વિશ્વ હિન્દુ પરીષદ દ્રારા મહારાષ્ટ્રના થાણે શહેરના હઝુરી વાગલે એસ્ટેટ વિસ્તારમાં ગૌમાતાની કતલ થતા બાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં આવેદન આપવામાં આવ્યું.

વિશ્વ હિન્દુ પરીષદ દ્રારા મહારાષ્ટ્રના થાણે શહેરના હઝુરી વાગલે એસ્ટેટ વિસ્તારમાં ગૌમાતાની કલત થતા બાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં આવેદન આપવામાં આવ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, થાણે શહેરના હઝુરી વાગલે એસ્ટેટ વિસ્તારમાં ગાયનું કતલ થયેલું માથું મળી આવ્યું હતું. હઝુરી વિસ્તારમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની છે. ભારતીય સમુદાય ગાય અને બળદની પૂજા કરે છે. […]

12 જૂન, “બાળ-મજુરી વિરોધ દિવસ”

બાલવંદના એટલે ગોપાલવંદના આજનાં બાળકો આવતીકાલનું ભારત બનાવશે – ચાચા નહેરુ વર્ષ 2002 માં બાળ-મજુરી અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી વિશ્વ મજુર સંગઠન, યુનાઇટેડ નેશન્સ દ્વારા 12 જૂનનો દિવસ “બાળ-મજુરી વિરોધ દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બાળ-મજુરી એ વર્તમાન સમાજનું કલંક છે. તેનાથી લાખો-કરોડો બાળકોનું આપણે બાળપણ છીનવાઈ રહ્યું છે. કોઈ પણ બાળકને પુખ્ત […]

સમસ્ત મહાજન દ્વારા દાતાશ્રીઓના સહયોગથી શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ ખાતે1 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલ, 600 અબોલ જીવો રહી શકે તેવા આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું.

વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહના માર્ગદર્શનમાં દાતાશ્રીઓના સહયોગથી શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ ખાતે 1 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું […]

કોલ્હાપુર (મહારાષ્ટ્ર) કનેરીમઠ ખાતે“દિવ્ય ભારત – કર્મયોગી સંગમ” માં ડૉ. વલ્લભભાઈ કથીરિયા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું.

શ્રી સિદ્ધગિરી મઠ, કનેરી, કોલ્હાપુર (મહારાષ્ટ્ર)ની પવિત્ર ધરા પર તા. ૭ થી ૯ જૂન, ૨૦૨૫ દરમ્યાન “દિવ્ય ભારત – કર્મયોગી સંગમ”નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું. આ ઐતિહાસિક સંગમમાં સમગ્ર દેશમાંથી સંત-મહંતો, કૃષિ વૈજ્ઞાનિકો, ગૌસેવકો, સામાજિક કાર્યકરો તથા ગ્રામ વિકાસને સમર્પિત કર્મયોગીઓએ હાજરી આપી અને રાષ્ટ્રનિર્માણ અંગે સંયુક્ત મંથન કર્યું. આ કાર્યક્રમ પૂજ્ય કાડસિદ્ધેશ્વર સ્વામીજી […]

શ્રી દ્વારકા ગૌશાળા કમીટી દ્વારા પ્રાકૃતિક ખેતી સંમેલન યોજાયું.

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ માર્ગદર્શન આપ્યું. દેવભૂમિ દ્વારકાના ભથાણ ચોક ખાતે શ્રી દ્વારકા ગૌશાળા ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અને ગૌશાળાના સંચાલકોને પ્રાકૃતિક ખેતીના પ્રખર સમર્થક ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ માર્ગદર્શન આપતા  જણાવ્યું હતું કે,  ભારતની ભૂમિ ઋષિ અને કૃષિની ભૂમિ રહી છે. વેદો, પુરાણો સહિતના શાસ્ત્રોમાં સૌ પશુ પક્ષીઓમાં ગૌમાતાને […]

ભારત મંડપમમાં પૂજ્ય મોરારી બાપૂની નવ દિવસીય રામકથાનું આયોજન જૈન આચાર્ય લોકેશજી

જૈન આચાર્ય લોકેશજી સંકલ્પસિદ્ધ મહાપુરુષ છે – મોરારી બાપૂ ઈતિહાસમાં પહેલી વાર જૈન આચાર્ય દ્વારા રામકથાનું આયોજન – વિશ્વવ્યાપી ચર્ચા ઈતિહાસમાં પ્રથમ વખત જૈન આચાર્ય લોકેશજી દ્વારા ભારતમાં આવેલા પ્રતિષ્ઠિત ભારત મંડપમમાં રામકથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં વિશ્વવિખ્યાત રામકથા વાચક પરમ પૂજ્ય મોરારી બાપૂ વ્યાસ પીઠ પરથી ભગવાન શ્રીરામના જીવનચરિત્રનું રસપાન 17 થી […]

મનુભાઈ મીરાણીના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સાયલાના શાંતિનગર ગામે ચેકડેમનો જીર્ણોદ્ધાર

વરસાદ થાય અને ખેતીમાં ખેડૂતોને ખુશીના સમાચાર પ્રસરે પણ સાથે સાથે દરેક ખેડૂતો પોતાના ગામના ચેકડેમોને રીપેરીંગ, ઉડા. ઊંચા તેમજ નવા બનાવે તો ખેડૂતોને અત્યારે પણ ખૂબ મોટો પાણીનો જથ્થો મળી શકે જેનાથી ખેડૂતોને વાવણી પહેલા આગોતરું વાવેતર કરવું હોય તો કરી શકે અને જેનાથી ખૂબ મોટું ઉત્પાદન થઈ શકે સાથે સાથે સારા ભાવ પણ […]

જૈન આચાર્ય લોકેશજીએ નોઇડા ખાતે અખિલ ભારતીય મેયરઅને RWA શિખર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

સંયમ આધારિત જીવનશૈલીથી જળ અને પર્યાવરણ સંરક્ષણ શક્ય – આચાર્ય લોકેશજી જળ સંસાધન અને કચરા વ્યવસ્થાપન એ સહભાગી જવાબદારી છે – માન. આરિફ મુહમ્મદ ખાન વિશ્વ શાંતિ કેન્દ્ર અને અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક આચાર્ય લોકેશજી, SKODA ગ્રુપના સલાહકાર શ્રી રાજન છિબ્બર, મેજર જનરલ ડૉ. રવિ અને કર્નલ ટી. પી. ત્યાગીએ ગ્રેટર નોઇડાના ઇન્ડિયા એક્સ્પો સેન્ટરમાં […]

ગૌસેવા ગતિવિધિ–કચ્છ વિભાગ દ્વારા ‘નારાયણ નંદી શાળા’ ના ઉદઘાટન નિમીતે ત્રિદિવસીય ‘ગૌસેવા સંગમ’નું આયોજન

ગૌપ્રેમીઓને પધારવા જાહેર આમંત્રણ ભારતીય જીવન પધ્ધતિમાં દેશી ગૌવંશનું વિશેષ મહત્વ રહયું છે. આ દેશી ગૌવંશના વિજ્ઞાન પ્રમાણીત ભવ્ય ભુતકાળને જાણવા અને તેના મહત્વની ઉંડાણપુર્વકની સમજ માટે ગૌસેવા ગતિવિધિ, કચ્છ વિભાગ દ્વારા ‘નારાયણ નંદી શાળા’ નાં ઉદઘાટન નિમિતે તા.૧૬, જુન, સોમવાર, ૧૭, જુન, મંગળવાર, ૧૮, જુન, બુધવારના રોજ મું. ગામ લેર (હનુમાનજી), ભુજ-કચ્છ ખાતે આયોજન […]

પશુઓના અનઅધિકૃત રાખવા, વેચાણ અને કતલ અંગે કડક કાર્યવાહી કરવા અંગેની માંગ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરાઈ

હિન્દુ પરિષદ દ્વારા પશુઓ રાખવા, તેમનું જાહેર રસ્તાઓ પર વેચાણ અને અનધિકૃત કતલ સંબંધિત કાયદાઓનું પાલન કરાવવા અંગેની માંગ હિન્દુ પરિષદ દ્વારા કરાઈ છે. ગુજરાત સરકારની માર્ગદર્શિકા અનુસાર, મહાનગરપાલિકા વિસ્તારમાં પશુઓ રાખવા માટે ફરજિયાત રજિસ્ટ્રેશન અને ટેગિંગની જોગવાઈ છે. આ ઉપરાંત, અનધિકૃત પશુઓને જપ્ત કરવા, દંડ વસૂલવા (રૂ. 1,000 થી રૂ. 10,000 સુધી) અને જરૂર […]