શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા આયોજિત, શ્રીમતી લીનાબેન શૈલેશભાઈ શાહ અને ક્રેસ્ટાર ક્રિયેટીવીટી સેન્ટર, મુંબઈ નાં સહયોગથી 26 મી નિ:શુલ્ક ‘પશુ ચિકિત્સા સર્જરી તથા રસીકરણ શિબિર’ યોજાયી

કેમ્પમાં પશુ સર્જરી વિભાગ જ્યાં શિંગડાનું કેન્સર, હર્નીયા, આંખનું કેન્સર, પૂંછડીનું કેન્સર, પેટનું ટક, રીંગ ઓપરેશન, કૂતરા અને બિલાડી, બકરી, ઘેટાંના તમામ પ્રકારના ઓપરેશન અને ઘોડાના પેટના ઓપરેશન કરવામાં આવ્યા હતા. પ્રાણી સંવર્ધન વિભાગમાં ગાય, ભેંસની સગર્ભાવસ્થા તપાસ, વંધ્યત્વ તપાસ, વારંવાર રીકમ્બન્સી ગાયની તપાસ વગેરે, દવા વિભાગ જેમાં પ્રાણીઓનાં કૃમિનાશક, જંતુનાશક દવાઓનું વિતરણ, રોગનું નિદાન અને તમામ પ્રકારની દવાઓથી સારવાર, રસીકરણ વિભાગ જેમાં મોં મટીલેશન (ગાય અને ભેંસ), પીપીઆર […]

ડૉ. ગિરીશ શાહે માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીને જાહેર પરિવહન પર પ્રાણી કલ્યાણના સૂત્રો દર્શાવવાની પહેલ શરુ કરવા માટે અભિનંદન પાઠવ્યા.

ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ દ્વારા માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીને જાહેર પરિવહન પર પ્રાણી કલ્યાણના સૂત્રો દર્શાવવાની પહેલ અંગે અભિનંદન પાઠવ્યા હતા. આ ઐતિહાસિક પગલું ભારત દેશની કરુણા અને સર્વ જીવમાત્ર પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતિક છે. ઇતિહાસ સાક્ષી છે કે લગભગ 2000 વર્ષ પહેલા સમ્રાટ અશોકે […]

27 ફેબ્રુઆરી, “વિશ્વ એન.જી.ઓ દિવસ”

દર વર્ષે 27મી ફ્રેબ્રુઆરીએ “વિશ્વ એન.જી.ઓ દિવસ” ઉજવવામાં આવે છે. આ દિવસ મુખ્યત્વે તમામ બિન-સરકારી અને બિનનફાકારક સંસ્થાઓ અને તેમની પાછળનાં લોકો કે જેઓ આખું વર્ષ સમાજમાં યોગદાન આપે છે તેમને ઓળખવા અને સન્માન આપવા માટે સમર્પિત છે. પ્રથમ “વિશ્વ એન.જી.ઓ  દિવસ” 2014માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મનાવવામાં આવ્યો હતો, જો કે પછીથી તેને સત્તાવાર રીતે […]

जैन संगठनों, हिंदू संगठनों, संतों सहित शाकाहारी और संस्कृति प्रेमी जनता के विरोध के बावजूद सरकार का फैसला: पूरे देश में जीवदया प्रेमियों का भारी विरोधजैन संगठनों, हिंदू संगठनों, संतों सहित शाकाहारी और संस्कृति प्रेमी जनता के विरोध के बावजूद सरकार का फैसला: पूरे देश में जीवदया प्रेमियों का भारी विरोध

महाराष्ट्र सरकार ने एक बार फिर मिड-डे मील में अंडे शामिल करने का निर्णय लिया है। पहले, जैन संगठनों और शाकाहारियों के कड़े विरोध के चलते सरकार ने स्कूल के भोजन में अंडे देने के फैसले को वापस ले लिया था। लेकिन अब, आगामी शैक्षणिक वर्ष से, सरकार ने सप्ताह में एक दिन अंडे प्रदान […]

જૈનો સંગઠનો, હિંદુ સંગઠનો, સંતો સહીત શાકાહારી અને સંસ્કૃતિ પ્રેમી પ્રજાનાં વિરોધ છતાં સરકારનો નિર્ણય : સમગ્ર દેશના જીવદયા પ્રેમીઓ તરફથી ભયંકર વિરોધના ભણકારા

