શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનિમલ હેલ્પલાઈન રાજકોટ દ્રારા તા. 07, જૂન, શનિવારના રોજ સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટીડો. ગિરીશ શાહનું“હકારાત્મકતા” વિષય પર સંમેલન યોજાશે.
રસ ધરાવતા સૌને પધારવા જાહેર આમંત્રણ શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનિમલ હેલ્પલાઈન રાજકોટ દ્વારા તા. 07, જૂન, શનિવારના રોજ ભાભા હોટલ, મહાત્મા ગાંધી મ્યુઝીયમની સામે, પંચનાથ રોડ, રાજકોટ ખાતે બપોરે 11-30 કલાકેથી સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગિરીશ શાહનું “હકારાત્મકતા’ વિષય પર સંમેલન (મણકો-2) યોજાશે. વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા […]