ધર્મને એટલે સુરક્ષિત રાખો, જેથી ધર્મ આપણને સુરક્ષિત રાખે: ડૉ. કુમાર વિશ્વાસ

‘જલકથા : અપને અપને શ્યામ કી’ના બીજા દિવસે રાધા, મીરા અને રૂક્ષ્મણીના કૃષ્ણપ્રેમ, સમર્પણ અને ત્યાગને વર્ણવતા ડૉ. વિશ્વાસ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘જલકથા : અપને અપને શ્યામ કી’ના બીજા દિવસે રેસકોર્સ સ્થિત કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટરમાં હજારો લોકોની ઉપસ્થિતિ વચ્ચે દિવ્ય વાતાવરણમાં કવિ ડૉ. કુમાર વિશ્વાસ ખૂબ ખીલ્યા હતા. […]

ગીર ગંગા પરિવારના સહયોગથી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા રેસકોર્સ ખાતે 47 મો રક્તદાન કેમ્પ

ગીર ગંગા પરિવાર દ્વારા આયોજિત જલકથાના ભાગરૂપે લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીનો ભવ્ય કાર્યક્રમ રાજકોટ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવસેવાના ઉદ્દેશ્ય સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાત રક્તદાતાઓએ સ્વેચ્છાએ રક્તદાન કરી માનવજીવન બચાવવાની સેવા કરી હતી. આ ઉપરાંત ઉપસ્થિત નાગરિકોએ ચક્ષુદાન, દેહદાન અને સ્કીન ડોનેશન અંગેના […]

જે વ્યક્તિ ગંગાને માત્ર નદી કહે છે એ કાં તો મૂર્ખ છે કાં તો ધૂર્ત : ડો.કુમાર વિશ્વાસ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રેસકોર્સમાં આયોજિત ડૉ. કુમાર વિશ્વાસની જલકથાનો મંગલ પ્રારંભ ‘જલકથા : અપને અપને શ્યામ કી’ના શ્રવણ માટે અધમ્ય ઉત્સાહ સાથે ઉમટયો માનવ મહેરામણ ‘વિશ્વમાં નદીઓને માત્ર પાણીના સ્ત્રોત તરીકે જ જોવામાં અને મૂલવવામાં આવે છે જ્યારે ભારતમાં નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દુનિયા પ્રકૃતિને સબસ્ટેન માને છે ત્યારે ભારત પ્રકૃતિને દૈવત્વ […]

‘1971 માં પાકિસ્તાન સામે વિજય થયેલ આ વિજય દિન’ નિમિતે

કાયમી પરિણામને હવે લાવીએ ઘરનાં દુશ્મનોને પ્રથમ હરાવીએ સજ્જનોને કરીએ ફરીથી સક્રિય દુર્જનોને તો નિષ્ક્રિયતા વરાવીએ નાત જાત ધર્મ પ્રાંતભેદોને ભૂલીને માઁ ભારતીને વિશ્વગુરુ બનાવીએ અંગ્રેજો ભાગલા પાડીને કરતાં રાજ મુઘલો સમયના એ પાપોને સુધારીએ વિનાશ નહીં વિકાસની હોય રાજનીતિ ધર્મસત્તાનાં શ્રીચરણે રાજસત્તા લાવીએ હવે નથી જ કરવાં કોઈ સૈનિકો શહીદ વિશ્વ શાંતિનું એ વાતાવરણ […]

પાર્શ્વનાથ પ્રભુ દીક્ષા કલ્યાણ દિવસ

પ્રભુ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી એક ભાઈ ખૂબ આનંદમાં રહેતાં અને સર્વપ્રકારે અત્યંત સુખી હતાં. તેમણે કોઈએ પૂછ્યું કે તમારી આ ખુશીનું રહસ્ય શું છે. ત્યારે તેઓએ જણાવ્યું કે મારા ઘરથી મારી પેઢીનું એકાદ કલાકનું અંતર છે તે સમયે આવતા-જતાં હું માત્ર પાર્શ્વનાથ પ્રભુના નામનો જાપ કરું છે જેનાથી મને અપાર […]

