શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા મકરસંક્રાંતિએ પતંગના દોરાથી ઘવાતાં પક્ષીઓની સારવાર માટે ‘પક્ષી બચાવો અભિયાન-2026′  અંતર્ગત મીટીંગનું આયોજન.

રસ ધરાવતાં સૌ જીવદયા પ્રેમીઓને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ મકરસંક્રાંતિએ પતંગના દોરાથી ઘવાતાં પક્ષીઓની સારવાર માટે ‘પક્ષી બચાવો અભિયાન-2026′  અંતર્ગતરાજય વ્યાપી અને ભારતનાં વિવિધ રાજયોમાં પણ પક્ષી સારવાર કંટ્રોલ રૂમ ની વ્યવસ્થા, વૈશ્વિક સ્તરે શાકાહાર પ્રચાર-પ્રસાર અભિયાન તેમજ ઉતરાયણ સંદર્ભે ડોનેશન કાઉન્ટરની વ્યવસ્થા માટે ખાસ મિટિંગનું આયોજન, નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા […]

21 ડીસેમ્બર “વિશ્વ ધ્યાન દિવસ”

માનવ જીવનમાં વધતા તણાવ, અશાંતિ અને અસંતુલન વચ્ચે આંતરિક શાંતિનો માર્ગ દર્શાવતો વિશ્વ ધ્યાન દિવસ સમાજ માટે એક મહત્વપૂર્ણ અવસર બની રહ્યો છે. દર વર્ષે ઉજવાતો આ દિવસ મનની સ્વચ્છતા, વિચારોની સ્થિરતા અને જીવનમાં સકારાત્મકતા લાવવાનો સંદેશ આપે છે. આજના સમયગાળામાં, જ્યાં માનસિક થાક, ચિંતા અને દોડધામ જીવનનો ભાગ બની ગઈ છે, ત્યાં ધ્યાન એવી […]

આચાર્ય લોકેશજી દ્વારા રામકથાનું આયોજન રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ પગલું – નિતિન ગડકરી

વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે મોરારી બાપુ ભારત મંડપમ ખાતે નવ દિવસ રામકથા કરશે – આચાર્ય લોકેશ અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ પૂજ્ય મોરારી બાપુ દ્વારા વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે આયોજિત થનારી રામકથાનું આમંત્રણ ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી માનનીય નિતિન ગડકરીને આપ્યું હતું. આ અવસરે આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે, […]

20 ડિસેમ્બર, “આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ”

હું માનવી માનવ થાવ તો ઘણું વિશ્વભરમાં દર વર્ષ તા.20મી ડિસેમ્બરે “આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ” ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિમાં તો “વસુદેવ કુટુમ્બકમ્” ની ભાવના પ્રાચીનકાળથી જ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વર્ષ-2005માં પ્રતિ વર્ષ “આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ” ઉજવવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. વિવિધતામાં એકતાના દર્શન, વિવિધ દેશો વચ્ચે થયેલી સમજૂતિઓ તથા સામૂહિક કરારોની સમીક્ષા, વિશ્વના દેશોમાં […]

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રોફેસર ડૉ. અનિલ અંબાસણાના ઓનલાઈન “‘તમે’ કેવી રીતે ‘તમે’ બન્યા?” વિષય પર ટ્રેનિંગ સેશનનું તા.20ડિસેમ્બર, શનિવારના રોજ સાંજે 04:00 વાગ્યેથી 05:30 કલાક સુધી નિઃશુલ્ક આયોજન

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રોફેસર ડૉ. અનિલ અંબાસણાના ઓનલાઈન “‘તમે’ કેવી રીતે ‘તમે’ બન્યા?” વિષય પર ટ્રેનિંગ સેશનનું તા. 20 ડિસેમ્બર, શનિવારના રોજ સાંજે 04:00 વાગ્યેથી 05:30 કલાક સુધી નિઃશુલ્ક આયોજન શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ ઓનલાઇન “‘તમે’ કેવી રીતે ‘તમે’ બન્યા?” ટ્રેનિંગ સેશન શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના દરેક […]

