હિન્દુ/જૈન ધર્મના અતિ પવિત્ર તહેવારો નિમીતે સમગ્ર રાજ્યમાં કતલખાનાઓ બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગે મુખ્યમંત્રીશ્રીને મિતલ ખેતાણીની રજૂઆત
હિન્દુ/જૈન ધર્મના અતિ પવિત્ર તહેવારો આગામી 02, એપ્રિલ, ગુરુવારે હનુમાન જયંતી, તા.૦3, એપ્રિલ, શુક્રવારે ગુડ ફ્રાઈડે, તા.09, એપ્રિલ, ગુરુવારે નવકાર મંત્ર દિવસ, તા. 14, એપ્રિલ, મંગળવારે ડો. આંબેડકર જયંતી, તા. 19, એપ્રિલ, રવીવારે પરશુરામ જયંતી, તા. 19, એપ્રિલ, રવીવારે અખાત્રીજ ના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર […]











































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































