રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ ખાતે “આત્મનિર્ભર ભારત” અને “સ્વદેશી અપનાવો અભિયાન” અંતર્ગત “પ્રાકૃતિક કૃષિ શિબિર” નું આયોજન કરવામાં આવ્યું
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વસ્થ જીવન, ઝેરમુક્ત પાક અને સમૃદ્ધ ભવિષ્ય જીવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક વિગેરેનું લાઇવ ડેમોટ્રેશન કરવામાં આવ્યું રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે આવેલ ‘કિશાન ગૌશાળા’ ખાતે “આત્મનિર્ભર ભારત” અને “સ્વદેશી અપનાવો અભિયાન” અંતર્ગત “પ્રાકૃતિક કૃષિ શિબિર” નું તા.17 ડીસેમ્બર,2025, બુધવારના રોજ સાંજે […]


























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































