પૂ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સાંદીપની આશ્રમનાં શ્રી હરિ મંદિરનો 29 મો પાટોત્સવ ઉત્સવ યોજાયો

બ્રહ્મર્ષિ, દેવર્ષિ અને રાજર્ષિ એવોર્ડ દ્વારા મહાનુભાવોનું થયું ભાવપૂજન : પ. પૂ. ડૉ. પરમાત્માનંદ સરસ્વતીજી દેવર્ષિ એવોર્ડથી સન્માનિત પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં વસંતપંચમીનાં પાવન દિવસે પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં શ્રીહરિ મંદિરમાં નૂતન ધ્વજારોહણ, સરસ્વતીમાતાનું પૂજન-અર્ચન, ગોવર્ધનપૂજન એવં ગોપૂજન સાથે 29મા પાટોત્સવનો દિવ્ય પ્રારંભ થયો હતો. શ્રીહરિ મંદિરના 29મા પાટોત્સવના પહેલા દિવસે અપરાહ્ન સત્રમાં પૂજ્ય ભાઈશ્રી […]

અમદાવાદમાં ઘર દીઠ બે કાપડનીથેલી આપવા ૧૧ કરોડ ખર્ચ કરાશે.

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા અમદાવાદ,સોમવાર રૂપિયા ૧૧.૮૧ કરોડના ખર્ચથી ખરીદીને આપવા મટીરીયલ મેનેજમેન્ટ કમિટીમાં અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા ઘર દીઠ બે કાપડની થેલી દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.કોટન અને પોલીએસ્ટરની પ્રતિ થેલી રૂપિયા ૩૫થી ૩૭ની રકમથી ખરીદવામાં આવશે. કોટન-પોલીએસ્ટરની પ્રતિ થેલી રૂપિયા ૩૫થી ૩૭ ચૂકવી ખરીદી કરાશે કેન્દ્ર સરકાર દ્વારા ૩૧ ડિસેમ્બર- | આવતા […]

Shoot At Sight Order: ‘गौ तस्करों को देखते ही गोली मारने का आदेश दूंगा’, जानें किस मंत्री ने कर दिया ऐलान

Shoot At Sight Order: मनकल एस. वैद्य ने कहा, ‘‘गाय चोरी की घटनाएं कई वर्षों से हो रही हैं. मैंने एसपी (पुलिस अधीक्षक) से कहा है कि यह रुकना चाहिए और किसी भी कीमत पर ऐसा नहीं होना चाहिए. Karnataka Cow Smuggling: उत्तर कन्नड़ जिले में गाय चोरी की घटनाओं के बीच जिले के प्रभारी […]

તોરી ગામમા ચેકડેમો માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મિટિંગ.

અમરેલી જીલ્લાનું કુકાવા તાલુકાનું તોરી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે સરસ મજાની એક મીટીગનું આયોજન કરવામાં આવેલ છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે, ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું મહત્વ, તેનો સંગ્રહ અને જમીન સ્તરને ઊંચું […]

4 ફેબ્રુઆરી, “વિશ્વ કેન્સર દિવસ”

‘કેન્સર’ એટલે ‘કેન્સલ’ નહીં.  શાકાહાર, સ્વસ્થ જીવનનો આધાર વિશ્વભરમાં “વિશ્વ કેન્સર દિવસ” (World Cancer Day) દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. કેન્સરને અટકાવવા અને તેના વિશે જાગૃતિ લાવવાનાં ઉદ્દેશ્યથી વર્ષ 1933માં “વિશ્વ કેન્સર દિવસ”ની ઉજવણી શરૂ થઈ હતી. સૌપ્રથમ “વિશ્વ કેન્સર દિવસ” વર્ષ 1933માં યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (યુઆઈસીસી) દ્વારા સ્વિટ્ઝર્લેન્ડનાં જિનીવા ખાતે […]

P. P. Didi Sadhvi Ritambhara Ji met former UnionMinister Dr. Vallabhbhai Kathiria for a courtesy visit.

Discussion on cow service and the promotion of Sanatan culture. With the aim of promoting cow protection and cow-based industries, the President of the Global Confederation of Cow-Centric Institutions (GCCI) and former Union Minister, Dr. Vallabhbhai Kathiria, paid a courtesy visit to Param Pujya Didi Sadhvi Ritambhara Ji, the founder of the women’s wing of […]

પ.પૂ.દીદી સાધ્વી ઋતંભરા જી સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા ની શુભેચ્છા મુલાકાત.

ગૌસેવા અને સનાતન સંસ્કૃતિના સંવર્ધન પર ચર્ચા ગૌરક્ષા અને ગૌઆધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે કાર્યરત ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ- સેન્ટ્રિક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI) ના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા એ વિશ્વ હિન્દુ પરિષદની મહિલા શાખા ‘દુર્ગા વાહિની’ ના સ્થાપક, પરમ પૂજ્ય દીદી સાધ્વી ઋતંભરા જી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ શુભ […]

प.पू.दीदी साध्वी ऋतम्भरा जी पूर्व केंद्रीय मंत्री डॉ.वल्लभभाई कथीरिया ने शिष्टाचार भेंट की ।

गौ सेवा और सनातन संस्कृति के संरक्षण पर विस्तृत चर्चा। गौ संरक्षण एवं गौ आधारित उद्योगों के प्रचार-प्रसार के लिए समर्पित ग्लोबल कंफेडरेशन ऑफ काउ-सेंट्रिक इंस्टीट्यूशंस (GCCI) के अध्यक्ष एवं पूर्व केंद्रीय मंत्री डॉ. वल्लभभाई कथीरिया ने प्रसिद्ध संत एवं दुर्गा वाहिनी की संस्थापक प.पू. दीदी साध्वी ऋतम्भरा जी से भेंट की । इस महत्वपूर्ण […]

ચક્ષુદાન કરાવો, બે અંધ વ્યકિતને દેખતા કરો.

આંખમાં કીકીમાં એસિડ, આલ્કલી જેવા દ્રાવણની અસરથી, કાંકરી કે ધાતુની કરચ પડવાથી પૌષ્ટિક ખોરાકનાં અભાવથી, વાગવાથી વગેરે કારણોસર આંખની કીકીમાં આવેલ પારદર્શક કોર્નિયા અપારદર્શક બને છે યાને ફૂલુ પડે છે. તેથી આવી વ્યકિત જોવા અસમર્થ બનતા અંધ થાય છે. આમ અપારદર્શક થયેલ કોર્નિયાની જગ્યાએ મૃતકની કાર્યક્ષમ કોર્નિયા બેસાડવાથી દૃષ્ટિ મળે છે. ૨૫% અંધત્વ કીકીના રોગને […]

લોકસાહિત્યના શ્રદ્ધાંજલિ સમારંભે ભવ્ય લોકડાયરો: સ્વ. જીતુદાન ગઢવીની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે વિશિષ્ટ વક્તાઓની હાજરી

લોકસાહિત્યના જાજરમાન જીવ એવા સ્વ. જીતુદાન ગઢવીની તૃતીય વાર્ષિક પુણ્યતિથી નિમીતે તા. 05, ફેબ્રુઆરી,બુધવારના રોજ, રાત્રે ૮-૦૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટરીયમ હોલ, આલાપ ગ્રીનસીટીની સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયરામાં મેરાણ ગઢવી, અનુભા (બાવળી), જીતુ કવિ દાદ, પિયુદાન ગઢવી, નિકુલદાન ગઢવી, વિજયાબેન વાઘેલા સહિતના દેશવિદેશમાં લોક્સાહિત્ય અને ચારણી સાહિત્ય […]