વિશ્વ શાંતિ કેન્દ્રમાં “રાષ્ટ્રીય આરોગ્ય મિશન” અંતર્ગત હરિયાણા આરોગ્ય વિભાગના અધિકારીઓ માટે યોગ શિબિર યોજાઈ
યોગ દ્વારા શારીરિક, માનસિક અને ભાવનાત્મક સંતુલન શક્ય – આચાર્ય લોકેશજી વિશ્વ શાંતિ કેન્દ્ર હરિયાણાની જનતા માટે એક આશીર્વાદરૂપ છે – સી.એમ.ઓ. ડૉ. અલ્કા સિંહ રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત હરિયાણા આરોગ્ય વિભાગના અધિકારીઓ માટે યોગ શિબિરનું આયોજન વિશ્વ શાંતિ કેન્દ્ર, ગુરુગ્રામ ખાતે જૈન આચાર્ય લોકેશજીના સાન્નિધ્ય અને યોગ આચાર્ય કરણજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. […]