हिंदू धर्म में अक्षय तृतीया का बहुत महत्व है।

हिंदू धर्म में अक्षय तृतीया का बहुत महत्व है। इस दिन भगवान विष्णु और देवी लक्ष्मी की पूजा करना और सोना खरीदना शुभ माना जाता है। आइए जानते हैं सोने की पूजा और खरीदारी के लिए शुभ समय। हिंदू धर्म में, अखातीज, जिसे अक्षय तृतीया के नाम से भी जाना जाता है, वैशाख महीने के […]

GCCI द्वारा आयोजित “गौकुलम” विशेष संवाद श्रृंखला में “गौ आधारित अर्थव्यवस्था: परंपरा से प्रगति तक” विषय पर विशेष संवाद।दिनांक 18-04-2026, शनिवार को शाम 07:00 बजे गौ आधारित अर्थव्यवस्था, पशुपालन प्रबंधन, बायोगैस और कृषि से जुड़े डॉ. महेंद्र कुमार गर्ग के साथ संवाद आयोजित किया जाएगा।

गौकुलम विशेष संवाद श्रृंखला गौ सेवा, गौ आधारित अर्थव्यवस्था और भारतीय मूल्यों के पुनर्जागरण की दिशा में एक महत्वपूर्ण पहल है, जो समाज में सकारात्मक परिवर्तन और आत्मनिर्भर भारत के निर्माण को गति प्रदान करेगी। राष्ट्रीय कामधेनु आयोग के पूर्व अध्यक्ष और GCCI के फाउंडर चेयरमैन डॉ. वल्लभभाई कथीरिया के मार्गदर्शन में GCCI द्वारा गौ […]

GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “ગૌ આધારિત અર્થવ્યવસ્થા: પરંપરા થી પ્રગતિ સુધી” વિષય પર વિશેષ સંવાદતા. 18-04-2026, શનિવાર સાંજે 07:00 વાગ્યે ગૌ આધારિત અર્થવ્યવસ્થા, પશુપાલન વ્યવસ્થાપન, બાયોગેસ અને કૃષિ સાથે સંકળાયેલા ડૉ. મહેન્દ્ર કુમાર ગર્ગ સાથે સંવાદ

ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા ને વેગ આપવા ગૌ આધારિત અર્થવ્યવસ્થા, પશુપાલન […]

જળસંચય એ જ જનસેવા : જળસંચયના શંખનાદ સાથે ગીરગંગા પરિવાર કુકાવાવના ગામોમાંલુણીધાર અને ઇશ્વરિયા ગામનો જળસંચયના ભગીરથ કાર્યમાં જોડાવા મક્કમ નિર્ધાર

અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના લુણીધાર અને ઇશ્વરિયા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અંગે ગ્રામજનો અને આગેવાનો સાથે મહત્વની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકોમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ ઉપસ્થિત રહી જળસંચયની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.લુણીધાર અને ઈશ્વરીયા ગામે અલગ અલગ બેઠકને સંબોધતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જણાવ્યું […]

18 अप्रैल, “विश्व धरोहर दिवस”

हर वर्ष 18 अप्रैल को UNESCO द्वारा “विश्व धरोहर दिवस” के रूप में मनाया जाता है। पूरे विश्व में अत्यंत सुंदर, प्राचीन और ऐतिहासिक महत्व रखने वाली इमारतों के संरक्षण तथा लोगों में इसके प्रति जागरूकता लाने के उद्देश्य से इस दिन का आयोजन किया जाता है।कुल 167 देशों में यह धरोहर फैली हुई है। […]

રાજકોટમાં તા. 17 એપ્રિલના રોજ “હિંસા મુક્ત વિશ્વ” અને “શાસન ટેક સંગમ”નું ભવ્ય આયોજન થયું

Jain Vision 2047 તરફ મોટું પગલું સાબિત થયું જેમાં 5 AI આધારિત ડિજિટલ પ્લેટફોર્મ્સ લોન્ચ કર્યા રાજકોટ શહેરમાં તા. 17 એપ્રિલ, શુક્રવાર 2026 “હિંસા મુક્ત વિશ્વ” (Violence Free World – VFW) અને “શાસન ટેક સંગમ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં આધ્યાત્મિકતા, અહિંસા, જૈન તત્વજ્ઞાન અને આધુનિક ટેક્નોલોજીનો એક અનોખો અને પ્રેરણાદાયક સંગમ જોવા મળ્યો. […]