રાજકોટના મવડીમાં આવેલ રાજદિપ સોસાયટી દ્વારા રોજ બપોરે 03:30 કલાકેથીકિશાન ગૌશાળાના લાભાર્થે તા.22 ડીસેમ્બર થી તા.28 ડીસેમ્બર સુધી “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ”નું આયોજન

શ્રી સનાતન આશ્રમ, ખીરસરાના સંસ્થાપક શ્રી શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજીના શ્રીમુખે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આગવી શૈલીમાં રસપાન કરાવશે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણમાં દરરોજ ભક્તિભાવ ભર્યા પાવન મહોત્સવો ઉજવાશે કથા દરમ્યાન ભવ્ય લોકડાયરો તથા સંતવાણી કાર્યક્રમ પણ યોજાશે કથામાં દરરોજ રાત્રે ભક્તજનો રાસની રમઝટ બોલાવશે રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ માં 2300 ગૌમાતાની  નિઃસ્વાર્થ ભાવે […]

દુનિયાની સૌથી વધુ પૌષ્ટિક ફળોમાંની એક ખજૂર છે

માંસાહારી ઈંડાને બદલે પૌષ્ટિક ખજુર ખાવ ખજૂર પાક બનાવીને ખાઓ કે છૂટક પાંચ-દસ ખજૂરની પેસી ખાવ પણ ખજૂર દરરોજ ખાવ. દુનિયાની સૌથી વધુ પૌષ્ટિક ફળોમાંની એક ખજૂર છે. તેમાં પ્રોટીન સારા પ્રમાણમાં છે. ઉપરાંત વધુ ફાઇબર્સ હોવાથી કબજિયાત, હાઇકોલેસ્ટેરોલ માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન બી1’, ‘બી2’, ‘બી3’ અને ‘બીડ’ આવેલાં છે અને વિટામિન‘એત’અને ‘સી’ પણ […]

દ્વારિકાધીશ બનવા માટે રાધા અને બાંસુરી છોડવા પડે: ડૉ. કુમાર વિશ્વાસ

એક હજાર વર્ષની ગુલામીએ આપણી માનસિકતા બદલી ચેતનાને ગુલામ કરી નાંખી છે ‘ગીરગંગા’એ જળસંચય માટે વૈજ્ઞાનિક પધ્ધતિથી કરેલું આટલું વ્યાપક કાર્ય દેશભરમાં થયું નથી હજારો ભાવિકો અને જલપ્રેમીઓની ઉપસ્થિતિમાં દિવ્ય જલકથાનું સમાપન શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત વિશ્વની સૌથી પહેલી અને વિશ્વ વિક્રમી બની ચૂકેલી  ત્રિદિવસીય ‘જલકથા : અપને અપને શ્યામ કી’નું ભારે […]

ચેકડેમ નિર્માણ માટે રામાણી પરિવારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને જેસીબી કર્યું અર્પણ

જળસંચય માટેની ગીરગંગા પરિવાર ટ્રસ્ટની અથાગ જહેમતથી પ્રભાવિત થઈને મંગળવારે રાત્રે રેસકોર્સ સ્થિત જલકથા સ્થળે જ શ્રી ધીરુભાઈ રામાણી દ્વારા ગીરગંગાને એક નવું જેસીબી અર્પણ કરાયું હતું. નવા ચેકડેમ નિર્માણ અને હયાત ચેક ડેમ ઊંડા ઉતારવા, રીપેર કરવા વગેરે સહિત જળસંચય માટેના 1,11,111 જળ સ્ટ્રકચરો તૈયાર કરવાના સંકલ્પ સાથે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું ભગીરથ […]

રાજકોટના આંગણે રચાયો સુવર્ણ ઇતિહાસ

ગીરગંગા પરિવાર આયોજિત ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’માં સ્થાપિત થયો વર્લ્ડ રેકોર્ડ જળ સંરક્ષણ માટેના વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા તરીકે પાંચ વૈશ્વિક રેકોર્ડ એજન્સીઓએ એનાયત કર્યા પ્રમાણપત્રો કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં દિલીપભાઈ સખીયાએ સ્વીકાર્યા એવોર્ડ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગત રાત્રે અભૂતપૂર્વ અને ઐતિહાસિક ક્ષણો જોવા મળી હતી. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા […]