ચક્ષુદાન મહાદાન

ચક્ષુદાન કરાવો, બે અંધ વ્યકિતને દેખતા કરો. આંખમાં કીકીમાં એસિડ, આલ્કલી જેવા દ્રાવણની અસરથી, કાંકરી કે ધાતુની કરચ પડવાથી પૌષ્ટિક ખોરાકનાં અભાવથી, વાગવાથી વગેરે કારણોસર આંખની કીકીમાં આવેલ પારદર્શક કોર્નિયા અપારદર્શક બને છે યાને ફૂલુ પડે છે. તેથી આવી વ્યકિત જોવા અસમર્થ બનતા અંધ થાય છે. આમ અપારદર્શક થયેલ કોર્નિયાની જગ્યાએ મૃતકની કાર્યક્ષમ કોર્નિયા બેસાડવાથી […]

રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’નાં સથવારે ‘એનિમલ  હેલ્પલાઈન, રાજકોટ’ દ્વારા પશુ-પક્ષી માટેનાદવાખાનામાં થતી નિ:શુલ્ક સારવાર.

અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 15780 થી વધારે પશુઓની સારવાર અને 465 મેજર ઓપરેશન કરાયા. રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે […]

ઈંડા વિષેની આ નકકર હકીકતો

ઈંડા શક્તિ આપે છે એ માન્યતા ભૂલ ભરેલી છે ઈંડા ખાવાથી નસો કમજોર થઈ જાય છે. ઈંડું પોષણનાં નામે મીડું ઈંડું નોનવેજ જ છે. ૧. ઈંડામાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધુ હોય છે. ખાસ કરીને ઈંડાના પિળા જર્દામાં અધિકતમ માત્રામાં કોલેસ્ટરોલ રહેલુ છે. કોલેસ્ટોરોલ ધમનીઓને સાંકડી બનાવી લકવો કે હૃદય રોગ જેવી બીમારીઓને નોંતરે છે. ૨. વધારાનું […]

10 ઓક્ટોબર, “વિશ્વ માનસિક આરોગ્ય દિવસ”

પહેલું સુખ તે જાતે નર્યા યોગ ભગાડે રોગ તંદુરસ્ત રહો, સલામત રહો. “વિશ્વ આરોગ્ય સંસ્થા” તેમજ “વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સંઘ”નાં સંયુક્ત ઉપક્રમે 1992 થી દર વર્ષે 10-ઓક્ટોબરનાં દિવસને “વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ જનજાગૃતીનાં કાર્યક્રમો દ્વારા મગજ અને માનસિક રોગોને લગતી બાબતો અંગેનાં કાર્યક્રમો યોજવામાં આવે છે. આજે જયારે […]

રાષ્ટ્રીય ટ્રેનર ભરતભાઈ દુદકિયા દ્વારા ઓનલાઈન “વર્ક-લાઇફ બેલેન્સ અને મોટિવેશન” ટ્રેનિંગ સેશનનું આયોજન, કરુણા ફાઉન્ડેશનના ઓનલાઈન તમામ પ્લેટફોર્મ પર તા.11 ઓકટોબર, શનીવારના રોજ બપોરે 03:00 વાગ્યેથી 07:30 ચાર કલાક સુધીનું વિશિષ્ટ માર્ગદર્શન

કરુણા ફાઉન્ડેશન દ્વારા ભરતભાઈ દુદકિયાના વર્ક-લાઇફ બેલેન્સ અને મોટિવેશન ટ્રેનિંગ વિષય પર ઓનલાઇન મોટિવેશનલ સેમિનારનું આયોજન શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ભરતભાઈ દુદકિયાના ઓનલાઇન વર્ક-લાઇફ બેલેન્સ અને મોટિવેશન ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર તા. 11 ઓક્ટોબર શનિવાર 2025ના રોજ બપોરે 03:00 વાગ્યાથી 07:30 કલાક સુધી ચાર કલાકની કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ઓનલાઇન પ્લેટફોર્મ […]

રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ પૂર્વે દેશની પવિત્ર 111 નદીઓના જલનું થશે શાસ્ત્રોક્ત પૂજન

કથા પ્રારંભે દેશની નદીઓના જલકુંભોને સામૈયા સ્વરૂપે કથા સ્થળે લવાશે જલકથાને સફળ બનાવવા માટે મહિલાઓ સહિત સર્વસમાજના આગેવાનોનો પરિશ્રમ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર ડો. કુમાર વિશ્વાસની ત્રણ દિવસીય ‘જલકથા : અપને અપને શ્યામ કી’ પૂર્વે દેશની પવિત્ર નદીઓના જલકુંભોને રાજકોટ લાવીને તેમનું શાસ્ત્રોત અને વિધિવત પૂજન કરવામાં આવનાર છે.       જળ […]

“ગૌશાળા સ્વાવલંબન સેમિનાર – 2025”નું ભવ્ય આયોજન 15 ઓક્ટોબરે, પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ) ખાતે ડૉ. વલ્લભભાઈ કથીરિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

ગૌ સંરક્ષણ અને સંવર્ધનના ક્ષેત્રમાં ઐતિહાસિક પહેલરૂપે વિશ્વ હિંદુ મહાસંઘ, ઉત્તર પ્રદેશના ગૌરક્ષા પ્રકોષ્ટના તત્વાવધાન હેઠળ “ઉત્તર પ્રદેશ ગૌશાળા સ્વાવલંબન સેમિનાર – 2025”નું આયોજન આગામી 15 ઓક્ટોબર 2025ના રોજ હિન્દી સાહિત્ય સંમેલન, રાજર્ષિ ટંડન ભવન, 12 સાઉથ મલાકા રોડ, પ્રયાગરાજ ખાતે કરવામાં આવી રહ્યું છે.આ સેમિનારનો મુખ્ય હેતુ ઉત્તર પ્રદેશ તથા દેશભરની ગૌશાળાઓને આર્થિક રીતે […]

ભારત સરકાર ના પૂર્વમંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાને બ્રહ્માકુમારી સંસ્થાની તરફથી ‘માનવતા રક્ષક પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવશે

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરિય વિશ્વ વિદ્યાલય, માઉન્ટ આબુ (રાજસ્થાન) દ્વારા આવનારા વૈશ્વિક પરિષદ ૨૦૨૫માં “એકતા અને વિશ્વાસ – સ્થાયી ભવિષ્ય માટે પ્રેરણા” વિષય પર ૧૦ થી ૧૨ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન ભવ્ય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાને “માનવતા રક્ષક પુરસ્કાર”થી સન્માનિત […]

“સ્વાનંદ ગૌવિજ્ઞાન કેન્દ્ર”દ્વારા 8 દિવસીય નિ:શુલ્ક ગૌઉત્પાદન પ્રશિક્ષણ શિબિરનું મધ્યપ્રદેશના, છિંદવાડા ખાતે આયોજન

ગોપાષ્ટમીના પાવન મહોત્સવ નિમિતે તા. 26 ઓક્ટોબર (રવીવાર)થી 2 નવેમ્બર (રવીવાર) 2025 સુધી નિઃશુલ્ક ગૌઉત્પાદન પ્રશિક્ષણ શિબિરનું આયોજન ગોપાષ્ટમીના પાવન મહોત્સવ નિમિતે તા. 26 ઓક્ટોબર (રવીવાર)થી 2 નવેમ્બર (રવીવાર) 2025 સુધી “સ્વાનંદ ગૌવિજ્ઞાન કેન્દ્ર” દ્વારા 8 દિવસીય નિઃશુલ્ક ગૌઉત્પાદન પ્રશિક્ષણ શિબિરનું સ્થળ સ્વાનંદ ગો-સાયન્સ રિસર્ચ સેન્ટર, મોહગાંવ નાકા, પેટ્રોલ પંપની પાછળ, જામ રોડ, સૌંસર, છિંદવાડા […]

નેસ્કો ગ્રાઉન્ડ ખાતે તા. 15, ઓક્ટોબર, બુધવાર ના રોજ 209 ભદ્રતપના તપસ્વીઓનો ઐતિહાસિક પારણોત્સવ યોજાશે.

209 તપસ્વીઓની ગોરેગામના રાજમાર્ગ ઉપર ઐતિહાસિક શોભાયાત્રા નીકળશે. તા. 12, ઓક્ટોબર, રવિવારના રોજ 209 તપસ્વીઓની ગોરેગામના રાજમાર્ગ ઉપર ઐતિહાસિક શોભાયાત્રા નીકળશે તેમજ નેસ્કો ગ્રાઉન્ડ ખાતે તા. 15, ઓક્ટોબર, બુધવાર ના રોજ 209 ભદ્રતપના તપસ્વીઓનો ઐતિહાસિક પારણોત્સવ યોજાશે. ગૌરેગામ (વેસ્ટ)ની ધન્યધરા પર શ્રીનગર જૈન સંઘના આંગણે સુવર્ણ જયંતિ વર્ષે શ્રી પ્રેમ ભુવનભાનુસૂરિ સમુદાયના સુવિશાલ ગચ્છાધિપતિ પ. […]