શ્રી વી.જે. મોદી સ્કૂલ રાજકોટ દ્વારા “શિક્ષા સે સંસ્કાર: હિંસામુક્ત અને કરુણામય વિશ્વ તરફ એક ડગલું” કાર્યક્રમનું વિશેષ આયોજન

શ્રી વી.જે. મોદી સ્કૂલ દ્વારા રાજકોટની દરેક જીવદય પ્રેમી જનતાને એક વિશેષ આમંત્રણ “શિક્ષા સે સંસ્કાર: હિંસામુક્ત અને કરુણામય વિશ્વ તરફ એક ડગલું” કાર્યક્રમ અંતર્ગત એક અનોખું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આજના સમયમાં દરેક જીવ પ્રત્યે દયા અને કરુણા રાખવી માત્ર એક મૂલ્ય નથી, પરંતુ એક જરૂરીયાત બની ગઈ છે. આ પ્રદર્શન દ્વારા સમાજને […]

“પૌત્રીના જન્મદિને ‘વામીકા વન’: પર્યાવરણ માટે પ્રેરણાદાયી પહેલ”

પોતાના ઘરમાં આવતા તમામ પ્રસંગોમાં સમાજને અને પર્યાવરણને ઉપયોગી થવાનો એક નવો જ રાહ ચીંધતા શિક્ષક અને સમાજસેવી પરસોતમભાઈ વેકરીયાખેડૂત પરીવારમાં ઉછરેલા, શિક્ષક પરસોતમભાઈ વેકરીયા તથા તેમના ધર્મપત્ની ભારતીબેન વેકરીયા, તેમના મોટા પુત્ર ડો. હાર્દિક વેકરીયા તથા ડો. નિધીબેન વેકરીયા તેમજ તેમના નાના પુત્ર નિર્મલ વેકરીયા (એન્જીનીયર) તથા એકતાબેન વેકરીયા (એન્જીનીયર) પર્યાવરણ પ્રેમી છે, ઘણા […]

18 એપ્રિલ, “વિશ્વ ધરોહર” દિવસ

દર વર્ષે 18 એપ્રિલનાં દિવસને યુનેસ્કો દ્વારા “વિશ્વ ધરોહર” દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ખુબ જ સુંદર, પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવતી ઇમારતોનું રક્ષણ કરવા તેમજ લોકોમાં તેના પ્રતિ જાગૃતિ લાવવાનાં હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કુલ 167 દેશોમાં આ ધરોહર ફેલાયેલ છે. વિશ્વમાં 5 દેશો એવા છે કે જ્યાં ઐતિહાસિક […]

આચાર્ય લોકેશજીના જન્મોત્સવ નિમિત્તે વિશ્વ શાંતિ કેન્દ્રમાં આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજનઆચાર્ય લોકેશજીના જન્મોત્સવના અવસરે પંજાબ અને ઉત્તરાખંડના રાજ્યપાલો વિશ્વ શાંતિ અને સૌહાર્દ પરિષદનું ઉદ્ઘાટન કરશે

વિશ્વ શાંતિ કેન્દ્ર અને અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીના જન્મોત્સવ નિમિત્તે ગુરુગ્રામ સ્થિત વિશ્વ શાંતિ કેન્દ્રમાં ત્રિદિવસીય સમારોહનું આયોજન તા.17 એપ્રિલ, શુક્રવાર સાંજથી શરૂ થવાનું છે. આ અંતર્ગત ‘વિશ્વ શાંતિ અને સૌહાર્દ પરિષદ’નું આયોજન કરવામાં આવશે, જેમાં ઉત્તરાખંડના રાજ્યપાલ માનનીય લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહજી, પંજાબના રાજ્યપાલ માનનીય શ્રી ગુલાબ સિંહ કટારિયા, હરિયાણાના મંત્રી […]