મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીના 85 ગામોમાં ગુંજશે જળસંચયનો નાદ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભવ્ય એક એપ્રિલે વિશાળ જળ સંમેલનનું આયોજનઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયાના અવિરત પ્રયત્નોનું પરિણામઅમરેલી તાલુકાના સર્વાંગી વિકાસ અને પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક ઐતિહાસિક કદમ ઉઠાવવામાં આવ્યું છે. ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના અવિરત પ્રયત્નો, ગુજરાત સરકારના હકારાત્મક સહયોગ અને જેટકોના આર્થિક યોગદાનથી હવે અમરેલીના 85 ગામોમાં એકસાથે જળ […]

મહાવીર જયંતિ નિમિતે જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનું  જીવન ચાલો સરળ રીતે સમજીએ

ભગવાન મહાવીર જૈન ધર્મના 24મા તીર્થંકર હતા. તેમનો જન્મ ઈ.સ.પૂર્વે 599માં બિહારના વૈશાલી પાસે કુંડલપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. બાળપણમાં તેમનું નામ “વર્ધમાન” હતું, કારણ કે તેઓ ખૂબ જ બહાદુર અને ધીરજવાળા હતા. બાળપણથી જ તેઓ શાંત સ્વભાવના હતા. રાજવી પરિવારમાં જન્મ્યા હોવા છતાં, તેમને વૈભવમાં કોઈ […]

महावीर जयंती के अवसर पर जैन धर्म के 24वें तीर्थंकर भगवान महावीर स्वामी के जीवन को आइए सरल भाषा में समझें

भगवान महावीर जैन धर्म के 24वें तीर्थंकर थे। उनका जन्म ईसा पूर्व 599 में बिहार के वैशाली के पास कुंडलपुर में हुआ था। उनके पिता का नाम सिद्धार्थ राजा और माता का नाम त्रिशला देवी था। बचपन में उनका नाम “वर्धमान” था, क्योंकि वे बहुत ही साहसी और धैर्यवान थे। बचपन से ही उनका स्वभाव […]

GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “ગોમય થી વૈશ્વિક ઉકેલો: પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ” વિષય પર વિશેષ સંવાદ

તા. 28-03-2026, શનિવાર સાંજે 7:00 વાગ્યે ડૉ. સીતારામ ગુપ્તા સાથે સંવાદ. ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનઃ જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા ના માર્ગદર્શન હેઠળ […]

વિશ્વ શાંતિ માટે કાંદિવલી પૂર્વમાં શ્રી નમસ્કાર મહામંત્રના અખંડ જાપ

સમગ્ર વિશ્વમાં ઉદભવેલી પરિસ્થિતિથી ચિંતિત થઈને વિશ્વ યુદ્ધને રોકવા માટે જૈન સંઘના આચાર્ય ભગવંતો આદિ ચિંતિત હોય છે અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરતાં હોય છે તે અંતર્ગત કાંદિવલી પૂર્વમાં શ્રી શાંતીનાથ ઝાલાવાડ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, અશોક નગર, દામોદરવાડીની સામે, કાંદિવલી (પૂર્વ)માં નવ દિવસ માટે શ્રી નમસ્કાર મહામંત્રના અખંડ ભાષ્ય જાપની શરૂઆત થઈ છે.પ. […]

હિન્દુ/જૈન ધર્મના અતિ પવિત્ર તહેવારો નિમીતે સમગ્ર રાજ્યમાં કતલખાનાઓ બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગે મુખ્યમંત્રીશ્રીને મિતલ ખેતાણીની રજૂઆત

હિન્દુ/જૈન ધર્મના અતિ પવિત્ર તહેવારો આગામી 02, એપ્રિલ, ગુરુવારે હનુમાન જયંતી, તા.૦3, એપ્રિલ, શુક્રવારે ગુડ ફ્રાઈડે, તા.09, એપ્રિલ, ગુરુવારે નવકાર મંત્ર દિવસ, તા. 14, એપ્રિલ, મંગળવારે ડો. આંબેડકર જયંતી, તા. 19, એપ્રિલ, રવીવારે પરશુરામ જયંતી, તા. 19, એપ્રિલ, રવીવારે અખાત્રીજ ના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર […]

દિવ્યાંગો માટેની વિવિધ સરકારી યોજનાઓ અંગે ભાસ્કરભાઈ પારેખ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન

દિવ્યાંગો માટે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની એનકવિધ યોજનાઓ જેવી કે પેન્શન, બસ પાસ, રેલ્વે પાસ નિરામયા યોજના (વિમો), ગાર્ડીયનશીપ સર્ટીફીકેટ, સાધન સહાય યોજના તેમજ દિવ્યાંગોની લગતી સરકારી તમામ યોજનાઓ કાર્યરત હોય છે. અપુરતા જ્ઞાન, પ્રમાણમાં સીમીત શિક્ષણ કે નિરક્ષરતા, પેપર વર્ક અંગેની આળસ અને અણઆવડત, ઉદાસીનતા કે બિમારીને લઈને વ્યાપ્ત નિરાશા વિગેરે જેવા કારણોને […]

27 માર્ચ, “વિશ્વ રંગભૂમિ દિવસ”

સમગ્ર વિશ્વમાં 27 માર્ચનો દિવસ “વિશ્વ રંગભૂમિ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીનો પ્રારંભ વર્ષ 1961માં “આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન” દ્વારા કરવામાં આવ્યો હતો. રંગભૂમિનાં મૂળ વેદ-ઉપનિષદમાં જોવા મળે છે. જે સૃષ્ટિ ઈશ્વરે રચી છે અને એમાં માણસ, અન્ય જીવો અને પ્રકૃતિ શ્વસે છે એનો સર્જનહાર ઈશ્વર આ રંગભૂમિનો સૂત્રધાર છે.  આપણે બધા તો રંગમંચની કટપૂતળીઓ […]

आठवीं अजायबी: वनवासी राम — पर्यावरण के प्रथम ब्रांड एंबेसडर

श्रीराम का 14 वर्षों का वनवास केवल संघर्ष की कथा नहीं, बल्कि प्रकृति और संस्कृति के अद्भुत मिलन का एक प्रेरणादायक अध्याय था। आज के ग्लोबल वॉर्मिंग के युग में उन्हें विश्व के पहले “इको-वारियर” के रूप में भी देखा जा सकता है। वनवास के दौरान उन्होंने माता सीता और लक्ष्मण को प्रकृति, वनस्पतियों और […]

राजकोट जिले के चांदली गांव में गिरगंगा परिवार ट्रस्ट द्वारा जल संरक्षण के लिए ग्राम सभा का आयोजन किया गया।

राजकोट जिले के लोधिका तालुका के चांदली गांव में गिरगंगा परिवार ट्रस्ट द्वारा वर्षा जल के उचित संरक्षण हेतु ग्राम सभा का आयोजन किया गया।गिरगंगा परिवार ट्रस्ट के अध्यक्ष श्री दिलीपभाई सखिया ने बताया कि गांव के लोगों को चेकडैम के माध्यम से वर्षा जल को कैसे बचाया जाए, इसकी जानकारी दी गई। उन्होंने वर्षा […]