Om Only News: In a hectic lifestyle, just 10 minutes of mini yoga can give you new energy. You can do it even while continuing with your daily tasks. These yoga poses are simple and can be easily done by anyone at any age. Yoga creates rhythm in our body and mind. It balances your […]
भागदौड़ भरी ज़िंदगी में सिर्फ़ 10 मिनट का मिनी योग आपको नई ऊर्जा दे सकता है। आप इसे अपने रोज़मर्रा के कामों के बीच भी आसानी से कर सकते हैं। ये योगासन बेहद सरल हैं, जिन्हें कोई भी व्यक्ति, किसी भी उम्र में सरलता से कर सकता है। योग हमारे शरीर और मन में एक […]
ભાગદોળવાળા જીવનમાં માત્ર 10 મિનિટના મિની યોગ તમને નવી ઊર્જા આપી શકે છે. તમે પોતાના બધા જ કામ કરતા રહીને પણ તેને કરી શકો છો. આ યોગાસન સરળ છે, જેને કોઈપણ વ્યક્તિ, કોઈપણ ઉંમરે સરળતાથી કરી શકે છે. યોગ આપણા શરીર અને મનમાં એક લય પેદા કરે છે. યોગ તમારા હ્રદયના ધબકારા અને બ્લડ પ્રેશરને […]
ગો સેવા ગતિવિધિ- પૂર્વ કચ્છ જિલ્લા અને રાયમલધામ આશ્રમ- અંજાર દ્વારા અષાઢી બીજ (કચ્છી નવું વર્ષ) નિમિતે ગોબર સ્નાન કાર્યક્રમનું તા. ૨૭-૦૬-૨૦૨૫, શુક્રવારે, સવારે ૬-૩૦ કલાકે થી (માત્ર ભાઈઓ માટે) રાયમલ ધામ આશ્રમ, અંજાર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાયમલ ધામ આશ્રમ, અંજાર ખાતે પહોંચવા માટે https://maps.app.goo.gl/uhKrGBzfJPcfiM5EA લિંક પર ક્લિક કરવાથી લોકેશન પર પહોંચી શકાશે. […]
સમયસર સારવારના અભાવે, પક્ષીઓના રહેઠાણના અભાવે રાજયભરમાં દર વર્ષે લાખો અબોલ જીવો અકાળે મૃત્યુ પામે છે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન દ્વારા જીવદયા -ગૌસેવાના ક્ષેત્રમાં અન્ય સંસ્થાઓને જોડાવા અપીલ કરવામાં આવી છે. ગુજરાતમાં અન્ય સ્થળોએ વધુ નિઃશુલ્ક ટોક્ન દરે પશુ દવાખાનાઓ અને હોસ્પિટલ, વધુ નિઃશુલ્ક/ટોકનદરે પશુ- પક્ષીઓ સારવાર એમ્બ્યુલન્સ, પશુ-પક્ષી આશ્રય સ્થાન (શેલ્ટર), ગૌશાળા-પાંજરાપોળ, અબોલ […]
Former Union Minister and Ex-Chairman of the National Kamdhenu Commission, Dr. Vallabhbhai Kathiria, recently met with the Hon’ble Governor of Jharkhand, Shri Santosh Gangwar, at Raj Bhavan, Ranchi, during his visit to the state. The meeting focused on cow-based development, scientific approaches to Gauseva, and the role of a cow-centric economy in building an Atmanirbhar […]
पूर्व केंद्रीय मंत्री एवं राष्ट्रीय कामधेनु आयोग के पूर्व अध्यक्ष डॉ. वल्लभभाई कथीरिया ने हाल ही में झारखंड प्रवास के दौरान रांची स्थित राजभवन में झारखंड के माननीय राज्यपाल श्री संतोष गंगवारजी से शिष्टाचार भेंट की। इस भेंट के दौरान गौ आधारित विकास, वैज्ञानिक दृष्टिकोण से गौसेवा, और आत्मनिर्भर भारत के निर्माण में गौ आधारित […]
તાજેતરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ઝારખંડ પ્રવાસ દરમ્યાન રાંચી ખાતે રાજભવન ખાતે ઝારખંડના માન.રાજ્યપાલ શ્રી સંતોષ ગંગવાર સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગૌ આધારિત વિકાસ, વૈજ્ઞાનિક અભિગમથી ગૌસેવા, અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ગૌ આધારિત અર્થતંત્રની ભૂમિકા વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.ડૉ. કથીરિયાએ રાજ્યપાલ […]
ગૌ રક્ષા વિના માનવ રક્ષા સંભવ નથી – ભગવાન મહાવીર ગૌમાતાની સેવા–રક્ષાનો સંકલ્પ કરીએ. ગાય આપણા આરાધ્યની આરાધ્યા છે. ગૌમાતામાં સમગ્ર દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગૌમાતાની સેવાથી પૂર્વજોની પણ સદગતી પ્રાપ્ત થાય છે.આજના આ યુગમાં ભગવાનને તો અનેક પ્રકારનાં ભોગો ધરવામાં આવે છે. પરંતુ તેમની પ્રાણ પ્યારી ગૌમાતા ઘણી જગ્યાએ ભૂખી-તરસી જોવા મળે છે. […]