ગૌ સન્માન આહ્વાન અભિયાનમાં તન –મન-ધન થી જોડાવા ડો. કથીરિયાની અપીલ• ગૌ સન્માન આહ્વાન અભિયાન ને સમર્થન અને અભિયાન અંગે જન જાગૃતિ ફેલાવવા જી.સી.સી.આઈ. દ્વારા ડો. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ ઑનલાઇન બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

गोकुलम विशेष संवाद श्रृंखला के अंतर्गत “महिला उद्यमिता की नई दिशा: गौ-आधारित उत्पादों के माध्यम से सफलता की कहानी” विषय पर मिट्टी हब की संस्थापक देवयानी तांबोली के साथ संवाद।

ग्लोबल कन्फेडरेशन ऑफ काउ बेस्ड इंडस्ट्रीज (GCCI) द्वारा आयोजित “गोकुलम विशेष संवाद श्रृंखला” के अंतर्गत “महिला उद्यमिता की नई दिशा: गौ-आधारित उत्पादों के माध्यम से सफलता की कहानी” विषय पर मिट्टी हब की संस्थापक देवयानी तांबोली के साथ संवाद का सफल आयोजन किया गया।इस संवाद में मिट्टी हब की संस्थापक देवयानी तांबोलीने अपने 10 वर्षों […]

ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “મહિલા ઉદ્યમિતાની નવી દિશા: ગૌ આધારિત ઉત્પાદનો દ્વારા સફળતાની કહાની” વિષય પર મિટ્ટી હબની સ્થાપિકા દેવયાની તાંબોલી સાથે સંવાદ

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ” અંતર્ગત “મહિલા ઉદ્યમિતાની નવી દિશા: ગૌ આધારિત ઉત્પાદનો દ્વારા સફળતાની કહાની” વિષય પર મિટ્ટી હબની સ્થાપિકા દેવયાની તાંબોલી સાથે સંવાદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ સંવાદમાં મિટ્ટી હબની સ્થાપિકા દેવયાની તાંબોલીએ પોતાના 10 વર્ષના અનુભવો સાથે ગૌ આધારિત ઉત્પાદનોમાં કરાયેલા નવીન પ્રયોગો […]

કેદારનાથ યાત્રાની શરૂઆત કપાટ ખુલ્યા, મોબાઈલ અને રીલ્સ પર પ્રતિબંધ

હિમાલયની પવિત્ર ગિરિમાળાઓમાં સ્થિત ભગવાન શિવના દ્વાદશ જ્યોતિર્લિંગોમાંના એક કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલ, બુધવારે સવારે 8 વાગ્યે શુભ મુહૂર્તમાં ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા.શિયાળાના છ મહિનાના વિરામ પછી વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે મંદિરના દ્વાર ખુલતા સમગ્ર કેદારપુરી ‘જય બાબા કેદાર’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠી હતી.આ અવસર પર મુખ્ય મંદિરને અંદાજે […]

તા.22 એપ્રિલ, બુધવારના રોજ બાળવક્તા શૌર્ય કાકરેચાનો 9મો જન્મદિન

બાળવયે હનુમાન ગાથા કંઠસ્થ કરનાર શૌર્ય કાકરેચા 9 વર્ષનો શૌર્ય કાકરેચા મોટીવેશન સ્પીકર તરીકે ઉભર્યો: ફેસબુક—ઈન્સ્ટાગ્રામમાં ધુમ બાળવક્તા એવા શૌર્ય કાકરેચાનો આજ રોજ એટલે કે તા. 22 એપ્રિલ, બુધવારના રોજ 9 મો જન્મદિન. રામભકત હનુમાનજી મહારાજની શૌર્યગાથા 9 વર્ષના શૌર્યના મુખેથી સાંભળવી એક લ્હાવો ગણાય છે.મુળ ગામ ફતેપુર (ભોજલધામ), જી. અમરેલીના વતની અને હાલ રાજકોટ […]

પુસ્તકોનું અનમોલ વિશ્વ: જ્ઞાન, સંસ્કૃતિ અને જીવનને દિશા આપતું અખૂટ સાધન

પુસ્તક બે પૂંઠા વચ્ચેના કાગળ ફેરવતાં ફેરવતાં થતો આત્મા સાથેનો વ્યવહાર એટલે પુસ્તક. જ્ઞાનનો ભંડાર એટલે પુસ્તક. પ્રગતિ અને એક અનેરી સમજનો મગજ સાથેનો વ્યવહાર એટલે પુસ્તક. માત્ર એટલો વિચાર કરીએ કે પુસ્તક વિનાની દુનિયા કેવી લાગતી હોત ? કોઈ પણ વાતની કોઈ દિશા, દશા કે પ્રમાણ હોત જ નહીં !જ્ઞાન મેળવવા માટે હંમેશા પુસ્તકની […]

पुस्तकों का अनमोल संसार: ज्ञान, संस्कृति और जीवन को दिशा देने वाला अटूट साधन

पुस्तक दो कवरों के बीच रखे पन्नों को पलटते-पलटते आत्मा के साथ होने वाला संवाद है। पुस्तक ज्ञान का भंडार है। प्रगति और एक अनोखी समझ का मस्तिष्क के साथ होने वाला संबंध ही पुस्तक है। ज़रा सोचिए कि पुस्तक के बिना दुनिया कैसी होती? किसी भी बात की कोई दिशा, दशा या प्रमाण ही […]

GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “મહિલા ઉદ્યમિતાની નવી દિશા: ગૌ આધારિત ઉત્પાદનો દ્વારા સફળતાની કહાની” વિષય પર વિશેષ સંવાદ

ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા ને વેગ આપવા મિટ્ટી હબની સ્થાપિકા દેવયાની […]

GCCI द्वारा आयोजित “गौकुलम” विशेष संवाद श्रृंखला में“महिला उद्यमिता की नई दिशा: गौ-आधारित उत्पादों के माध्यम से सफलता की कहानी” विषय पर विशेष संवाद

दिनांक 22-04-2026, बुधवार शाम 7:00 बजे मिट्टी हब की संस्थापिका देवयानी तांबोली के साथ संवाद “गौ कुलम” विशेष संवाद श्रृंखला गौ सेवा, गौ-आधारित अर्थव्यवस्था और भारतीय मूल्यों के पुनर्जागरण की दिशा में एक महत्वपूर्ण पहल है, जो समाज में सकारात्मक परिवर्तन और आत्मनिर्भर भारत के निर्माण को गति देगी। राष्ट्रीय कामधेनु आयोग के पूर्व अध्यक्ष […]

“22 अप्रैल विश्व पृथ्वी दिवस” प्राकृतिक संसाधनों के संरक्षण और प्रदूषण मुक्त धरती के लिए संकल्प

लोग प्राकृतिक संसाधनों का विवेकपूर्ण उपयोग करें और वायु, जल, भूमि तथा ध्वनि प्रदूषण को कम करें, इस उद्देश्य से सभी को जागरूक करने के लिए 22 अप्रैल 1970 से पृथ्वी दिवस मनाना शुरू किया गया था।उस समय के अमेरिका के सांसद जेराल्ड नेल्सन ने पृथ्वी दिवस मनाने की शुरुआत की थी।पानी, वनस्पति, खनिज तेल […]