જેમના અધિષ્ઠાયકો આજે પણ જાગૃત, જગ જયવંત અને જીવંત છે

સમતાદાયક પાર્શ્વનાથ પ્રભુની સાધનાથી સમાધિ મૃત્યુ મળે છે પુરુષદાનીય, પ્રગટ પ્રભાવી, પાર્શ્વનાથ પ્રભુ માટે કહેવાય છે કે પ્રભુ તારા નામનો છે મોટો આધાર. નૂતન વર્ષમાં સંવત્સરી જેવું મહત્ત્વ ધરાવતાં જ્ઞાન પાંચમ અને કલ્યાણકોની પ્રધાનતા દર્શાવતું મૌન એકાદશી પર્વ હજુ તો પૂર્ણ થાય ત્યાં પોષ દશમી પર્વ આવીને વધામણાં કરે છે. તીર્થોમાં સામેથી જવું પડે, પર્વ […]

જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા ગીરગંગા પરિવાર દ્વારા આયોજિત જલકથામાં રક્તદાન કેમ્પ તથા ચક્ષુદાન – દેહદાન સંકલ્પ પત્રો ભરાવાશે

ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત રેસકોર્સ ખાતે તા. 15-16-17 ડિસેમ્બરના રોજ યોજાયેલ જલકથા માં જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે તા. 15-16-17 ડિસેમ્બર ના રોજ રક્તદાન કેમ્પ ઉપરાંત અંગદન- ચક્ષુદાન – સ્કીન ડોનેશન – દેહદાનના સંકલ્પ પત્રો સાંજના 06:00વાગ્યાથી રાત્રીના 12:00 કલાક સુધી ભરવામાં આવશે. તથા તે કાર્ડ ને તુરંત લેમિનેશન કરી આપવામાં આવશે. આ […]

જેના ઘેર તુલસીને ગાય તેને ઘેર વૈદ્ય ન જાય

કામધેનું એટલે ઈચ્છા પૂરી કરનારી ગાયમાતા. કામ એટલે ઈચ્છા અને ધેનુ એટલે ગાય. કામધેનુ એ સમુદ્રમંથન વખતે નીકળેલાં ચૌદ રત્નમાંનું એક રત્ન છે, જેનામાં કલ્પવૃક્ષની જેમ યાચકની સર્વ ઈચ્છા પૂરી કરવાની શક્તિ હતી. જેમ દેવોમાં વિષ્ણુ, નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે તેમ ગાયમાં કામધેનું શ્રેષ્ઠ છે. કામધેનું ગાયની પુત્રી નંદિની પણ તેની માફક વરદાયિની છે. પુરાણો […]

ગીરગંગાની મહા જલક્લશ યાત્રા બાદ સામૂહિક જલપૂજન સંપન્ન : આજથી જલકથા

બહુમાળી ભવન ચોકમાંથી નીકળી વિશાળ જલયાત્રા : ગાયત્રી પરિવારે રેસકોર્સમાં જળકલશ પૂજન કરાવ્યું વિશ્વવિખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવી ગીરગંગાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપશે : લોકડાયરામાં જાહેરાત ડો. કુમાર વિશ્વાસની બહુઅપેક્ષિત ‘જલકથા : અપને અપને શ્યામ કી’નો આજથી થશે પ્રારંભ ‘જળ એ જ જીવન છે’નાં સૂત્રને ચરિતાર્થ કરી જન ભાગીદારીથી જળસંચય પ્રવૃતિને ઘર ઘર સુધી પહોંચાડવા […]

જેમના અધિષ્ઠાયકો આજે પણ જાગૃત, જગ જયવંત અને જીવંત છે

સમતાદાયક પાર્શ્વનાથ પ્રભુની સાધનાથી સમાધિ મૃત્યુ મળે છે પુરુષદાનીય, પ્રગટ પ્રભાવી, પાર્શ્વનાથ પ્રભુ માટે કહેવાય છે કે પ્રભુ તારા નામનો છે મોટો આધાર. નૂતન વર્ષમાં સંવત્સરી જેવું મહત્ત્વ ધરાવતાં જ્ઞાન પાંચમ અને કલ્યાણકોની પ્રધાનતા દર્શાવતું મૌન એકાદશી પર્વ હજુ તો પૂર્ણ થાય ત્યાં પોષ દશમી પર્વ આવીને વધામણાં કરે છે. તીર્થોમાં સામેથી જવું પડે, પર્વ […]