્ગદર્શન હેઠળ મેથેમેટિક્સ (ગ્રાફ થિયરી)માં સંશોધન કરીને PhDની પદવી મેળવેલ છે. અત્રે ઉલ્લેખનિય છે […]

ખેતાણી પરીવારનું ગૌરવ

અગ્રણી સમાજસેવક મિતલ ખેતાણીના સુપુત્ર, જીવદયા પ્રેમી ચિ. માનસ ખેતાણીએ ધોરણ ૧૦ માં CBSE બોર્ડમાં ૮૧% મેળવ્યા જાહેર જીવનના વરીષ્ઠ સહકારી અગ્રણી સ્વ.નરોતમભાઇ ખેતાણી તેમજ ગં.સ્વ. હરદેવી બેન ખેતાણીનાં પૌત્ર, યુવા સેવાભાવી અગ્રણી અને ભારત સરકારની પશુપાલન અને ડેરી મંત્રાલય કમિટી, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની એવોર્ડ એન્ડ ઇવેન્ટ કમીટી તેમજ ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ […]

શિક્ષણ, પર્યાવરણ અને આત્મનિર્ભરતાનું અનોખું સંયોજન –પાદરા તાલુકાની જલાલપુરા સરકારી શાળાએ લખી સફળતાની નવી ગાથા

પાદરા તાલુકાની જલાલપુરા ગામની સરકારી પ્રાથમિક શાળાએ આજે સમગ્ર રાજ્ય માટે એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાળ્યું છે. આ શાળાના આચાર્ય શ્રી રમણભાઈ લિંબાચીયાના નેતૃત્વમાં વિદ્યાર્થીઓની સહભાગીતાથી શાળાના કેમ્પસમાં ૬૦૦થી વધુ આંબાના વૃક્ષો વાવ્યાં હતાં. આજે આ તમામ વૃક્ષો પર કેરી આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ કેરીઓના વેચાણથી મળતી આવક શાળાને નાણાકીય […]

UGVCL ના આર્થિક સહયોગથી અરવલ્લી જીલ્લાનું આટોડીયા અને ઊંડવા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું ખાતમુહુર્ત કરાયું.

હાલમાં ૪૬ ડીગ્રી તાપમાન થવાથી પશુ-પક્ષી, જીવજંતુ અને માનવજાત સાથે પર્યાવરણને ખુબ મોટું નુકસાન થઈ રહયું છે, તેનું કારણ જો કોઈ હોઈ તો તે જમીનના તળમાં પાણીના લેવલ ખુબજ ઊંડે જતા રહયા છે, તેથી વાવેતર અને વૃક્ષોનું પ્રમાણ ખુબ ઘટ્યું છે, આવા સમયે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જીલ્લા અને તાલુકા લેવલે જઈ ગામડે […]

15 મે, “વિશ્વ પરિવાર દિવસ”

સમગ્ર વિશ્વ એક કુટુંબ છે વસુધૈવ કુટુમ્બકમ પરિવાર, જ્યાં મનને હલકું કરવા, મનને આરામ આપવા રવિને વાટ ન જોવી પડે ને એ છે પરિવાર. આ જ વાતને સાર્થક કરવા અને તેનું મહત્વ સમજાવવા દર વર્ષે “વિશ્વ પરિવાર દિવસ” મનાવવામાં આવે છે. પરિવાર એ સૃષ્ટિનો પાયો છે. પરિવાર વગર માણસની કલ્પના પણ અધૂરી છે. ખરેખર તો […]

मुख्यमंत्री देवेंद्र फडणवीस ने विश्व की सबसे बड़ी गोवर्धन गौशाला का किया भव्य उद्घाटन

करंजे मलराना स्थित स्व. तातु सीताराम राणे ट्रस्ट द्वारा संचालित अत्याधुनिक गोवर्धन गौशाला का उद्घाटन दिनांक 11 मई 2025 को महाराष्ट्र के माननीय मुख्यमंत्री श्री देवेंद्र फडणवीस द्वारा किया गया। इस शुभ अवसर पर उपमुख्यमंत्री श्री एकनाथ शिंदे, पूर्व केंद्रीय मंत्री एवं सांसद श्री नारायण राणे, लोक निर्माण मंत्री श्री शिवेंद्रसिंह राजे भोसले, जिला संरक्षक […]

ગૌ વિશ્વ વિદ્યાપીઠમ”નું તા. 17 મે 2025, શનિવારના રોજ સાંજે 4:00 કલાકે,ડૉ. આંબેડકર હોલ, સેક્ટર-12, ગાંધીનગર ખાતે ઉદ્ઘાટન સમારોહનું ભવ્ય આયોજન.

ગુજરાતની પવિત્ર ધરતી પર પ્રથમ “ગૌ વિશ્વ વિદ્યાપીઠમ” ના ઐતિહાસિક ઉદ્ઘાટન સમારોહનું ભવ્ય આયોજન તા. 17 મે 2025, શનિવારના રોજ સાંજે 4:00 કલાકે, ડૉ. આંબેડકર હોલ, સેક્ટર-12, ગાંધીનગર ખાતે થવા જઈ રહ્યું છે. ગૌમાતાના આશીર્વાદથી શરૂ થનાર આ યુનિવર્સિટી દેશ-વિદેશમાં ગૌ વિજ્ઞાન, પરંપરાગત જ્ઞાન અને આત્મનિર્ભર ભારતના ઘડતર માટે એક નવા યુગની શરૂઆત કરશે. ગૌ […]