10 ફેબ્રુઆરી, “વિશ્વ કઠોળ દિવસ”

સોયાબીનમાં નોનવેજ કરતા પણ વધારે પ્રોટીન હોય છે. સંપૂર્ણ આહાર – શાકાહાર વિશ્વ કઠોળ દિવસ શરૂ કરવા પાછળનો હેતુ સંયુક્ત રાષ્ટ્રનાં ‘ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન’નાં નેતૃત્વ હેઠળ કઠોળનાં પોષણ અને પર્યાવરણીય ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો હતો. પ્રથમ વખત આ દિવસ 2016 માં ઉજવવામાં આવ્યો હતો ત્યારબાદ વર્ષ 2019 માં 10 ફેબ્રુઆરીને ‘આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ’ તરીકે […]

સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ વિદેશી વૃક્ષોની પ્રજાતિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા તથા દેશી વૃક્ષોનાં વનીકરણ માટે  ડૉ. ગિરીશ શાહની પર્યાવરણ મંત્રી ભુપેન્દ્રભાઈ યાદવને રજૂઆત

પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય વિભાગના મંત્રી ભૂપેન્દ્ર યાદવને ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ દ્વારા વિદેશી વૃક્ષોની પ્રજાતિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા તથા ભારતીય મૂળનાં વૃક્ષોનાં વાવેતર અંગે વિવિધ રજૂઆતો કરવામાં આવી છે. તાજેતરમાં ભારતના સુપ્રીમ કોર્ટે જારી કરેલા નિર્દેશોના અનુસંધાનમાં રાજ્ય અને કેન્દ્ર સરકારોને […]

PGVCL દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને હિટાચી મશીનની ભેટ નું લોકાર્પણ ગુજરાત BJP ઉપાદય્ક્ષ શ્રી ભરતભાઈ બોધરા અને PGVCL અધિકારી શ્રી કે.બી.શાહ સાહેબ અને GETCO અધિકારી શ્રી એસ.જી.કાંજીયા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું.

દેશના પ્રધાનમંત્રી શ્રી દ્વારા “જલ હી જીવન” નું સૂત્ર સાર્થક કરવા જલમંત્રી સી.આર.પાટીલ સાહેબના પ્રયાસોને જલ શક્તિ મંત્રાલય દ્વારા પુરા ભારતમાં વરસાદી પાણીનું યોગ્ય જતન થાઈ તેવા પ્રયાસ થઈ રહયા છે,તેવા સમયે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અલગ અલગ જીલ્લાઓ અને તાલુકામાં જઈ ઇન્ડસ્ટ્રીઝ અને ગામડાના ખેડૂતોને મીટીંગો કરીને અગાસીના વરસાદી શુધ્ધ  પાણી માટે ટાંકા અને તેના […]

GCCI Appeals to Celebrate February 14 as “Cow Hug Day” to Express Love and Compassion Towards Cows and Promote Awareness on Cow Protection

The Global Confederation of Cow-Centric Institutions (GCCI) has urged Indian cow shelters (Gaushalas), cow devotees, and spiritual organizations to celebrate February 14, 2025, as “Cow Hug Day.” This initiative aims to express love and compassion towards cows, strengthen cow protection efforts, and promote a cow-based economy. It will also highlight the role of cows in […]

गौ के प्रति प्रेम,करुणा का भाव प्रगट करने एवं गौ संरक्षण को बढ़ावा देने हेतु GCCI की और से सभी देश की सभी गौ शालाओ को 14 फरवरी के दिन “काऊ हग डे” को मनाने की अपील

ग्लोबल कन्फेडरेशन ऑफ काउ-सेंट्रिक इंस्टीट्यूशंस (GCCI) ने समस्त भारतीय नस्ल रखने वाली देश की सभी गौशालाओं, गौ भक्तों एवं आध्यात्मिक संस्थानों से अपील की है कि वे 14 फरवरी 2025 को “काऊ हग डे” को हर्षोल्लास के साथ मनाएं। यह पहल गौ माता के प्रति प्रेम, करुणा का भाव प्रगट करने, गौ संरक्षण की भावना […]