મહારાષ્ટ્ર સરકારે મીડ-ડે મીલમાં ફરી ઈંડા અપાવવાનો નિર્ણય લીધો છે. અગાઉ જૈન સંગઠનો સહિત શાકાહારીઓ દ્વારા ભારે વિરોધને પગલે મહારાષ્ટ્ર સરકારે મીડ-ડે મીલમાં ફરી ઈંડા અપાવવાનો નિર્ણય નિર્ણય પાછો ખેંચાયો હતો, પરંતુ આગામી શૈક્ષણિક વર્ષથી સ્કૂલોમાં અઠવાડિયામાં એક દિવસ ઈંડા, કેલ્શિયમ આપવાની જાહેરાત કરવામાં આવી છે. દેખીતી રીતે જ ઈંડા તરફી લોબીનાં દબાણ સામે સરકાર […]

ગોમાતા પોષણ યોજના દ્વારા ગૌશાળા, પાંજરાપોળોને પશુદીઠ, દૈનિક કાયમી મળતી સબસીડીની રકમ રૂ. 30 થી વધારીને 100 કરવા તેમજ બજેટમાં પણ તેનો સમાવેશ કરવા ડૉ. ગિરીશ શાહની માંગ

ગોમાતા પોષણ યોજના દ્વારા  ગૌશાળા, પાંજરાપોળોને પશુદીઠ, દૈનિક કાયમી મળતી સબસીડીની રકમ રૂ. 30 થી વધારીને 100 કરવા તેમજ ગૌશાળા, પાંજરાપોળોને મળતી માળખાગત સુવિધાઓમાં વધારો કરવા ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ દ્વારા માંગ કરવામાં આવી છે. ગુજરાતમાં ગોમાતા અને રખડતા પશુઓ માટે જે સેવા પાંજરાપોળ અને […]

શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા ગૌશાળાઓ તથા પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા માટે તથા રાષ્ટ્ર રક્ષા સે ધર્મરક્ષા ઉદેશયથી પાંજરાપોળ,ગૌશાળાઓ, પદાધીકારીઓ, જીવદયા કાર્યકરો માટે તા. 25 ફેબ્રુઆરી મંગળવારના રોજ, સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ ખાતે સંમેલન યોજાશે. જયેશભાઈ જરીવાલા માર્ગદર્શન આપશે.

જીવદયા શ્રેષ્ઠીઓ જીવદયાના મુદ્દાઓ અંગે વિચાર વિમર્શ કરશે. રસ ધરાવતાઓને સૌને જોડાવવા જાહેર આમંત્રણ જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે ભારતમાં લાખો અબોલ જીવોનું જીવનપર્યત જતન થાય છે. આર્થિક વ્યવસ્થાઓ, ઘાસ–ચારાની ઉપલબ્ધતા, જમીન અંગેના કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે. આ પ્રશ્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક […]

આર્ષ વિદ્યા મંદિર, આનંદ નિકેતન ટ્રસ્ટ(મુંજકા) દ્વારા મહાશિવરાત્રી મહોત્સવ

આર્ષ વિદ્યા મંદિર, આનંદ નિકેતન ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વના પાવન અવસરને અનુલક્ષીને વિશેષ ધર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 25 અને 26 ફેબ્રુઆરી, બુધવાર અને ગુરુવારના દિવસે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરમાં આ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે, જેમાં અનેક ભક્તજનોના ઉપસ્થિત રહેશે. આ અવસરે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ શ્રી સોમેશ્વર મહાદેવનું ષોડષોપચાર પૂજન […]

જન્મ લેનાર દરેક બાળકનાં નામનું રોપાશે એક વૃક્ષ

રાજકોટ મનપા દર વર્ષે 30 હજારથી વધુ વૃક્ષો વાવશે અને જાળવણી પણ કરશે, ત્રણ મહિને વાલીને મોકલાશે પ્રોગ્રેસ રિપોર્ટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વર્ષ 2025-26નું રૂ. 3118 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. જેમાં ભાજપનાં શાસકો દ્વારા રૂ. 150 કરોડનો વધારાનો કરબોજ હટાવી લેવામાં આવ્યો છે. આ સાથે જ કેટલાક મહત્ત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા છે. […]

સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ‘અર્હમ અનુકંપા’ પ્રોજેક્ટ હેઠળ2 સુપર સ્પેશીયાલીટી એનીમલ એમ્બ્યુલન્સ દિલ્લી ખાતે શરુ.

સુપર સ્પેશીયાલીટી એનીમલ એમ્બ્યુલન્સ દેશની રાજધાની દિલ્લીમાં મહાશિવરાત્રિનાં પવિત્ર દિવસથી શરુ કરવામાં આવશે. વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક […]