ગીરગંગાના જળસંચય મહાયજ્ઞ માટેની ડૉ. કુમાર વિશ્વાસની ‘જલકથા’ના પાસ વિતરણનો પ્રારંભ

ડીસેમ્બરમાં રેસકોર્સ મેદાનમાં ‘જલકથા : અપને અપને શ્યામ કી’નું ભવ્ય આયોજન સૌરાષ્ટ્રમાં જળસંચયના ભગીરથ કાર્યને વેગ આપવા માટે કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત વિશ્વપ્રસિદ્ધ કવિ, વક્તા અને તત્ત્વચિંતક ડૉ. કુમાર વિશ્વાસની ત્રણ-દિવસીય ‘જલ કથા: અપને અપને શ્યામ કી’ના વિનામૂલ્યે પાસ વિતરણનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. 1 ) વૃંદાવન ડેરી – મિલપરા રોડ / […]

नई दिल्ली, 2 दिसंबर 2025:द GEG ग्लोबल फाउंडेशन ने लिटिल फेयरी पब्लिक स्कूल के सहयोग से मंगलवार, 2 दिसंबर 2025 को स्कूल परिसर में सतत विकास लक्ष्यों (SDGs) पर एक इंटरैक्टिव कार्यशाला का सफलतापूर्वक आयोजन किया।नई दिल्ली, 2 दिसंबर 2025:

द GEG ग्लोबल फाउंडेशन ने लिटिल फेयरी पब्लिक स्कूल के सहयोग से मंगलवार, 2 दिसंबर 2025 को स्कूल परिसर में सतत विकास लक्ष्यों (SDGs) पर एक इंटरैक्टिव कार्यशाला का सफलतापूर्वक आयोजन किया। यह कार्यशाला GEG चेंजमेकर वीक (29 नवंबर – 5 दिसंबर) 2025 के तहत आयोजित की गई, जिसका उद्देश्य युवाओं में जागरूकता, नेतृत्व और […]

કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. પી. એચ. ટાંક સાથે વૈચારિક ગોષ્ઠીનું તા.05, ડિસેમ્બર, શુક્રવારના રોજ સર્કિટ હાઉસ, સરદાર બાગ, રાજકોટ ખાતે સાંજે 05:30 કલાકે આયોજન

ગૌ આધારિત અર્થવ્યવસ્થા પર ચર્ચા કરાશે રસ ધરાવતા સૌને પધારવા જાહેર આમંત્રણ રાજકોટ ખાતે કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. પી. એચ. ટાંક સાહેબની મુલાકાતને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમ વૈચારિક ગોષ્ઠીનું તા.05, ડિસેમ્બર, શુક્રવારના રોજ સર્કિટ હાઉસ, સરદાર બાગ, રાજકોટ ખાતે સાંજે 05:30 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ. પી. એચ. ટાંક દેશના […]

સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી એક જ દિવસમાં 10 ગાયોને કૃત્રિમ પગ બેસાડવાનો વિશ્વ વિક્રમ

શ્રી બિંદડા સર્વોદય ટ્રસ્ટ અને જીવદયા રિહેબિલિટેશન ઈન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર અને જય આદિનાથ ઘંટાકર્ણ ચેરિટેબલ ટ્રસ્ટ- કામધેનુ ટ્રસ્ટ – અંજારના સહકારથી 10 ગાયોને આઠ કૃત્રિમ પગ બેસાડવાનો વિશ્વ વિક્રમ નોંધવામાં આવ્યો છે જેને ઓફિશિયલ વર્લ્ડ રેકોર્ડના ડાયરેક્ટર દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ચેરમેન વિજય છેડાના માર્ગદર્શન મુજબ ડાયરેક્ટર મુકેશ દોશીએ આ ઓપરેશન કરવામાં સફળતા […]

દેશી કુળની ગાયનાં ગૌમુત્રનું વૈજ્ઞાનિક, તબીબી મૂલ્ય

ગૌમૂત્રનું સેવન કરશે અનેક રોગોનું નિકંદન ગાયના દુધનું જેટલું મહત્વ છે તેટલું જ ગૌમૂત્રનું પણ મહત્વ છે. પ્રાચીનકાળથી જ હિન્દુ ધર્મમાં ગાયને માતા કહેવામાં આવે છે. ગાયનું દૂધ, તેનું ઘી, તેનું છાણ વગેરે વસ્તુઓ શરીરને સ્વસ્થ રાખે છે. એટલું જ નહીં પરંતુ ગાયનું ગૌમૂત્ર પણ સ્વાસ્થ્ય માટે એટલું જ લાભદાયી છે. ગાયનું મૂત્ર રોગમુક્ત બનાવે […]

4 ડિસેમ્બર, “ઇન્ડિયન નેવી ડે”

“ઇન્ડિયન નેવી ડે” એટલે કે “ભારતીય નૌસેના દિવસ” દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ મુખ્યત્વે વર્ષ 1971નાં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેના (Indian Navy)ની જીતના રૂપમાં ઉજવવામાં આવે છે. એ સમયે ભારતીય નૌકાદળે પ્રથમ વખત એન્ટીશીપ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. ભારતમાં નૌસેનાની સ્થાપના પહેલીવાર 1612માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના જહાજોની સુરક્ષા માટે કરી […]

“ગૌટેક 2026” અંગે માર્ગદર્શન આપવા GCCI દ્વારા તારીખ 07/12/2025, રવિવાર ના રોજ સાંજે 04:00 થી 06:00 વાગ્યા સુધી વિશેષ ઝૂમ મીટીંગનું આયોજન.

ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા મહારાષ્ટ્ર ની IT નગરી પુનામાં આગામી તારીખ 20 થી 23 માર્ચ, 2026 ના રોજ એગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ ખાતે “ગૌટેક 2026 કાઉ બેઝ્ડ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમીટ & એક્સપો”નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગૌ સેવા, ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ, પ્રાકૃતિક ખેતી, પંચગવ્ય, બાયો–એનર્જી, ગોબર આધારિત પ્રોડક્ટ્સ અને A2 દૂધના વેલ્યુ એડીશન […]

ગીરગંગાની જલકથાના મુખ્ય કાર્યાલયનું બુધવારે રાત્રે આઠ વાગ્યે ઉદ્ઘાટન

કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે સ્વામી શ્રી રાધા રમણ, સ્વામી શ્રી દર્પણાનંદજી અને સ્વામી ગુરુપ્રસાદના હસ્તે મુખ્ય કાર્યાલયનો થશે પ્રારંભ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૫ થી ૧૭ ડિસેમ્બર દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશ્વની પ્રથમ ‘જલકથા : અપને અપને શ્યામ કી’ યોજાશે        ​રાજકોટના આંગણે સૌરાષ્ટ્રમાં જળસંચયના મહાઅભિયાનને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા […]

ગીરગંગા દ્વારા ૧૧૧ પવિત્ર નદીઓના જળકળશનું પૂજન માટે વિતરણ કરાશે

ઉમિયા માતાજી મંદિર, સિદસર પ્રેરિત ઉમિયા મહિલા સંગઠન સમિતીની બેઠક મળી ​ઉમિયા માતાજી મંદિર-સિદસર પ્રેરિત ઉમિયા મહિલા સંગઠન સમિતી દ્વારા તાજેતરમાં ઉમા ભવન, રાજકોટ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડિસેમ્બર માસમાં યોજાનાર ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે રાજકોટના ઘરેઘરમાં જળકળશનું પૂજન થાય તે માટે આ બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું. […]

“સ્વદેશોત્સવ એક્સ્પો–2025 : અમદાવાદમાં ‘ગૌટેક 2025’ વિશેષ આકર્ષણ”

સ્વદેશી જાગરણ મંચ દ્વારા તા. ૫ થી ૯ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે “સ્વદેશોત્સવ એક્સ્પો–૨૦૨૫” નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત”ના વિઝનને સમર્પિત આ એક્સ્પો સ્વદેશી ઉત્પાદન, સ્થાનિક ઉદ્યોગો, હસ્તકલા, પર્યાવરણમિત્ર જીવનશૈલી અને ગ્રામ વિકાસને પ્રોત્સાહિત કરતું રાષ્ટ્રીય પ્લેટફોર્મ બની રહેશે.આ એક્સ્પોમાં ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ […]