પૂ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સાંદીપની આશ્રમનાં શ્રી હરિ મંદિરનો 29 મો પાટોત્સવ ઉત્સવ યોજાયો
બ્રહ્મર્ષિ, દેવર્ષિ અને રાજર્ષિ એવોર્ડ દ્વારા મહાનુભાવોનું થયું ભાવપૂજન : પ. પૂ. ડૉ. પરમાત્માનંદ સરસ્વતીજી દેવર્ષિ એવોર્ડથી સન્માનિત પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં વસંતપંચમીનાં પાવન દિવસે પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં શ્રીહરિ મંદિરમાં નૂતન ધ્વજારોહણ, સરસ્વતીમાતાનું પૂજન-અર્ચન, ગોવર્ધનપૂજન એવં ગોપૂજન સાથે 29મા પાટોત્સવનો દિવ્ય પ્રારંભ થયો હતો. શ્રીહરિ મંદિરના 29મા પાટોત્સવના પહેલા દિવસે અપરાહ્ન સત્રમાં પૂજ્ય ભાઈશ્રી […]