માનવમંદિર સાવરકુંડલામાં ૯મી જૂનેમોરારીબાપુના હસ્તે છાત્રાલયનું ઉદઘાટન
અની અખાડાના મહામંડલેશ્વર રાજેન્દ્રદાસ બાપુ સહિત સાધુ સંતોની ઉપસ્થિત રહેશે સાવરકુંડલા થી પાંચેક કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર નાનકડી પર્વતમાળાની ટેકરીઓમાં મનોદિવ્યાંગ દીકરીઓની સેવાનું સરનામું બની ગયેલા માનવ મંદિરમાં હવે એક નવી સેવાનો ઉઘાડ થઈ રહ્યો છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં રામજી મંદિર અને શિવાલયની સેવા કરતા પૂજ્ય પુજારી સંતોના સંતાનોને શિક્ષિત અને દીક્ષિત કરવા માટે એક […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































