શ્રી શાંતીનાથ ઝાલાવાડ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘમાં 525 વર્ષીતપના પારણા અભૂતપૂર્વ રીતે સંપન્ન થયા

શ્રી શાંતીનાથ ઝાલાવાડ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના 525 વર્ષીતપના તપસ્વીઓના પારણા અભૂતપૂર્વ રીતે સંપન્ન થયા હતા. પૂજ્ય ગચ્છાધિપતીશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના દિવ્ય આશીષથી તેમ જ ચિરંતન ચિંતક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મુક્તિવલ્લભસૂરીશ્વરજી મ.સા.ની કૃપાથી તેમજ ત્યાગી-વૈરાગી પૂજ્ય પંન્યાસ પ્રવર વીતરાગવલ્લભ વિજયજી મ.સા. નિશ્રામાં પારણા અગાઉ પંચદિવસીય મહોત્સવ કાંદિવલી (પૂર્વ)માં સપ્તાહ ગ્રાઉન્ડ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો […]

उत्तर प्रदेश के सरकारी भवनों में गोबर से बने प्राकृतिक पेंट का उपयोग अनिवार्य: मुख्यमंत्री योगी आदित्यनाथ

उत्तर प्रदेश सरकार ने सरकारी भवनों को रंगने के लिए एक अनूठा और पर्यावरण-अनुकूल कदम उठाया है। मुख्यमंत्री योगी आदित्यनाथ ने पशुपालन और दुग्ध विकास विभाग की समीक्षा बैठक में निर्देश दिए हैं कि सभी सरकारी कार्यालयों की इमारतों में अब गोबर से निर्मित प्राकृतिक पेंट का उपयोग किया जाए।मुख्यमंत्री ने कहा कि प्रदेश के […]

પંજાબ અને હરિયાણાના રાજ્યપાલ આચાર્ય લોકેશજી અને બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ ચંદીગઢથી નશામુક્ત યાત્રાની શરૂઆત કરી.

“સ્વસ્થ અને સમૃદ્ધ ભારત માટે ડ્રગ્સ મુક્ત ભારત અભિયાન જરૂરી છે – જૈન આચાર્ય લોકેશજીડ્રગ્સ વિરોધી જાગૃતિ ઝુંબેશ દરેક શહેર અને નગરમાં લઈ જવામાં આવશે – પંજાબના રાજ્યપાલડ્રગ્સના વ્યસન સામેનું આંદોલન એક સામૂહિક સંકલ્પ છે – મુખ્યમંત્રી સૈનીડ્રગ્સ વિરુદ્ધ ક્રાંતિ ચંદીગઢથી શરૂ થાય છે – મુખ્યમંત્રી ભગવંત માન સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વાર, બે રાજ્યોના […]

સંપૂર્ણ આહાર : દૂધ

ગૌ માતાનું દૂધ : સર્વશ્રેષ્ઠ દૂધ દૂધ એ ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે. તેમાં વિટામિન ‘સી’ સિવાય તમામ વિટામિન રહેલા છે. સામાન્ય રીતે ભેંસ, ગાય અને બકરીના દૂધનો ઉપયોગ આહાર તરીકે થાય છે, જેમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. દૂધને ખોરાકમાં રાજા ગણવામાં આવે છે, કારણકે દૂધમાં તે દરેક પોષક તત્વો છે જે શરીરનાં […]

રાજકોટ તાલુકાના અણીયારા ગામે ચેકડેમ જીર્ણોધ્ધાર થીપાણી ના જતન માટે ગ્રામજનો સાથે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા નું આયોજન

શહેર ની નજીક ખેડૂતો દ્વારા ફળ, શાકભાજી અને કઠોળ ના વાવેતર વધુ થતા હોય છે. અને તેમાં મીઠા પાણી ની જરૂરીયાત ખુબ વધુ હોય છે. કારણકે, ફળ, શાકભાજી અને કઠોળ સહેલાઇ થી રાજકોટ શહેર માં લોકો સુધી પહોચાડી શકાય. આજે દિવસે દિવસે શહેર ની અંદર મહાકાય બિલ્ડીંગો બનવાથી પાણી ની જરૂરીયાત માટે ૨૦૦૦ થી ૨૫૦૦ […]

આચાર્ય લોકેશજી નશામુક્ત પદયાત્રામાં ભાગ લેવા માટે ચંદીગઢ જવા રવાના.

રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા નશામુક્ત પદયાત્રાનું નેતૃત્વ કરશે. નશામુક્ત પદયાત્રામાં જોડાવવા કેન્દ્રીય મંત્રીઓ,પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રીઓ અને સાંસદોને પણ આમંત્રણ અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજી, પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, રાજકીય આગેવાનો, ધર્માચાર્ય, સામાજિક કાર્યકરો સાથે ચંદીગઢથી નશામુક્ત પદયાત્રા શરૂ કરશે. આ યાત્રામાં ભાગ લેવા માટે કેન્દ્રીય મંત્રીઓ, પંજાબ અને હરિયાણાના […]

4 મે, વિશ્વ હાસ્ય દિવસ.

મા.તંત્રીશ્રી,                                                                          પ્રેસનોટ                                          તા : 03/05/2025 જાન્યુઆરી ઈ.સ 1998માં ડૉ.મદન કટારીયા દ્વારા મુંબઇમાં વિશ્વ હાસ્ય દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. હાસ્ય એક યોગની જેમ વ્યક્તિને ઊર્જાવાન બનાવવાની સાથે સમાજમાં શાંતિ, ભાઇચારો અને સદભાવના વધે એ સાથે તેવા ઉદ્દેશ્ય સાથે સમગ્ર વિશ્વમાં ખુશહાલી ફેલાવવા માટે દર વર્ષે મેના પહેલા રવિવારે આ […]

“गौ टेक – 2025 – गौ महाकुंभ” के आयोजन के संदर्भ में “विचार गोष्ठी” का आयोजनजय मुरलीधर फार्म, राजकोट में 300 जीवदया प्रेमियों की उपस्थिति में सफलतापूर्वक सम्पन्न हुआ।

आदरणीय प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदीजी के समृद्ध भारत, श्रेष्ठ भारत, भव्य भारत और दिव्य भारत के स्वप्न को साकार करने के पावन उद्देश्य से अंतरराष्ट्रीय संस्था “ग्लोबल कन्फेडरेशन ऑफ काऊ-बेस्ड इंडस्ट्रीज” (GCCI) और “देवराहा बाबा गौ सेवा परिवार” के संयुक्त उपक्रम से जयपुर में आगामी 30 मई से 2 जून 2025 के बीच विद्याधर नगर […]

“ગૌ ટેક – ૨૦૨૫ – ગૌ મહાકુંભ” ના આયોજન અંગે “વિચાર ગોષ્ઠિ”નું જય મુરલીધર ફાર્મ, રાજકોટ ખાતે ૩૦૦ જીવદયા પ્રેમીઓની ઉપસ્થિતીમાં સફળતા પૂર્વક આયોજન.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈના સમૃદ્ધ ભારત, શ્રેષ્ઠ ભારત, ભવ્ય ભારત અને દિવ્ય ભારતના સ્વપ્નને સાકાર કરવાના પવિત્ર ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય સંસ્થા “ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ” જીસીસીઆઈ અને “દેવરાહા બાબા ગૌ સેવા પરિવાર”ના સંયુક્ત ઉપક્રમે જયપુરમાં આગામી ૩૦ મે થી ૨ જૂન ૨૦૨૫ જૂન વચ્ચે વિદ્યાધર નગર સ્ટેડિયમ, જયપુર ખાતે ગૌ આધારિત વૈશ્વિક શિખર સંમેલન […]

નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર (નાની નાગલપર,અંજાર,કચ્છ) દ્વારા28-29 જૂન, 2025 એ ‘પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું આયોજન

નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગો ઉત્પાદન, ‘પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. 28 જૂન, શનિવારે સવારે 8:30 વાગ્યાથી 29 જૂન રવિવારના રોજ સાંજે 5 વાગ્યા સુધી વૃંદાવન ધામ, નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર, નાની નાગલપર અંજાર, કચ્છ, ગુજરાત ખાતે ‘પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય પ્રશિક્ષણ […]