કેશરીચંદ મહેતાનો અહિંસક દીપ બુઝાયો, કાયાનું કળશનું કીર્તિના કુંભમાં રુપાંતર
કેશરીચંદ મહેતાની પુણ્ય સ્મૃતિમાં માલેગાંવ ખાતે 9-11-2025, રવિવારના રોજ સવારે 9 થી 11 શ્રી વર્ધમાન પરિવારના સભ્યો દ્વારા સ્નાત્ર મહોત્સવ અને બપોરે શ્રી સંઘના નેજા હેઠળ તેઓની ગુણાનુવાદ સભા યોજવામાં આવી છે. પૂજ્યપાદ પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજા જેમનું નામ લઈને તેમની અદભુત પ્રશસ્તિ કરતાં હતા તેવા અહિંસાના મસિહા હૃદયસ્થ શ્રી કેશરીચંદ મહેતાની કાયાનો કળશ તા. 28-10-2025ના […]
 





































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































 
        
 
         
         
         
         
        