પ્રજાસત્તાક દિન નિમિત્તે ગૌહત્યા પ્રતિબંધ તથા ગૌમાતા ને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાનાં નિર્ણયની જાહેરાત કરવા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એનિમલ હેલ્પલાઇનની રજૂઆત.વિશેષ ગૌ મંત્રાલયની સ્થાપના કરવામાં આવે અને રાષ્ટ્રીય કામધેનુ આયોગની પણ પુનઃ રચના કરવામાં આવે
પ્રજાસત્તાક દિન નિમિત્તે ગૌહત્યા પ્રતિબંધ તથા ગૌમાતા ને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા અંગેના નિર્ણયની જાહેરાત કરવા માટે ગૌપ્રેમી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને એનિમલ હેલ્પલાઇન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને ભારતીય સંસ્કૃતિમાં ગાયનું ખૂબ જ ધાર્મિક, સામાજિક અને આર્થિક મહત્વ છે. ગાયને સમાજમાં ‘માતા’નું સ્થાન આપવામાં આવ્યું છે, જે ભારતીય પરંપરા અને મૂલ્યોનું […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































