અનંત અંબાણીના જન્મદિન નિમિતે સદભાવના વૃદ્ધાશ્રમને ₹51 લાખનું યોગદાન, અનંત સત્સંગ હોલનું નિર્માણ કરાશે
રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ માટે અનંત સેવા સમાજસેવા અને માનવતાના ક્ષેત્રમાં એક પ્રેરણાદાયક પહેલ રૂપે, 9 એપ્રિલ 2026ના રોજ શ્રી અનંતભાઈ અંબાણીના 31મા જન્મદિન નિમિત્તે સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ ખાતે “અનંત સેવા” તરીકે વિશેષ યોગદાન આપવામાં આવ્યું છે. આ અવસર પર રાજકોટના જામનગર રોડ ખાતે આવેલ વિશ્વના સૌથી મોટા “વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરિસર” સદભાવના વૃદ્ધાશ્રમમાં “અનંત સત્સંગ” […]





































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































