મહાવીર જયંતિ નિમિતે જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું જીવન ચાલો સરળ રીતે સમજીએ
ભગવાન મહાવીર જૈન ધર્મના 24મા તીર્થંકર હતા. તેમનો જન્મ ઈ.સ.પૂર્વે 599માં બિહારના વૈશાલી પાસે કુંડલપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. બાળપણમાં તેમનું નામ “વર્ધમાન” હતું, કારણ કે તેઓ ખૂબ જ બહાદુર અને ધીરજવાળા હતા. બાળપણથી જ તેઓ શાંત સ્વભાવના હતા. રાજવી પરિવારમાં જન્મ્યા હોવા છતાં, તેમને વૈભવમાં કોઈ […]














































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































