अब पेड़ भी पाएंगे पेंशन,75 वर्ष से अधिक उम्र वाले पेड़ को मिलेंगे 2500 रुपये

सरकार वरिष्ठ नागरिकों को पेंशन देती है, यह बात तो सबको समझ में आती है, लेकिन अब हरियाणा में पुराने पेड़ को भी पेंशन दी जाएगी। हरियाणा सरकार की तरफ से यह अनोखी योजना शुरू की गई है। अब से 75 वर्ष से अधिक उम्र के पेड़ों को पेंशन दी जाएगी। हरियाणा सरकार ने प्राणवायु […]

હવે વૃક્ષોને પણ મળશે પેન્શન,75 વર્ષથી મોટી ઉંમરના ઝાડને મળશે 2500 રૂપિયા

સરકાર વરિષ્ઠ નાગરિકોને પેન્શન આપે છે, આ વાત તો સૌ કોઈને સમજાય પણ હવે હરિયાણામાં જૂના ઝાડને પણ પેન્શન આપવામાં આવશે. હરિયાણા સરકાર તરફથી આ અનોખી યોજના શરુ કરવામાં આવી છે. હવેથી 75 વર્ષથી મોટી ઉંમરના વૃક્ષોને પેન્શન આપવામાં આવશે. હરિયાણા સરકારે પ્રાણવાયુ દેવતા સ્કીમ અંતર્ગત 75 વર્ષથી મોટી ઉંમરના વૃક્ષોને પેન્શન આપવાનો નિર્ણય લીધો […]

‘गौ राष्ट्र यात्रा’ गुरुग्राम में: पंचगव्य से आत्मनिर्भरता और स्वस्थ भारत की ओर बढ़ा कदम, कामधेनु धाम गौशाला में विशेष प्रशिक्षण शिविर का भव्य शुभारंभ!

देशभर में गौमाता के महत्व को जन-जन तक पहुँचाती और सनातन संस्कृति की जड़ों को मजबूत करती ‘गौ राष्ट्र यात्रा’ आज हरियाणा के गुरुग्राम पहुँची। इस ऐतिहासिक यात्रा के पड़ाव के रूप में यहाँ कामधेनु धाम गौशाला, कार्टरपुरी, गुरुग्राम में एक पंचगव्य उत्पाद प्रशिक्षण शिविर का भव्य शुभारंभ हुआ। इस शिविर का उद्देश्य केवल गौशालाओं […]

સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયાપીડીત બાળકોનાં લાભાર્થે રકતદાન કેમ્પ કરવા અપીલ

પ્રવર્તમાન ચોમાસાની સીઝનમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રનાં […]

21 જૂન, “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”

યોગ ભગાવે રોગ દર વર્ષે 21 જૂને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ઉજવવામાં આવે છે. હાલમાં દેશ – દુનિયામાં સતત ચાલતી હરીફાઈને કારણે સૌ નું જીવન ખુબ જ વ્યસ્ત અને બેઠાળુ થઇ ગયું છે. ફીઝીકલ એક્ટીવીટી પહેલા કરતા લગભગ ના બરાબર થઇ છે એવા સમયે આજે યોગનું મહત્વ વધ્યું છે. ખાસ કરીને મહામારીનાં સમયમાંથી પસાર થયા બાદ […]

नोएडा मेंगौ राष्ट्र यात्रा के दौरान गौ सेवकों के साथ हुई ‘गाय पर चर्चा’

गौ राष्ट्र यात्रा का कारवां आज नोएडा पहुँचा, जहाँ हिंदराइज गौ संवर्धन केंद्र में एक विशेष संवाद का आयोजन किया गया। इस अवसर पर यात्रा के प्रमुख नेतृत्वकर्ता भारत सिंह राजपुरोहित (अध्यक्ष, जीव-जंतु कल्याण एवं कृषि शोध संस्थान – AWARI) ने देशभर से आए समर्पित गौ सेवकों और देसी गौपालन से जुड़े उद्यमियों के साथ […]

જૈન આચાર્ય લોકેશજીએ ધર્મશાળામાં દલાઈ લામાજી સાથે મુલાકાત કરી અને વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ પર ચર્ચા કરી

દલાઈ લામા અહિંસા વિશ્વ ભારતી સંસ્થાના આયોજિત આંતરરાષ્ટ્રીય આંતરધાર્મિક સંમેલનમાં ભાગ લેશે વિશ્વ શાંતિ કેન્દ્ર વૈશ્વિક શાંતિ અને સદભાવના માટે મોટી ભૂમિકા ભજવશે – દલાઈ લામા અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક પૂજ્ય જૈન આચાર્ય લોકેશજીએ આજે ધર્મશાળામાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બૌદ્ધ ધર્મગુરુ પરમ પાવન દલાઈ લામાજી સાથે મુલાકાત […]

ગૌ રાષ્ટ્ર યાત્રાના આયોજકોએ ગૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન નોઈડા ખાતેગૌ સેવકો સાથે ‘ગાય આધારિત ચર્ચા’ કરી.

ઋષિકેશના કબીર ચૌરા આશ્રમથી રામેશ્વરમ સુધીની ગૌરાષ્ટ્ર યાત્રાનો કાફલો નોઈડા પહોંચ્યો ત્યારે ત્યાં હિન્દરાઇઝ ગૌ સંવર્ધન કેન્દ્ર ખાતે એક ખાસ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, યાત્રાના મુખ્ય આયોજક ભરતસિંહ રાજપુરોહિત (પ્રમુખ, પશુ કલ્યાણ અને કૃષિ સંશોધન સંસ્થા – AWARI) એ દેશભરના સમર્પિત ગૌ સેવકો અને સ્વદેશી ગાય ઉછેર સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકો સાથે ઊંડાણપૂર્વક […]

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા.23, જુન, સોમવારથી શરૂ કરાશેરૂા. 20 ના રાહતદરે સદગુરુ પ્રસાદ ભોજનાલય

“આવો આપણી જવાબદારી નિભાવીએ, નિઃસ્વાર્થ ભાવે લોકોની મદદ કરીએ”. રવિવારે હનુમાન ચાલીસાના સમૂહ પાઠ રવિવારે ઉદ્દઘાટન માં સૌ ને પધારવા આમંત્રણ પ.પૂ. જલારામબાપા તથા સદગુરૂ ભગવાનશ્રી રણછોડદાસજી બાપુના આશીર્વાદથી સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા.23, જુન, સોમવારથી દરરોજ રૈયા ચોકડી, પેટ્રોલ પંપની સામેની શેરી, જીવનનગર શેરી નં.૩ રાજકોટ ખાતે સમય સવારે 11-00 થી બપોરે 02-00 […]

વી.વી.પી કોલેજમાં વરસાદી પાણીના જતન માટેગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બોર રીચાર્જ

ભારત સરકારના જળ મંત્રાલયના પ્રત્યક્ષ માર્ગદર્શનમાં, રાજ્ય સરકાર તથા રાજકોટ કલેક્ટર શ્રી પ્રભવ જોશી સાહેબ સાથે સંકલિત થઈને જળ સંચયની પરિણામલક્ષી પ્રવૃત્તિ કરતી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રિચાર્જ બોર કરી વરસાદી પાણીનું જતન કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વી.વી.પી એન્જિનિયરિંગ કોલેજ ખાતે બોર રિચાર્જ કરવામાં આવેલ. આચાર્યશ્રી […]