13 નવેમ્બર, “વિશ્વ દયા દિવસ”

દયા ધર્મ કા મૂલ હૈ, પાપ ભૂલ અભિમાન. તુલસીદાસ કહે, દયા નવ છોડીયે જબ તક હૈ ઘટ મેં પ્રાણ. વિશ્વભરમાં, 13 નવેમ્બરને “વિશ્વ દયા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ કોઈની પ્રત્યે દયા બતાવવા અને કોઈને તેમના કામથી ખુશ કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે, 20 વર્ષ પહેલાં, જાપાનીઝ ‘વર્લ્ડ મૂવમેન્ટ’ને સમર્પિત કોન્ફરન્સ […]

મુંબઈની વડી અદાલતમાં બે ટકા સેશના જજમેન્ટ અંગે ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર, ચર્ચગેટ ખાતે એસોશિએશન ફોર ઓલ ટ્રસ્ટની મીટિંગ યોજાઈ

સર્વ ધર્મના પ્રતિનિધિઓએ હાજર રહી માર્ગદર્શન આપ્યું. ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર ખાતે એસોશિએશન ફોર ઓલ ટ્રસ્ટની મીટિંગ આયોજિત થઈ હતી. જેમાં મુંબઈની વડી અદાલતમાં બે ટકા સેશના જજમેન્ટ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં અનેક ધર્મોના પ્રતિનિધિત્વો અને અનેક વિદ્વાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરેએ સભાને માર્ગદર્શન આપ્યું હતું. આ બાબતમાં મુખ્ય પ્રધાનને મળીને એક આવેદન પત્ર […]

12 નવેમ્બર, ‘બર્ડમેન ઓફ ઇન્ડિયા’ તરીકે જાણીતા સલીમ અલીનો જન્મદિવસ

સલીમ અલીએ પોતાનું લગભગ આખું જીવન પક્ષીઓની શોધ અને અભ્યાસ માટે સમર્પિત કર્યું. સલીમ અલી (12 નવેમ્બર 1896 – 20 જૂન 1987) એ ભારતીય પક્ષીવિદ અને પ્રકૃતિવિદ હતા. તેઓ ‘બર્ડમેન ઓફ ઇન્ડિયા’ તરીકે જાણીતા છે. તેમણે પક્ષીઓ વિષે સંખ્યાબંધ પુસ્તકો પણ લખ્યા છે. હાલ સાઇલેન્ટ વેલી નેશનલ પાર્ક તરીકે જાણીતા ઉદ્યાનનુ નિકંદન અટકાવવામાં સલીમ અલીનો […]

1 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”

ભણતર થકી જ શક્ય છે ગણતર, ઘડતર અને જીવનનું ચણતર ભારત દર વર્ષે 11 નવેમ્બરનાં રોજ “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”ની ઉજવણી ભારતનાં પ્રથમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિની ઉજવણી માટે કરે છે. મૌલાના આઝાદનો જન્મ 11 નવેમ્બર, 1888નાં રોજ થયો હતો. આઝાદી પછી 1952માં મૌલાના આઝાદ ઉત્તર પ્રદેશનાં રામપુર જિલ્લામાંથી સાંસદ તરીકે ચૂંટાયા […]

જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક

આજના યુગમાં ખેતી માટે જમીન હોવી જરૂરી નથી. વર્ટિકલ ફાર્મિંગની નવીન અને આધુનિક ખેતી પદ્ધતિના સહારે હવે તમે તમારા ઘરની દીવાલો પર જ ખેતી કરી શકો છો. ફળો અને શાકભાજી ઉગાડી શકાય તેવી આ પદ્ધતિ પર્યાવરણ માટે પણ લાભદાયક છે અને ઓછી કિંમતમાં વધુ નફો મેળવવાનો સારો વિકલ્પ છે. દેશભરમાં અનેક ખેડૂતો એવા છે, જેમને […]

રાજ્ય સરકારગુજરાતની તમામ પાંજરાપોળ ગૌશાળાને કમૌસમી વરસાદના કારણે થયેલ નુકશાનીમાં રાહત આપવા તાત્કાલિક રાહત પેકેજની જાહેરાત કરે.

રાજ્ય સરકારને રજૂઆત કરતા કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ હાલમાં ગુજરાતમાં કમૌસમી વરસાદના કારણે ધરતીપુત્રોના તૈયાર પાક પાણીમાં પલળી જવાને કારણે મસમોટી નુકશાન થવાના કારણે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને 10 હજાર કરોડના રાહત પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે તે બદલ ગુજરાત સરકાર અભિનંદનને પાત્ર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેમ ખેડૂતોને પોતાના ખેતરમાં તૈયાર પાક […]

જળસંચયના દિવ્ય કાર્યને વેગ આપવા રાજકોટમાં યોજાનાર ડો. કુમાર વિશ્વાસની જલકથાના મધ્યસ્થ કાર્યાલયનો ગરિમાપૂર્ણ પ્રારંભ

તત્વચિંતક ડો. કુમાર વિશ્વાસ જલકથા થકી જળ જાગૃતિનો સંદેશ ફેલાવશે સૌરાષ્ટ્ર અને ગુજરાતની પાણીની અછત નિવારવા અને સમગ્ર પ્રદેશને સમૃદ્ધ બનાવવા 1,11,111 જળ સ્ટ્રકચરો કાર્યાન્વિત કરવાના વિશાળ લક્ષ્ય સાથે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર તત્વચિંતક- કથાકાર ડો. કુમાર વિશ્વાસની જલકથાના મધ્યસ્થ કાર્યાલયનું આર્ષ વિદ્યામંદિરના સ્વામી શ્રી પરમાત્માનંદજીના હસ્તે દીપ પ્રાગટ્યથી […]

પેટા ઇન્ડિયા (PETA India) દ્વારા “પશુઓ સામેના થતા ગુનાઓ સામે કાનૂની લડત” વિષે રાષ્ટ્રીય સ્તરના વર્કશોપનું તા.09 નવેમ્બર, રવિવારના રોજ દિલ્હીમાં આયોજન

મીત અશરનો તા.08 નવેમ્બર, શનિવારના રોજ શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેનલમાં રાષ્ટ્રીય સ્તરના વર્કશોપ વિષે લાઇવ ઇન્ટરવ્યૂ પેટા ઇન્ડિયા (PETA India) દ્વારા “પશુઓ સામેના થતા ગુનાઓ સામે લડવા માટેના વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું છે.આ વર્કશોપ તા.09 નવેમ્બર , રવિવાર 2025ના રોજ સવારે 09:00 વાગ્યા થી સાંજે 05:00 વાગ્યા સુધી દિલ્હીમાં પાર્ક ઇન બાય રેડિસન, આઈ.પી. […]

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ માં 2300 ગૌમાતાની  નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા.

કિશાન ગૌશાળામાં આવેલ સત્સંગ હોલ કે આશરે 150 માણસોનો સમાવેશ થઈ શકે તેવો ધાર્મિક પ્રસંગમાં નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે. રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને […]

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે ‘એનિમલ  હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા પશુ-પક્ષી માટેનાદવાખાનામાં થતી નિ:શુલ્ક સારવાર.

અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 16394 થી વધારે પશુઓની સારવાર અને 479 મેજર ઓપરેશન કરાયા રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે […]