1 मार्च, “शून्य भेदभाव दिवस”

समानता ही महानता है शून्य भेदभाव दिवस संयुक्त राष्ट्र एड्स कार्यक्रम (यूएनएड्स) द्वारा मनाया जाता है। यह दिवस हर वर्ष 1 मार्च को मनाया जाता है। पहली बार यह दिन वर्ष 2014 में मनाया गया था। समाज में आय, लिंग, आयु, स्वास्थ्य स्थिति, व्यवसाय, दिव्यांगता, यौन उत्पीड़न, नशे का उपयोग, लैंगिक पहचान, वर्ग, जाति और […]

1 માર્ચ, “શૂન્ય ભેદભાવ દિવસ”

સમાનતા એ જ મહાનતા શૂન્ય ભેદભાવ દિવસ યુનાઈટેડ નેશન્સ એઇડ્સ પ્રોગ્રામ (યુ એન એઇડ્સ) દ્વારા મનાવવામાં આવે છે. આ દિવસ દર વર્ષે 1 માર્ચે ઉજવવામાં આવે છે. પહેલી વખત આ દિવસ 2014માં ઉજવવામાં આવ્યો હતો. સમાજમાં આવક, લિંગ, વય, આરોગ્યની સ્થિતિ, વ્યવસાય, અપંગતા, જાતીય સતામણી, ડ્રગનો ઉપયોગ, જાતિની ઓળખ, વર્ગ, જાતિ અને ધર્મનાં આધારે થતી […]

“ગૌ જ્ઞાન – વિજ્ઞાનથી ગ્લોબલ બિઝનેસ સુધી” : પુનામાં “ગૌ ટેક 2026” દ્વારા આત્મનિર્ભર ભારતને નવી દિશા• ગૌ આધારિત “બ્રાઉન રિવોલ્યુશન”નો વૈશ્વિક શંખનાદ 20 થી 23 માર્ચ 2026 પુના ખાતે “ગૌ ટેક 2026”• માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત”, “મેક ઇન ઇન્ડિયા”, “સ્ટાર્ટ-અપ ઇન્ડિયા” અને “વોકલ ફોર લોકલ”ના વિઝનને સાકાર કરવા પુના ખાતે “ગૌ ટેક 2026”નું ભવ્ય આયોજન• “ગૌ ટેક 2026” •યુનાઇટેડ નેશન્સ ના 17 સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકોને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે• 5 લાખથી વધુ મુલાકાતીઓ, 300થી વધુ સ્ટોલ અને વિદેશી રોકાણ સંવાદ “ગૌ ટેક 2026”થી ગૌ ઉદ્યોગના ભવિષ્યમાં પરિવર્તન• કામધેનુ ચેર, મહિલા,સંત સંમેલન અને લાઇવ દેશી ગૌવંશ પ્રદર્શન “ગૌ ટેક 2026” એક સર્વાંગી રાષ્ટ્રનિર્માણ અભિયાન

ગૌ આધારિત ઉદ્યોગો, વિજ્ઞાન, ટેક્નોલોજી, સંશોધન, નવીનતા અને ઉદ્યમિતાને વૈશ્વિક મંચ પૂરો પાડવાના હેતુથી ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ” GCCI દ્વારા મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગ અને આર.આર.કેબલના સહયોગ થી આયોજિત “ગૌ ટેક 2026” નામનું આંતરરાષ્ટ્રીય શિખર સંમેલન અને પ્રદર્શની તા. 20 થી 23 માર્ચ 2026 દરમિયાન એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ, પુના (મહારાષ્ટ્ર) ખાતે આયોજન કરવામાં આવી […]

27 ફેબ્રુઆરી, “વિશ્વ એન.જી.ઓ દિવસ”

