ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળ સંચયના અભિયાનથી પ્રેરાઈ બાંભણીયા ગામમાં માતૃ તર્પણનો અભિગમ માતાની સ્મૃતિમાં ચેકડેમ બનાવી જળ-ઋણ અદા કરતા સરપંચશ્રી લાલજીભાઈ ભુવા
શાસ્ત્રોમાં પિતૃ તર્પણનું અનેરું મહત્વ છે, પરંતુ કુકાવાવ-વડિયા તાલુકાના બાંભણીયા ગામે સામાજિક જવાબદારી અને પ્રકૃતિ ઋણ અદા કરવાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સમગ્ર સમાજ માટે ઉદાહરણરૂપ બન્યો છે. બાંભણીયા ગામના સરપંચ શ્રી લાલજીભાઈ ભુવાએ તેમના માતૃશ્રીના અવસાન બાદ પરંપરાગત વિધિઓની સાથે પ્રકૃતિના સંરક્ષણ દ્વારા માતૃ તર્પણનો સંકલ્પ સિદ્ધ કર્યો છે. હિન્દુ ધર્મના […]




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































