21 માર્ચ, “વિશ્વ કવિતા દિવસ”નિમિત્તે
કવિ કે કવિતાનો ક્યાં કોઈ દિવસ હોય છે કવિ કે કવિતાનો ક્યાં કોઈ દિવસ હોય છે કવિ તો બસ ભાવનાઓને જ વશ હોય છે સંવેદના,વિરહની બીમારીથી પીડાય છે સતત પાણી હોય ગરમ તોય કવિને ખસ હોય છે દાદ, તાળી, લાઈક,ફોલો ને શેર નો છે ભૂખ્યો કાવ્ય સાંભળે એ ઇનામ કવિને બસ હોય છે સરસ્વતીનો છે […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































