આચાર્ય લોકેશજીની અધ્યક્ષતા, શ્રી શ્રી રવિ શંકરજી અને પૂ. મોરારી બાપૂના માર્ગદર્શન હેઠળ વિશ્વ શાંતિ અને સદભાવના માટે સંતોની રાષ્ટ્રીય સમિતિની રચના

વિશ્વ શાંતિ કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે શાંતિ અને સદભાવના સ્થાપવા માટે સંતોની રાષ્ટ્રીય સમિતિની રચના ઔપચારિક જાહેરાત પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવી અહિંસા વિશ્વ ભારતી દ્વારા નવા નિર્માણ પામેલા વિશ્વ શાંતિ કેન્દ્ર ના ઉદઘાટન સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીજીની ઉપસ્થિતિમાં વિશ્વમાં શાંતિ અને સદભાવના સ્થાપવા […]

શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ, કુકમા આયોજિત ત્રણ દિવસીય “ગાય આધારિત પ્રાકૃતિક ખેતી” શિબિર

શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ, ગામ કુકમા, તા. ભુજ, કચ્છ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કુકમા, ભારત સરકારના જ્ઞાન સહયોગથી ત્રણ દિવસીય “ગાય આધારિત પ્રાકૃતિક ખેતી”ની 112મી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર તા. 10-11-12 માર્ચ, 2025ના રોજ યોજાવાની છે, જેમાં ગાય આધારિત સજીવ ખેતીના વિવિધ પાસાઓનું માર્ગદર્શન આપવામાં આવશે. સજીવ ખેતી વિભાવના, ભૂમિ સુપોષણ, જંતુ […]

ગામના ખેડૂતો ના સહયોગથી ખેરડી ગામેગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભવ્ય ચેકડેમનું નિર્માણ

અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ અને જમીનની અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તથા ૧૧,૧૧૧ બોરરીચાર્જ કરવાનો પણ સંકલ્પ કરેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટ તાલુકાના ખેરડી ગામના ખેડૂતો દ્વારા સંપૂર્ણ […]

વડગામ તાલુકાના નાગરપુરામા વૃધ્ધના અવસાન બાદ દેહદાન કરાયું

વૃધ્ધની અંતિમ ઇચ્છા હતી કે મારા મૃત્યુ બાદ મારી ડેડબોડીને દફનાવશો નહીં દેહદાન કરશો : પરીવારજનો સ્વેચ્છાએ દેહદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરાઇ હતી મૃત્યુ બાદ બનાસ મેડીકલ કોલેજ માં દેહદાન કરાયું વડગામ તાલુકાના નાગરપુરા ગામમાં એક દલિત વૃધ્ધ નું કુદરતી અવસાન થયું હતું.વૃધ્ધ ની અંતિમ ઇચ્છા હતી કે તેમના મૃત્યુ બાદ ડેડબોડી ની દફર્નિવિધ કે […]

गौमाता को राष्ट्रमाता का दर्जा दिलाने की कवायदछत्तीसगढ़ से हुई तेज, दुर्ग सांसद विजय बघेल ने छेड़ी मुहिम

दुर्ग सांसद विजय बघेल ने महाराष्ट्र में गाय को राज्यमाता का दर्जा दिए जाने का स्वागत किया है. महाराष्ट्र की शिंदे सरकार ने 30 सितंबर को आदेश जारी कर देसी गाय को राज्यमाता का दर्जा देने का ऐलान किया था. इसके साथ ही महाराष्ट्र सरकार ने देसी गाय को भारतीय संस्कृति में वैदिक काल से […]

Gau Mata will be given the status of State Mother:Ramvichar (Agriculture and Animal Husbandry Minister, Chhattisgarh, Raipur)

Chhattisgarh, Raipur’s Agriculture and Animal Husbandry Minister Ram Vichar Netam celebrated his birthday with simplicity by serving Gau Mata at the Gokul Nagar Gaushala in the capital, Raipur. On this occasion, he performed the worship and rituals of Gau Mata and offered jaggery as Tuladaan, feeding it to the cows. He also prayed for the […]

ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવશેઃ રામવિચાર (કૃષિ અને પશુપાલન મંત્રી, છત્તીસગઢ, રાયપુર)

છત્તીસગઢ, રાયપુરના કૃષિ અને પશુપાલન મંત્રી રામ વિચાર નેતમાએ રાજધાની રાયપુરના ગોકુલ નગર સ્થિત ગૌશાળામાં ગૌ માતાની સેવા કરીને પોતાનો જન્મદિવસ સાદગીપૂર્વક ઉજવ્યો. આ અવસરે ગૌ માતાની પૂજા-અર્ચના કરી અને ગુડનું તુલાદાન કરીને ગૌ માતાઓને ખવડાવ્યું. સાથે જ પ્રદેશવાસીઓની સુખ-સમૃદ્ધિની કામના કરી. મંત્રી નેતમાએ જણાવ્યું કે ગૌ માતાને ટૂંક સમયમાં રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવશે. […]

गौ माता को राज्य माता का दर्जा दिया जाएगाः रामविचार (कृषि और पशुपालन मंत्री, छत्तीसगढ़, रायपुर )

छत्तीसगढ़, रायपुर के कृषि और पशुपालन मंत्री राम विचार नेताम ने राजधानी रायपुर के गोकुल नगर स्थित गौशाला में गौ-माता की सेवा कर अपना जन्मदिन सादगी से मनाया। इस अवसर पर गौ-माता की पूजा-अर्चना की और गुड़ का तुलादान कर गौ- माताओं को खिलाया। साथ ही प्रदेश वासियों की सुख-समृद्धि की कामना की। मंत्री नेताम […]

શ્રી આચાર્ય દેવવ્રતજી રાજયપાલની તબિયત નાતંદુરસ્ત હોવાના કારણે ગીરગંગા પરીવાર ટ્રસ્ટ નો કાર્યક્રમ રદ થયેલ છે.

જત જણાવવાનું કે, તારીખ 4 માર્ચ ના રોજ , મંગળવારના રોજ મહામહીમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખાતમુર્હુત કરવાના હતા તથા ભારતના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માતૃશ્રીના સ્મરણાર્થે બાલાજી વેફર્સના વિરાણી પરીવારના અનુદાનથી બનાવેલ હીરાબા સરોવરની પણ મુલાકાત લેવાના હતા . ત્યારબાદ કાલાવડ રોડ, કોસ્મોપ્લેકસ સિનેમાની પાછળ આવેલ પેરેડાઈઝ હોલ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, ઉદ્યોગપતિઓ, દાતાઓ, […]