અનુભાઈ દેવરાજભાઈ તેજાણીના સહયોગથી બુઢણા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું કામ ચાલુ
સિહોર તાલુકાના ભાવનગર ગામે ખેતી અને પશુપાલન માટે પાણીની સમસ્યાના કાયમી ઉકેલ લાવવાના ઉમદા હેતુથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં દાતાશ્રી અનુભાઈ દેવરાજભાઈ તેજાણી દ્વારા સવિશેષ સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે.સમગ્ર સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા […]











































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