દાન એ સર્વોચ્ચ ગુણ છે અને તે મહાન માધ્યમ છે જેના દ્વારા માનવજાત પર ભગવાનની દયા થાય છે – કોનરેડ હિલટન દર વર્ષે 27મી ફ્રેબ્રુઆરીએ “વિશ્વ એન.જી.ઓ દિવસ” ઉજવાવામાં આવે છે. આ દિવસ મુખ્યત્વે તમામ બિન-સરકારી અને બિનનફાકારક સંસ્થાઓ અને તેમની પાછળનાં લોકો કે જેઓ આખું વર્ષ સમાજમાં યોગદાન આપે છે તેમને ઓળખવા અને સન્માન […]

27 फ़रवरी, “विश्व एन.जी.ओ. दिवस”

दान सर्वोच्च गुण है और यह वह महान माध्यम है जिसके द्वारा मानवजाति पर भगवान की कृपा होती है। — कॉनराड हिल्टन हर वर्ष 27 फ़रवरी को “विश्व एन.जी.ओ. दिवस” मनाया जाता है। यह दिवस मुख्य रूप से सभी गैर-सरकारी और गैर-लाभकारी संस्थाओं तथा उनके पीछे कार्यरत उन लोगों को पहचानने और सम्मान देने के […]

Directional deliberation on “Cow-Based Brown Revolution: A Path to Nation Building”

Key Address by Dr. Vallabhbhai Kathiria at TOI National CSR Summit 2026 With the objective of actively linking Corporate Social Responsibility (CSR) with nation building, the Times Foundation of the Times of India Group recently organized the TOI National CSR Summit 2026 in New Delhi. At this prestigious national summit, Dr. Vallabhbhai Kathiria, Founder of […]

TOI National CSR Summit 2026 में डॉ. वल्लभभाई काथीरिया का मुख्य संबोधन

“गौ आधारित ब्राउन रेवोल्यूशन : राष्ट्र निर्माण का मार्ग” पर दिशासूचक विचार-विमर्श देश में कॉर्पोरेट सामाजिक जिम्मेदारी (CSR) को राष्ट्र निर्माण के साथ अधिक सक्रिय रूप से जोड़ने के उद्देश्य से टाइम्स ऑफ इंडिया ग्रुप के टाइम्स फाउंडेशन द्वारा हाल ही में दिल्ली में TOI National CSR Summit 2026 का आयोजन किया गया। इस प्रतिष्ठित […]

21 ફેબ્રુઆરી, “વિશ્વ માતૃભાષા દિવસ”

મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે – નર્મદ ભાષાનું જ્ઞાન, જ્ઞાનનું દ્વાર છે દર વર્ષે 21 ફેબ્રુઆરીએ “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ” ઉજવવામાં આવે છે. વિશ્વમાં ભાષા, સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષિતાને પ્રોત્સાહન આપવા તેમજ લોકોને પોતાની માતૃભાષા પ્રત્યે જાગૃત કરવાના હેતુથી 21 ફેબ્રુઆરી, 1999નાં દિવસને યુનેસ્કોએ “વિશ્વ માતૃભાષા” દિવસ […]

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે ‘એનિમલ  હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા પશુ-પક્ષી માટેનાદવાખાનામાં થતી નિ:શુલ્ક સારવાર.

અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 19000 થી વધારે પશુઓની સારવાર અને 564 મેજર ઓપરેશન કરાયા. રાજકોટમાં છેલ્લા 22 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 22 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે […]

જળસંચય એ જ જનસેવા : જળસંચયના શંખનાદ સાથે ગીરગંગા પરિવાર બગસરાના ગામોમાં મોટા માંડવડા અને ચારણ પીપળી ગામનો જળસંચયના ભગીરથ કાર્યમાં જોડાવા મક્કમ નિર્ધાર

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા માંડવડા અને ચારણ પીપળી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અંગે ગ્રામજનો અને આગેવાનો સાથે મહત્વની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકોમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ ઉપસ્થિત રહી જળસંચયની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મોટા માંડવડા અને ચારણ પીપળી ગામે અલગ અલગ બેઠકને સંબોધતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના […]