જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક

આજના યુગમાં ખેતી માટે જમીન હોવી જરૂરી નથી. વર્ટિકલ ફાર્મિંગની નવીન અને આધુનિક ખેતી પદ્ધતિના સહારે હવે તમે તમારા ઘરની દીવાલો પર જ ખેતી કરી શકો છો. ફળો અને શાકભાજી ઉગાડી શકાય તેવી આ પદ્ધતિ પર્યાવરણ માટે પણ લાભદાયક છે અને ઓછી કિંમતમાં વધુ નફો મેળવવાનો સારો વિકલ્પ છે. દેશભરમાં અનેક ખેડૂતો એવા છે, જેમને […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દાતાના સહયોગથી બનેલાલાખાણી સરોવર અને કોપર એલીગેન્સ સરોવર પહેલા જ વરસાદમાં ઓવરફલો

ઓમ ઓન્લી ન્યૂઝસામાન્ય રીતે ૪ થી ૫ વખત વરસાદ થાય ત્યારે જમીનના તળમાં પાણી આવ્યું હોય છે,પણ રાજકોટ શહેરમાં કુદરતી પાણીના સ્ત્રોતમાં દબાણ થવાથી જમીનમાં પાણી ઉતરતું બંધ થઈ ગયેલ છે, ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રી હરીશભાઈ લાખાણી પરિવાર દ્વારા લાખાણી સરોવર અને બાબુ લાઈમ ગૃપ(લુણાગરીયા) પરિવાર દ્વારા કોપર એલીગેન્સ સરોવર પહેલા જ વરસાદમાં […]

પ્લેન દુર્ઘટનાના મૃતકોનાં નામે ૧૦ હજાર ઝાડનું વૃક્ષારોપણ

ધારીના દૂધાળા ગામે અનોખી શ્રધ્ધાંજલિ તાજેતરમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોએ જાન ગુમાવ્યાની ગમખ્વાર ઘટના બની છે. જેનાથી સૌ કોઇ હચમચી ગયા છે. ધારી તાલુકાના દુધાળા ગામે મૃતકોના નામજોગ વૃક્ષોનું વાવેતર કરાયું છે.ધારીના દૂધાળા ગામે અનોખી શ્રધ્ધાંજલિ પ્લેન દુર્ઘટનાના મૃતકોનાં નામે ૧૦ હજાર ઝાડનું વૃક્ષારોપણ તાજેતરમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોએ જાન ગુમાવ્યાની ગમખ્વાર ઘટના […]

પરમ પૂજ્યપાદ પરમહંસ શ્રી સદગુરુદેવ શ્રી રણછોડદાસજી બાપુની પ્રેરણા તથા પરમ પૂજ્ય મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરિચરણદાસ બાપુનાં આર્શીવાદથી શ્રી પતીત પાવન ભગવાન સેવા સમિતી—રાજકોટ દ્વારા ગલ્લાજી—જયપુર (રાજસ્થાન) ખાતે સાધુ–સંતોનો ભંડારો યોજાશે

સાધુ —સંતો કો ખાતે હુએ દેખતા હુ તો એસા લગતા હે કી જાનુ મે હી ખા રહા હુ– પૂ. રણછોડદાસજી બાપુના ઉદગાર. પ્રેમ પ્રતીતિ જે ભજૈ, સદા ધરૈ ઉર ધ્યાન, તેહિ કે કારજ સકલ શુભ, સિધ્ધ કરૈ પતીત પાવન ભગવાન શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ (પૂ. શ્રી રણછોડદાસજીબાપુનો આશ્રમ) રાજકોટનો અનન્ય સહયોગ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી […]

જૈન આચાર્ય લોકેશજીએ પૂજ્ય મોરારી બાપુના જીવનસાથી નર્મદા બાને શ્રદ્ધાંજલિ આપી.

નર્મદા બાના નિરાધાર જીવન, બાપુની રામ કથાથી પ્રેરિત થઈને, મૃત્યુને ઉત્સવ બનાવ્યું – આચાર્ય લોકેશજી ગુજરાતના મહુવા તલગાજરડામાં ઉપસ્થિત શ્રી રામકથાના વિશ્વવિખ્યાત અર્થઘટનકાર પૂજ્ય મોરારી બાપુજીના પત્ની આદરણીય શ્રીમતી નર્મદા “બા” ના અવસાન પછી, અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજી, જગદગુરુ સતુઆ બાબા, યુવાચાર્ય અભયદાસજી મહારાજ, ગોપાલ બાબા અને ભારત […]

જૈન આચાર્ય લોકેશજીએ પૂજ્ય મોરારી બાપુનાજીવનસાથી નર્મદા બાને શ્રદ્ધાંજલિ આપી.

નર્મદા બાના નિરાધાર જીવન, બાપુની રામ કથાથી પ્રેરિત થઈને, મૃત્યુને ઉત્સવ બનાવ્યું – આચાર્ય લોકેશજી ગુજરાતના મહુવા તલગાજરડામાં ઉપસ્થિત શ્રી રામકથાના વિશ્વ વિખ્યાત અર્થઘટનકાર પૂજ્ય મોરારી બાપુજીના પત્ની આદરણીય શ્રીમતી નર્મદા “બા” ના અવસાન પછી, અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજી, જગદગુરુ સતુઆ બાબા, યુવાચાર્ય અભયદાસજી મહારાજ, ગોપાલ બાબા અને […]

રઘુવંશી સમાજના અગ્રણી બાલાજી મિત્ર મંડળનાં પ્રમુખ, સામાજીક કાર્યકર, જીવદયાપ્રેમી હિતેષભાઈ ખખ્ખરનો આજે ૫૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ

સેવાકિય કાર્યો કરીને જન્મદિન પ્રેરક ઉજવણી કરવામાં આવશે રઘુવંશી સમાજના અગ્રણી બાલાજી મિત્ર મંડળનાં પ્રમુખ, સામાજીક કાર્યકર, જીવદયાપ્રેમી હિતેષભાઈ ખખ્ખરનો આજે પ૩ મો જન્મદિન છે. હિતેષભાઈ ખખ્ખર દ્વારા અવાર-નવાર સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે, રકતદાન કેમ્પ તથા ગરીબ દર્દીઓ તથા જરૂરીયાતમંદ લોકો માટે અમૃતમ કાર્ડ કેમ્પો પણ કરવામાં આવે છે. અત્રે […]

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પ્રાણીઓ માટે ‘આધાર ફોર એનિમલ્સ સંસ્થા’ ને અકોલા(મહારાષ્ટ્ર) ખાતે “કરુણા રથ” એનિમલ એમ્બ્યુલન્સનું દાતાશ્રીના સહયોગથી લોકાર્પણ કરાશે.

શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પ્રાણીઓ માટે ‘આધાર ફોર એનિમલ્સ સંસ્થા’ ને અકોલા(મહારાષ્ટ્ર) ખાતે “કરુણા રથ” એનિમલ એમ્બ્યુલન્સનું દાતાશ્રીના સહયોગથી લોકાર્પણ કરાશે. આદી જીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈની પ્રેરણાથી અને દાતાશ્રી સૌ. મોસમબેન નેહલભાઈ શાહના સૌજન્યથી, અકોલા સ્થિત “આધાર ફોર એનિમલ” સંસ્થાને “કરુણા રથ” એનિમલ એમ્બ્યુલન્સનું તા.૧૫, જૂન-૨૦૨૫, રવિવારના રોજ બપોરે ૧૨:૦૦ […]

15 જૂન ફાધર્સ ડે

ફાધર્સ ડે નિમિતે,હૃદય ની વાત મા ઈશ્વર તો બાપ જાપ છે એનાં ઉપકારોનું ક્યાં માપ છેબાપ એ બાપ એ બાપ છે મા વિશે તો લખાયું કેટલુંયમા ઈશ્વર તો બાપ જાપ છે ચામડીનાં જોડાં પહેરાવે એહૈયે,હોઠે સંતાનોનો સંતાપ છે ફોટામાં કે હોય નરોત્તમ જીવતાંસતત વરસતા આશીર્વાદ છે હાજરીમાં જ એને ભજી લેજોપ્રભુનું પ્રત્યક્ષ સ્વરૂપ બાપ છે […]

ધુનધોરાજી ગામે બાલાજી વેફર્સના વિરાણી પરિવારનાઆર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનો જીર્ણોધાર

વરસાદ થાય અને ખેતીમાં ખેડૂતોને ખુશીના સમાચાર પ્રસરે પણ સાથે સાથે દરેક ખેડૂતો પોતાના ગામના ચેકડેમોને રીપેરીંગ, ઉડા. ઊંચા તેમજ નવા બનાવે તો ખેડૂતોને અત્યારે પણ ખૂબ મોટો પાણીનો જથ્થો મળી શકે જેનાથી ખેડૂતોને વાવણી પહેલા આગોતરું વાવેતર કરવું હોય તો કરી શકે અને જેનાથી ખૂબ મોટું ઉત્પાદન થઈ શકે સાથે સાથે સારા ભાવ પણ […]