આચાર્ય લોકેશજીના જન્મોત્સવ નિમિત્તે વિશ્વ શાંતિ કેન્દ્રમાં આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજનઆચાર્ય લોકેશજીના જન્મોત્સવના અવસરે પંજાબ અને ઉત્તરાખંડના રાજ્યપાલો વિશ્વ શાંતિ અને સૌહાર્દ પરિષદનું ઉદ્ઘાટન કરશે
વિશ્વ શાંતિ કેન્દ્ર અને અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીના જન્મોત્સવ નિમિત્તે ગુરુગ્રામ સ્થિત વિશ્વ શાંતિ કેન્દ્રમાં ત્રિદિવસીય સમારોહનું આયોજન તા.17 એપ્રિલ, શુક્રવાર સાંજથી શરૂ થવાનું છે. આ અંતર્ગત ‘વિશ્વ શાંતિ અને સૌહાર્દ પરિષદ’નું આયોજન કરવામાં આવશે, જેમાં ઉત્તરાખંડના રાજ્યપાલ માનનીય લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહજી, પંજાબના રાજ્યપાલ માનનીય શ્રી ગુલાબ સિંહ કટારિયા, હરિયાણાના મંત્રી […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