ગૌ પ્રત્યે પ્રેમ અને કરુણા ભાવ વ્યક્ત કરવા તેમજ ગૌરક્ષા પ્રત્યે જાગૃતતા ફેલાવવા 14મી ફેબ્રુઆરી “કાઉ હગ ડે” તરીકે ઉજવવા GCCI ની અપીલ

ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ-સેન્ટ્રિક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI) દ્વારા ભારતીય ગૌવંશ ધરાવતી ગૌશાળાઓ, ગૌ ભક્તો અને આધ્યાત્મિક સંસ્થાઓને આહ્વાન કરવામાં આવે છે કે તેઓ 14 ફેબ્રુઆરી 2025 ને “કાઉ હગ ડે” તરીકે ઊજવીએ. આ પહેલ ગૌમાતા પ્રત્યે પ્રેમ અને કરુણાનું ભાવ વ્યક્ત કરવા, ગૌરક્ષણને મજબૂત કરવા અને ગૌઆધારિત અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે છે. આ સાથે ભારતીય સંસ્કૃતિ, […]

લોકસાહિત્યના જાજરમાન જીવ એવા સ્વ. જીતુદાન ગઢવીની તૃતીય વાર્ષિક પુણ્યતિથી નિમીતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું

અક્ષર આરાધકને શબ્દની સ્મરણાંજલિ અપાઈ સૌને આભાર વ્યક્ત કરતા -જયદાન જીતુદાન ગઢવી મેરાણ ગઢવી, અનુભા (બાવળી), પિયુદાન ગઢવી, નિકુલદાન ગઢવી, વિજયાબેન વાઘેલા સહિતના દેશવિદેશમાં લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય ખ્યાતનામ ધુરંધરો ડાયરામાં જમાવટ કરી લોકસાહિત્યના જાજરમાન જીવ એવા સ્વ. જીતુદાન ગઢવીની તૃતીય વાર્ષિક પુણ્યતિથી નિમીતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામાં મેરાણ ગઢવી, અનુભા (બાવળી), […]

ભારતીય ગાયોનું પુનર્જીવન અભિયાન – દેશી ગાયનું મહત્વ અને ભવિષ્ય માટે જરૂરી પગલાં લેવા જરૂરી – ડૉ. ગિરીશ શાહ

બ્રાઝિલમાં ભારતીય ગાયની ઊંચી કિંમત અને તેની મહત્વતા અંગે ચર્ચા થઈ રહી છે. વિશ્વભરમાં ભારતીય દેશી ગાયની ગુણવત્તા અને વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા આરોગ્યલક્ષી ફાયદાઓ ઓળખાઈ રહ્યા છે. છતાં, આપણે આપણા વારસાને બચાવવા માટે કેટલાંક મહત્વના પ્રશ્નો ઉઠાવવાના છે – વિદેશી ગાયોનો પ્રવેશ શા માટે થયો? 1960-70 ના દાયકાની કૃષિ અને પશુપાલન નીતિઓ હેઠળ ‘ઊંચી […]

સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશીર્વાદથી 2 માર્ચે અમદાવાદમાં યોજાશે “જીવન યાપન પ્રોજેક્ટ” અંતર્ગત મહાસંમેલન

જરૂરીયાતમંદોને 101 રિક્ષા અને 11 અર્ટિગા કાર અર્પણ કરવાનો પ્રોજેક્ટ સમસ્ત મહાજન દ્વારા દુનિયામાં જીવતા અનેક નિ:સહાય જીવોને મુસીબતમાં નિહાળી તેમના ચહેરા પર સ્મિત લાવનાર, અનેકોના આંસુને આનંદમાં પરિવર્તિત કરવાનો સફળ પુરુષાર્થ કરનાર માનવતાના મસીહા, રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી સમગ્ર સમાજને સશક્ત અને આત્મનિર્ભર સમાજની દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું, ‘જીવન યાપન […]

મેરવદર ગામમા ચેકડેમો માટે  ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મિટિંગ.

ઉપલેટા તાલુકાનું મેરવદર ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે સરસ મજાની એક મિટીનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ અગ્રણી બિલ્ડર્સ જમનભાઈ ડેકોરા દ્વારા વરસાદી શુદ્ધ પાણી બચાવવા માટે ઓફિસ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને કાર્ય માટે અર્પણ કરેલ છે, અને પોતાના વતનમાં મેરવદરમાં વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તેના માટે મિટિંગનું […]