વીરદાદા જશરાજની પુણ્યતિથિ: ગૌભકિતની અનુપમ કથા

ભારત દેશમાં ગૌ માતા માટે પ્રાણ ન્યોછાવર કરનારા અનેક વિરલાઓને વંદન. તા. રરમી જાન્યુઆરી દાદા જશરાજનો મહાપ્રયાણ દિન છે. પ્રચંડ પ્રભાવિક વીર યોદ્ધા મહા માનવ દાદા જશરાજે તા. રર-૦૧-૧૦૫૮ રોજ ગૌરક્ષા કાજે શહીદી વહોરી, તે દિવસને લોહાણા (લોહરાણા) સમાજ દ્વારા આર્શીવાદ માટેના ખાસ દિવસ અને સમુહ પ્રસાદ-ભોજન તરીકે ઉજવવામાં આવે છે, જેમાં તમામ જ્ઞાતિ-જાતિના લોકો […]

*“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અંતર્ગત રાજકોટમાં મેદસ્વિતામુક્તિ કેમ્પ-૩ યોજાશે*

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “મેદસ્વિતા મુક્તિ કેમ્પ – ૩”નું આયોજન રામપાર્ક ગાર્ડન, હરિ ધવા રોડ, રાજકોટ ખાતે કરાયું છે. કેમ્પમાં જોડાવા ઇચ્છુકો https://medasvitacamp.gsyb.in/ લિંક પર ક્લિક કરીને નોંધણી કરાવી શકે છે.વર્તમાન સમયમાં મેદસ્વિતા વૈશ્વિક આરોગ્ય સમસ્યા બની છે. આધુનિક જીવનશૈલી, અસંતુલિત આહાર અને શારીરિક સક્રિયતાના અભાવના કારણે બાળકો સહિત વયસ્કોમાં પણ મેદસ્વિતા ઝડપથી વધી […]

સૌરાષ્ટ્રમાં જળક્રાંતિનો નવો અધ્યાય: ગીરગંગા પરિવાર અને મારવાડી યુનિવર્સિટી વચ્ચે ઐતિહાસિક એમઓયુમારવાડી યુનિવર્સિટીના 17,000 વિદ્યાર્થીઓ જળસંચયના ભગીરથ કાર્યમાં બનશે સહભાગીગીરગંગાના સહયોગમાં ભૂગર્ભ જળ રિચાર્જ કરી ધરતીને હરિયાળી બનાવવાનો સંકલ્પ

સૌરાષ્ટ્રની તરસ છીપાવવા અને જળસંકટને કાયમી ધોરણે દૂર કરવાના મિશન સાથે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર મારવાડી યુનિવર્સિટી વચ્ચે એક મહત્વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્યા છે. આ ભાગીદારી હેઠળ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવતા જળ સંચયના વિવિધ પ્રોજેક્ટ્સમાં મારવાડી યુનિવર્સિટી સક્રિયપણે જોડાશે.આ એમઓયુ મુજબ મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 17,000થી વધુ વિદ્યાર્થીઓ […]

નવી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે એક મહિનાના વેતનની રકમ અર્પણ કરવાની જાહેરાત કરી

સનાતન ધર્મ શાશ્વત અને સર્વવ્યાપક છે – પૂજ્ય મોરારી બાપૂ મુખ્યમંત્રી દ્વારા વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે એક માસનું વેતન અર્પણ કરવું પ્રેરક ઉદાહરણ – રામનાથ કોવિંદજી ભારતની રાજધાની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ શાંતિ મિશન માટે પૂજ્ય મોરારી બાપૂ દ્વારા ચાલી રહેલી નવદિવસીય રામકથામાં ભાગ લેતા દિલ્હી રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાએ જણાવ્યું […]

પશુ કલ્યાણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છુકો માટે સોનેરી તક

કામધેનુ યુનિવર્સિટીના સહયોગથી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા પશુ કલ્યાણ ક્ષેત્રમાં રસ ધરાવતા લોકો માટે એક વિશેષ પશુ કલ્યાણ પ્રમાણપત્ર કોર્સ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા તા.1 ફેબ્રુઅરી 2026થી પશુ કલ્યાણ કોર્સનું આયોજન કામધેનુ યુનિવર્સિટીના સહયોગથી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા પશુ કલ્યાણ ક્ષેત્રમાં રસ ધરાવતા લોકો માટે એક વિશેષ પશુ કલ્યાણ પ્રમાણપત્ર કોર્સ શરૂ […]

22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

ગૌરક્ષક, ધર્મરક્ષક, શૌર્ય પ્રતિક, વીરદાદા જશરાજ રઘુવંશીઓ-લોહરાણાઓનાં સરતાજ, વીરદાદા જશરાજ રામ રાજ્યનાં મહારાજા, રઘુકુળ ગૌરવ, ગૌરક્ષક વીરદાદા જશરાજનો સંક્ષિપ્ત ઈતિહાસ શોર્યભૂમિ મનાતી એવી ભારત ભૂમિ પર અવતરિત શુરવીર યોધ્ધા સુર્યવંશનાં વંશજ લોહરાણા કુળમા જન્મેલા લોહરગઢનાં મહારાણા વીરદાદા જશરાજનો 22 જાન્યુઆરીનાં રોજ શોર્ય દિન છે. દાદા જશરાજનો જન્મ લોહર કોટમાં થયો હતો. લોહ એટલે લોખંડ જેવા […]

વિર દાદા જશરાજ શૌર્ય ગીત

માંડવ તારા સુના થયા અને રાખી ગાયોની લાજકંડો દીધો રઘુવંશમાં એ વીર હતા જશરાજ (૨) વીર તણા વારસ દારોના બાલકડા કેમ સુતા હતાતે ભાંડુળા રઘુવંશના એ બાલુબંધુ દેશ તણા (૨) એ એક મનોહર મંડપનીચે હોશે ગીત ગવાતાતામીંઢોળ બંધા એ ભાંડુળાના વયમાં લેખ લખાતાતા (૨) એ વીર તણા એ ધોર લલાટે લેખ વિધાતા લખતીતીધન તણી શાદીદતા […]

પ્રજાસત્તાક દિન નિમિત્તે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા એનિમલ હેલ્પલાઈનની વડાપ્રધાનને રજૂઆત

પ્રજાસત્તાક દિન નિમિત્તે ગૌહત્યા પ્રતિબંધ તથા ગૌમાતા ને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા અંગેના નિર્ણયની જાહેરાત કરવા માટે ગૌપ્રેમી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને એનિમલ હેલ્પલાઇન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 1883 ની સાલમાં હિન્દુ સામ્રાજયનાં સર સેનાપતી શ્રી મહાદેવ શિંદેએ ”સંપૂર્ણ ગૌવંશ હત્યા બંધી” ની ઘોષણા લાલ કિલ્લા પરથી જ કરી હતી. તે જ […]

જૂનાગઢના ચોકલી ગામે જળક્રાંતિનો ઉદય: પુરુષોત્તમ લાલજી‌ ગૌશાળા દ્વારા ચેકડેમનું ખાતમુહૂર્તસામાજિક અગ્રણીઓ અને ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિમાં જળસંચયના ભગીરથ કાર્યનો પ્રારંભ

જૂનાગઢ જિલ્લાના ચોકલી ગામ ખાતે જળ સ્તર ઉંચા લાવવા અને ખેતી-પશુપાલનને સમૃદ્ધ બનાવવાના ઉમદા હેતુથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી શ્રી પુરુષોત્તમ લાલજી‌ ગૌશાળા દ્વારા નિર્મિત થનારા ચેકડેમનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામીણ અગ્રણીઓ, મુંબઈ અને અમેરિકા સ્થિત દાતાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના મુખ્ય વક્તા અકાળાના સામાજિક અગ્રણી શ્રી વિનુભાઈ […]

પૂજ્ય મોરારી બાપૂ રામકથામાં આજે સ્વામી ગોવિંદદેવ ગિરીજી અને જૈન આચાર્ય લોકેશજીનું સંબોધન

પૂજ્ય મોરારી બાપૂ અને જૈન આચાર્ય લોકેશજીના વિશ્વ શાંતિના પ્રયાસો નિશ્ચિત સફળ થશે – સ્વામી ગોવિંદદેવ ગિરી શ્રી રામના આદર્શ કમજોર વર્ગોના અસ્તિત્વ અને ન્યાયને પ્રાથમિકતા આપે છે – પૂજ્ય મોરારી બાપૂ અનેકાંતવાદ જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત અને અનેકતામાં એકતા ભારતીય સંસ્કૃતિનો મૂળ મંત્ર – જૈન આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના […]