‘સાયલા મહાજન પાંજરાપોળ’ ની 2એકર જગ્યામાં સાડા સાત કરોડના માતબર ખર્ચે નિર્માણ પામી રહેલ ‘એનીમલ હોસ્પીટલ’ નું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.

‘એનીમલ હોસ્પીટલ’ બનવાથી હજ્જારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે. સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા ગામની આસપાસનાં લગભગ 100 કિ.મી. વિસ્તારમાં પશુ સારવાર માટેની સુવિધાવાળી એનીમલ હોસ્પિટલ ન હોવાના કારણે લાખો જીવો સારવારનાં અભાવે મૃત્યુ પામે છે. આથી સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા ઘાયલ / માંદા પશુઓને સમયસર અદ્યતન સારવાર આપવાના હેતુથી અંદાજિત 7.50 કરોડ રૂ. ના ખર્ચે […]

ગચ્છાધિપતિ યશોવર્મસૂરીજીના ‘ઋષભાયન’ના શુભારંભ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મંત્રી મંગલ પ્રભાત લોઢા, જૈન આચાર્ય લોકેશજી સહિત સર્વધર્મના સૈકડો સંતો ઉપસ્થિત રહ્યા

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જૈન આચાર્ય લોકેશજી દ્વારા આયોજિત રામકથામાં પણ ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રીએ આચાર્ય નયપદ્મસાગરજી સાથે મળીને ‘ઋષભાયન’ પ્રદર્શનનું અવલોકન કર્યું આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ‘ઋષભાયન’ ગ્રંથનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે, આ ગ્રંથ માત્ર ધાર્મિક દસ્તાવેજ નથી, પરંતુ આધુનિક સમાજ માટે પણ શાશ્વત જીવનમૂલ્યોનું માર્ગદર્શન આપે છે. તેમણે જૈન આચાર્ય લોકેશજી […]

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ ખાતે “આત્મનિર્ભર ભારત” અને “સ્વદેશી અપનાવો અભિયાન” અંતર્ગત “પ્રાકૃતિક કૃષિ શિબિર” નું આયોજન કરવામાં આવ્યું

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વસ્થ જીવન, ઝેરમુક્ત પાક અને સમૃદ્ધ ભવિષ્ય જીવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક વિગેરેનું લાઇવ ડેમોટ્રેશન કરવામાં આવ્યું રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે આવેલ ‘કિશાન ગૌશાળા’ ખાતે “આત્મનિર્ભર ભારત” અને “સ્વદેશી અપનાવો અભિયાન” અંતર્ગત “પ્રાકૃતિક કૃષિ શિબિર” નું તા.17 ડીસેમ્બર,2025, બુધવારના રોજ સાંજે […]

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વારા મકર સંક્રાતિ નિમીતે ચાઈનીઝ દોરા–ચાઈનીઝ તુકકલના વેંચાણ અને સંગ્રહ અને ઉડાડવા પર પ્રતિબંધ કરવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરાઈ.

એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની ગાઈડ લાઈન અને કેન્દ્રીય ગ્રીન ટ્રીબ્યુનલનાં નિર્દેશ અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્કાય લેન્ટર્ન ચાઈનીઝ તુકકલનાં વેચાણ, સંગ્રહ અને ઉડાવવા પર તાત્વકાલીક સમગ્ર ગુજરાતમાં પ્રતિબંધ મુકવા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન રાજકોટ દ્રારા મકર સંક્રાતિ નિમીતે ચાઈનીઝ દોરા—ચાઈનીઝ તુકકલના વેંચાણ અને સંગ્રહ અને ઉડાડવા પર પ્રતિબંધ કરવા મુખ્યમંત્રીશ્રી […]

વૃન્દાવન ધામ નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર ખાતે બે દિવસીય પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન

વૃન્દાવન ધામ નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર, નાનીનાગલપર, કચ્છ દ્વારા તા. 30 અને તા.31 ડિસેમ્બરના રોજ બે દિવસીય “પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ” નું આયોજન ભારતીય ગૌ પરંપરા અને પંચગવ્ય આધારિત સ્વાવલંબનના વિઝનને લઈને વૃન્દાવન ધામ નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તા.30 ડિસેમ્બર મંગળવાર સવારે 07:00 વાગ્યે અને તા.31 ડિસેમ્બર બુધવારના રોજ સાંજે 06:00 વાગ્યા સુધી આમ […]

ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થાના પ્રયાસથી રાજકોટમાં  121 મું અંગદાન કરવામાં આવ્યું

ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના ખેડૂત યુવાન જયેશભાઈ ગોંડલિયાનું અકસ્માત બાદ બ્રેઇન ડેડ તથા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી ગોંડલિયા પરિવારે અંગદાન કર્યું. દર્દીનાં ધબકતા હૃદયને અમદાવાદ મોકલવામાં આવ્યું છે, જ્યાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા અન્ય વ્યક્તિની જિંદગી ફરીથી ઘબકશે. રાજકોટ પંથકના એક યુવાન જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયાનું બ્રેઈન ડેડ થતાં તેના હૃદય સાથે બે કિડની, લીવર અને આંખ […]

દેશી કુળની ગાયનું દૂધ પીવાના ફાયદા

દેશી ગાયનું દૂધ, સર્વશ્રેષ્ઠ દૂધ પ્રાચીન કાળથી ગાયનો મહિમા અપરંપાર છે કહેવાતું હતું કે આપણા દેશમાં ગંગાઓ વહેતી હતી. ગાયનું દુધ અનમોલ તો હોય જ છે પણ તેમાં પણ ગીર ગાયનું દૂધ સર્વશ્રેષ્ઠ છે. પણ આધુનીકીકરણને કારણે સાત્વિકતા ઘટતી જાય છે ને ગાયોની ઉપેક્ષા વધતી જાય છે. વેદપુરાણોમાં ગાયને કામધેનું કહેવાય છે કેમ કે તે […]

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રોફેસર લલિતભાઈ ચંદેના ઓનલાઈન “અંગ્રેજી બોલો હોંશે હોંશે” વિષય પર ટ્રેનિંગ સેશનનું તા.23 ડિસેમ્બર, મંગળવારના રોજ બપોરે 04:00 વાગ્યેથી 05:00 કલાક સુધી નિઃશુલ્ક આયોજન

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પ્રોફેસર લલિતભાઈ ચંદેના ઓનલાઈન “અંગ્રેજી બોલો હોંશે હોંશે”  વિષય પર ટ્રેનિંગ સેશનનું તા. 23 ડિસેમ્બર, મંગળવારના રોજ બપોરે 04:00 વાગ્યેથી 05:00 કલાક સુધી દરેક ઓનલાઇન પ્લેટફોર્મ પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. પ્રોફેસર લલિતભાઈ ચંદે એક એવા પ્રતિભાશાળી શિક્ષક, ટ્રેનર, લેખક અને પ્રોફેશનલ લાઇફ કોચ છે, જેઓનું જીવનમંત્ર માનવજીવનને વધુ સુંદર, […]

કાલાવડના આણંદપર ગામે ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા ચેકડેમનું ખાતમુહૂર્ત

કાલાવડ તાલુકાના આણંદપર ગામે જળ સંરક્ષણ અને ખેતીના ઉત્કર્ષ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. નવનિર્મિત થનારા ચેકડેમનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, “પાણી એ આવનારી પેઢી […]

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા મકરસંક્રાંતિએ પતંગના દોરાથી ઘવાતાં પક્ષીઓની સારવાર માટે ‘પક્ષી બચાવો અભિયાન-2026′  અંતર્ગત મીટીંગનું આયોજન.

રસ ધરાવતાં સૌ જીવદયા પ્રેમીઓને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ મકરસંક્રાંતિએ પતંગના દોરાથી ઘવાતાં પક્ષીઓની સારવાર માટે ‘પક્ષી બચાવો અભિયાન-2026′  અંતર્ગતરાજય વ્યાપી અને ભારતનાં વિવિધ રાજયોમાં પણ પક્ષી સારવાર કંટ્રોલ રૂમ ની વ્યવસ્થા, વૈશ્વિક સ્તરે શાકાહાર પ્રચાર-પ્રસાર અભિયાન તેમજ ઉતરાયણ સંદર્ભે ડોનેશન કાઉન્ટરની વ્યવસ્થા માટે ખાસ મિટિંગનું આયોજન, નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા […]