સરદાર પટેલના 151માં જન્મ જયંતી વર્ષમાં ગીરગંગા 151 તળાવો-ચેકડેમોનું નિર્માણ કરશે

સમાજ શ્રેષ્ઠિઓ અને દાતાઓના સહયોગથી પ્રોજેક્ટ પૂર્ણ કરાશે કંપનીઓને પણ આર્થિક હૂંફ માટે ગીરગંગાના પ્રમુખ દિલીપભાઈ સખીયાની અપીલ કુદરતે આપેલા સંસાધનોના અવિવેકપૂર્ણ ઉપયોગથી ધીમે ધીમે બધું ખતમ થતું જાય છે. સૃષ્ટિ સાથે માણસની ક્રૂરતાપૂર્ણ વર્તણૂકથી નવી નવી સમસ્યાઓ સર્જાય છે. પાણીનો પણ અવિવેકપૂર્ણ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે હવે જળસંચય અને જનજાગૃતિ અનિવાર્ય છે. પાણીના […]

અસ્મિતા ફાઉન્ડેશન તથા શ્રી રામભાઈ ઠાકર સ્મૃતિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સાહિત્યમયી સાંજ “શબ્દોમાં નિસ્બત જુદી છે” કાર્યક્રમ અંતર્ગત રાજકોટના કવિ શ્રી ભાર્ગવ ઠાકરના પ્રથમ ગઝલસંગ્રહ “માર હલેસાં” નું વિમોચન તથા ગુજરાતના સુખ્યાત ગઝલકારો સાથે ભવ્ય મુશાયરાનું આયોજન

તા.1 નવેમ્બેર, શનિવારના રોજ રાત્રે 09:00 કલાકે હેમુગઢવી હોલ ખાતે દિવ્ય, ભવ્ય, નવ્ય, આયોજન પ્રથમ વખત ભાર્ગવની ગઝલના શેર પર જાણીતા અભિનેતાઓ દ્વારા નાટ્યમાંચન રજૂ થશે સૌને પધારવા જાહેર આમંત્રણ અસ્મિતા ફાઉન્ડેશન તથા શ્રી રામભાઈ ઠાકર સ્મૃતિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે “શબ્દોમાં નિસ્બત જુદી છે” કાર્યક્રમ અંતર્ગત કવિ શ્રી ભાર્ગવ ઠાકરના પ્રથમ ગઝલસંગ્રહ “માર હલેસાં” નું […]

સરદાર તમે આવો ને

સરદાર તમે આવો ને.માતૃભાષા ને વિસરાવી અંગ્રેજીએ,મા ને ઘેરેલાં વિદેશીઓને ભગાવો ને.સરદાર તમે આવો ને. ધર્મ,જાતિ,રાજ્યમાં વહેંચાયેલાં ભારત ને,શિસ્ત,એકતા,મનોબળ નાં પાઠ ભણાવો ને.સરદાર તમે આવો ને. ‘યદા યદા હી ધર્મસ્ય’વચન ભુલ્યો કાન,લાખો દુર્યોધનો,શિખંડીઓ ને હરાવો ને.સરદાર તમે આવો ને. મા ભારતી હવે છે અલગ બેડી ઓ માં,રાજમાર્ગ આઝાદીનો ફંટાયો કેડીઓ માં,તમે હતાં ગૃહમંત્રી તો ગૃહશત્રુઓ […]

પાણી અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા મહિલા શ્રેષ્ઠી, સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી નુતનબેન દેસાઈનો 31 ઓક્ટોબરે જન્મદિવસ

પાણી અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા મહિલા શ્રેષ્ઠી, વૈશ્વિક સ્તરે જળ, જન, જંગલ, જમીન અને જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી નુતનબેન દેસાઈનો 31 ઓક્ટોબરે જન્મદિવસ છે.પાણી એ જીવનનો દોર છે વધતું જતું શહેરીકરણ અને પાણીની અછત માટેનું આયોજન હાલમાં વિશ્વભરમાં ચિંતાઓનું કારણ બની રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને દેશ અને રાજ્યમાં વિવિધ સ્તરે જળ […]

કોર્પોરેટ ટ્રેનર મનોજભાઈ કલ્યાણી દ્વારા ઓનલાઈન ટાઈમ મેનેજમેન્ટ અને ડિજિટલ વેલબીઇંગ સેશન ભાગ-2નું (નિ:શુલ્ક) આયોજન, કરુણા ફાઉન્ડેશનના ઓનલાઈન તમામ પ્લેટફોર્મ પર તા. 3 નવેમ્બેર, સોમવારના રોજ સાંજે 05:00 વાગ્યાથી વિશિષ્ટ સેમિનાર

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મનોજભાઇ કલ્યાણીના ઓનલાઇન ડેવલપમેન્ટ સેમિનાર ભાગ-2નું(નિ:શુલ્ક) આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર તા. 3 નવેમ્બેર સોમવાર 2025ના રોજ સાંજે 5:00 વાગ્યાથી 7:00 વાગ્યા સુધી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ઓનલાઇન પ્લેટફોર્મ પર યોજાશે, જેનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.મનોજભાઈ કલ્યાણી એક અનુભવી કોર્પોરેટ ટ્રેનર, એન્કર અને ઇન્ટરવ્યુઅર છે, જેમણે 33 વર્ષથી વધુનો વિવિધ […]

કારતક સુદ આઠમ એટલે કે ગોપાષ્ટમી.

ભગવાની કૃષ્ણની પ્રાણપ્યારી ગૌમાતાની સેવા–રક્ષાનો સંકલ્પ કરીએ ભગવાન કૃષ્ણની પ્રાણ પ્યારી ગોપાષ્ટમી છે આજના પવિત્ર દિવસે યશોદા માતાએં ભગવાન બાલકૃષ્ણને શૃંગાર કરી પ્રથમવાર ગૌમાતાને ચરાવવા માટે મોકલ્યા હતા. જે પરમાત્માની ચરણરજ માટે સૌ તરસે છે તે સ્વયં પોતે ગૌમાતાની સેવા માટે પથ્થરો અને વન–વગડામાં રખડયા હતા. ગૌમાતાની સીધી સેવા ભગવાન શ્રી કૃષ્ણ સુધી પહોંચે છે […]

જલારામ જયંતિ કવિતા

જલારામ જયંતિ ઇશ્વરે  પણ  જ્યાં  માંગવું પડે એ બાપા  જલારામ  છે ઇશ્વરે  પણ  જ્યાં  માંગવું પડે  એ બાપા જલારામ  છે પરીક્ષા  કરવામાં  ભાગવું  પડે  એ બાપા  જલારામ  છે રામ ભક્ત  જલારામનાં નામે  પણ પથરા હજુંય તરે છે પ્રભુને ય જેનું  પ્રણ રાખવું  પડે એ બાપા  જલારામ છે આજીવન કર્યું છે માત્ર ભજન,બીજાને ભોજન ને સેવા […]

અસ્મિતા ફાઉન્ડેશન તથા શ્રી રામભાઈ ઠાકર સ્મૃતિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સાહિત્યમયી સાંજ “શબ્દોમાં નિસ્બત જુદી છે” કાર્યક્રમ અંતર્ગત રાજકોટના કવિ શ્રી ભાર્ગવ ઠાકરના પ્રથમ ગઝલસંગ્રહ “માર હલેસાં” નું વિમોચન તથા ગુજરાતના સુખ્યાત ગઝલકારો સાથે ભવ્ય મુશાયરાનું આયોજન

અસ્મિતા ફાઉન્ડેશન તથા શ્રી રામભાઈ ઠાકર સ્મૃતિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સાહિત્યમયી સાંજ “શબ્દોમાં નિસ્બત જુદી છે” કાર્યક્રમ અંતર્ગત રાજકોટના કવિ શ્રી ભાર્ગવ ઠાકરના પ્રથમ ગઝલસંગ્રહ “માર હલેસાં” નું વિમોચન તથા ગુજરાતના સુખ્યાત ગઝલકારો સાથે ભવ્ય મુશાયરાનું આયોજન પ્રથમ વખત ભાર્ગવની ગઝલના શેર પર જાણીતા અભિનેતાઓ દ્વારા નાટ્યમાંચન રજૂ થશે અસ્મિતા ફાઉન્ડેશન તથા શ્રી રામભાઈ ઠાકર […]

આવી દિવાળી આવી દિવાળી

જે ના બોલે એને દયો બોલાવી રુએ  એને  દયો  તમે   હસાવી ગીત ગાઓ  સૌ  મંગળ  મંગળ આવી દિવાળી આવી  દિવાળી અંધારાને દયો  જોરથી  હટાવી આવી છે જોને રાત અજવાળી પ્રગટાવો સૌનાં હૈયે દીપ  પ્રેમનાં પ્રકાશની  સર્વત્ર   કરો   લ્હાણી ચારિત્ર્યવાન   બને  સૌ  ગૃહસ્થ સૌને ગમે માત્ર પોતાની ઘરવાળી ભૂલકાંની  નિર્દોષતા  પ્રગટે  બધે કપટની કરી  દયો  તમે […]

“પ્રયાગરાજમાં રાષ્ટ્રીય ગૌશાળા સ્વાવલંબન સંગોષ્ઠી: ગ્રામ્ય સ્વાવલંબન અને ગૌસેવા માટે મજબૂત પ્રયાસ”

“ગાય, ગામ અને આત્મનિર્ભર ભારત માટે રાષ્ટ્રીય ગૌશાળા સ્વાવલંબન સંગોષ્ઠીનું ઐતિહાસિક આયોજન તાજેતરમાં પ્રયાગરાજમાં યોજાયેલી “એક દિવસીય રાષ્ટ્રીય ગૌશાળા સ્વાવલંબન સંગોષ્ઠી” ગૌ સંરક્ષણ, ગ્રામ્ય સ્વાવલંબન અને આત્મનિર્ભર ભારતની દિશામાં ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ સાબિત થઈ. આ સંગોષ્ઠીમાં માનનીય ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ શ્રી શેખર યાદવ જી, ડૉ. વલ્લભભાઈ કથીરિયા, ડૉ. નિરંજન વર્મા જી, ડૉ. મદનસિંહ કુશવાહા જી, […]