આયુર્વેદ,નેચરોપેથી,હોમિયોપેથી,એલોપેથી સાથે લાફ્ટર થેરાપી પણ અપનાવીએ સર ચાર્લ્સ સ્પેન્સર ચૅપ્લિન નો જન્મ 16 એપ્રિલ, 1889 ઈંગ્લેન્ડના પાટનગર લંડનમાં વોલ્વર્થમાં આવેલી ઈસ્ટ સ્ટ્રીટમાં થયો હતો તે એક અંગ્રેજી હાસ્ય કલાકાર અને ફિલ્મ દિગ્દર્શક હતા. ચૅપ્લિન અમેરિકન સિનેમાના ક્લાસિકલ હોલિવૂડ યૂગના આરંભ અને મધ્ય યુગના જાણીતા અભિનેતા, નોંધપાત્ર ફિલ્મ નિર્માતા, કંપોઝર અને સંગીતકાર પણ હતા. મુંગી ફિલ્મોના […]
નૈતિક મૂલ્યો અને સામાજિક સદભાવને પ્રોત્સાહન આપવું આપણું કર્તવ્ય : સ્વામી રામદેવજી શાંતિ સ્થાપવા માટે સહિષ્ણુભાવ આવશ્યક : શ્રી શ્રી રવિશંકરજી વિશ્વ શાંતિ, ન્યાય અને સદભાવના માટે આંતર્ધર્મીય સંવાદની જરૂર : યુએઈના મંત્રીશ્રી વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજી, પતંજલિ યોગપીઠના સ્થાપક સ્વામી રામદેવજી, આર્ટ ઑફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજી, યુએઈ સરકારના મંત્રી શેખ […]
કીડીઓમાં લક્ષ્મીનો વાસ છે. એક નાની સેવા અપાર સુખ અને સંપત્તિનું દ્વાર છે- ડો. ગીરીશ શાહ ધર્મ આપણને શીખવે છે કે દરેક જીવ ઈશ્વરનો અંશ છે. આ લાગણી સાથે, કીડી (જંતુ) ને વિશેષ માન્યતા આપવામાં આવી છે. તે માત્ર એક જંતુ નથી, પરંતુ તેને પ્રસન્ન લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે – જે સતત મહેનતુ, શાંત […]
तेलंगाना के खम्मम जिले के प्रसिद्ध पर्यावरण संरक्षक, पद्मश्री सम्मानित श्री दरिपल्ली रामैया जी का 87 वर्ष की आयु में निधन हो गया। अपने पैतृक गांव रेड्डीपल्ली में उन्हें दिल का दौरा पड़ा। उनका संपूर्ण जीवन वृक्षारोपण और हरियाली के संरक्षण को समर्पित रहा। उन्होंने अपने जीवनकाल में एक करोड़ से अधिक पौधे लगाए और […]
સમગ્ર વિશ્વભરમાંથી 105 લગ્નોત્સુક ડોકટર્સ રઘુવંશી યુવક-યુવતીઓએ ભાગ લીધો. રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી (મો. 94284 66663) દ્વારા 24 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક) ચલાવવામાં આવે છે. આ ઉપરાંત દર રવીવારે સવારે 10-30 થી બપોરે 01-30 સુધી લોહાણા મહાજનવાડી, આદર્શ હોલ, સાંગણવા ચોક, રાજકોટ ખાતે નિઃશુલ્ક […]
કલાને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં દર વર્ષે 15મી એપ્રિલે વિશ્વ કલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ કલા દિવસના વિશેષ અવસરે કલામાં રસ ધરાવતા લોકો તેમની કલાનું પ્રદર્શન કરે છે. કલાને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં દર વર્ષે 15મી એપ્રિલે વિશ્વ કલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ કલા દિવસના વિશેષ અવસરે કલામાં રસ ધરાવતા લોકો […]
“જળ એજ જીવન” ને સાર્થક બનાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટની મોટી કુકાવાવ ખાતે કાર્યાલય ઉદધાટન કરવામાં આવ્યુ. જેનું નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા શ્રી કૌશિકભાઇ વેકરીયા, અમરેલીના લોકલાડીલા સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, શ્રીમાન ગોબર ભગત કુકાવાવ, લાઠીના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા, રાજુલાના પૂર્વ ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેર, જિલ્લા પંચાયતના સભ્યશ્રી પ્રભાતભાઈ કોઠીવાળ, શ્રી રામભાઈ સાનેપરા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પરસોત્તમભાઈ […]
બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ દર વર્ષે 14મી એપ્રિલે આપણા સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે. ડો. ભીમરાવ આંબેડકર કે જેઓ પૂરા દેશમાં “બાબાસાહેબ આંબેડકર” તરીકે પણ ઓળખાય છે. આપણા ભારત દેશમાં તેમની મહેનત અને યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણા સૌ દ્વારા દર વર્ષે 14મી એપ્રિલને આંબેડકર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. બાબાસાહેબ એક કાયદાશાસ્ત્રી, […]