રાષ્ટ્રસંત પ.પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં સમસ્ત મહાજન દ્વારા તા. ૪, મે, રવિવારના રોજ મુંબઈ ખાતે ભવ્ય જીવદયા મહોત્સવ યોજાશે.

પરમ પૂજ્ય ગુરુદેવ પંન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના દિવ્ય આશીર્વાદથી તથા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની દિવ્ય ઉપસ્થિતિમાં સમસ્ત મહાજન, અહંમ યુવા ગ્રુપ, આદિ જૈન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ, અહિંસાધામ (કચ્છ), દયોદય મહાસંઘ, જીવદયા મંડળી (મુંબઈ), શ્રી શાંતિનાથ જૈન દેરાસર પેઢી, ઠાકુરદ્વાર, મલાડ પૂર્વ, બાવન જીનાલય, ભાયંદર (મુંબઈ), શેઠ દામજી લક્ષ્મીચંદ જૈન ધર્મ […]

૩ મે, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ

અભિવ્યક્તિની સ્વતંત્રતાનો માનવનો મૂળભૂત અધિકાર વિશ્વભરમાં 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ પ્રેસની સ્વતંત્રતા વિષે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. આ સાથે જ આ દિવસ વિશ્વભરની સરકારને 1948ના માનવ અધિકારોના સાર્વભૌમત્વ અનુચ્છેદ 19 હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું સન્માન કરવા અને તેને જાળવી રાખવા માટે પોતાના કર્તવ્યની યાદ અપાવે […]

नीलकंठ गो विज्ञान केंद्र, अंजार, कच्छ द्वारा पंचगव्य उत्पादन प्रशिक्षण वर्ग का आयोजन

जय गो माता!नीलकंठ गो विज्ञान केंद्र, वृंदावन धाम, नानीनागलपर, अंजार, कच्छ, गुजरात (पिन: 370110) द्वारा पंचगव्य उत्पादन प्रशिक्षण वर्ग का आयोजन किया जा रहा है। यह वर्ग 28 और 29 जून 2025 (शनिवार-रविवार) को आयोजित होगा। विवरण: विशेषताएं: दिनचर्या (संक्षेप में):28 जून 2025: 29 जून 2025: रजिस्ट्रेशन प्रक्रिया: नोट: यह वर्ग गोसंरक्षण, पंचगव्य उत्पादन, और […]

રોગ પ્રતિકારક શક્તિ વર્ધક ગિલોય

સર્વશ્રેષ્ઠ આયુર્વેદિક ઔષધી એટલે ગિલોય ગિલોય રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સર્વશ્રેષ્ઠ આયુર્વેદિક ઔષધી છે. તેના અન્ય પણ જોરદાર ફાયદાઓ છે જેના વિશે ઘણાં લોકો જાણતા નથી. ગિલોય બદલાતી સીઝનમાં અનેક પ્રકારના વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી પણ બચાવે છે. ગિલોયનો ઉપયોગ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ થઈ રહ્યો છે. ગિલોય એક આયુર્વેદિક ઔષધી છે. […]

સ્વ. ડોલીબેન દર્શનભાઈ પારેખની પ્રથમ પુણ્યતિથી નિમીતે અનેક સેવાકીય-જીવદયા પ્રવૃતિઓ ઘનશ્યામભાઈ ઠકકર પરિવાર દ્વારા કરાશે.

પ્રખર જીવદયા પ્રેમી સ્વ. ડોલીબેન દર્શનભાઈ પારેખની પ્રથમ પુણ્યતિથી નિમીતે ઘનશ્યામભાઈ ઠકકર, શ્રીમતી ઉષાબેન ઘનશ્યામભાઈ ઠકકર, દર્શનભાઈ પારેખ, દેવાંશી, રૈયા, આદિત્ય તથા ઠકકર પરીવાર દ્વારા શ્રી કરૂણા કાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનના જીવદયા અભિયાન અંતર્ગત પશુ–પક્ષીઓ માટેનું રોજીંદુ હરતુ ફરતુ અન્નક્ષેત્રમાં ચબૂતરાઓમાં પક્ષીઓને ચણ, કુતરાઓને દુધ અને લોટની રોટલીનું ભોજન, ખીસકોલીઓને મકાઈનાં ડોડા, કિડીઓને કીડીયારૂ, કાગડા—કાબર ને […]