અસ્મિતા ફાઉન્ડેશન તથા શ્રી રામભાઈ ઠાકર સ્મૃતિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સાહિત્યમયી સાંજ “શબ્દોમાં નિસ્બત જુદી છે” કાર્યક્રમ અંતર્ગત રાજકોટના કવિ શ્રી ભાર્ગવ ઠાકરના પ્રથમ ગઝલસંગ્રહ “માર હલેસાં” નું વિમોચન તથા ગુજરાતના સુખ્યાત ગઝલકારો સાથે ભવ્ય મુશાયરાનું આયોજન
તા.1 નવેમ્બેર, શનિવારના રોજ રાત્રે 09:00 કલાકે હેમુગઢવી હોલ ખાતે દિવ્ય, ભવ્ય, નવ્ય, આયોજન પ્રથમ વખત ભાર્ગવની ગઝલના શેર પર જાણીતા અભિનેતાઓ દ્વારા નાટ્યમાંચન રજૂ થશે સૌને પધારવા જાહેર આમંત્રણ અસ્મિતા ફાઉન્ડેશન તથા શ્રી રામભાઈ ઠાકર સ્મૃતિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે “શબ્દોમાં નિસ્બત જુદી છે” કાર્યક્રમ અંતર્ગત કવિ શ્રી ભાર્ગવ ઠાકરના પ્રથમ ગઝલસંગ્રહ “માર હલેસાં” નું […]
 




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































 
         
         
         
         
         
        