ગૌ વિશ્વ વિદ્યાપીઠમ”નું તા. 17 મે 2025, શનિવારના રોજ સાંજે 4:00 કલાકે,ડૉ. આંબેડકર હોલ, સેક્ટર-12, ગાંધીનગર ખાતે ઉદ્ઘાટન સમારોહનું ભવ્ય આયોજન.
ગુજરાતની પવિત્ર ધરતી પર પ્રથમ “ગૌ વિશ્વ વિદ્યાપીઠમ” ના ઐતિહાસિક ઉદ્ઘાટન સમારોહનું ભવ્ય આયોજન તા. 17 મે 2025, શનિવારના રોજ સાંજે 4:00 કલાકે, ડૉ. આંબેડકર હોલ, સેક્ટર-12, ગાંધીનગર ખાતે થવા જઈ રહ્યું છે. ગૌમાતાના આશીર્વાદથી શરૂ થનાર આ યુનિવર્સિટી દેશ-વિદેશમાં ગૌ વિજ્ઞાન, પરંપરાગત જ્ઞાન અને આત્મનિર્ભર ભારતના ઘડતર માટે એક નવા યુગની શરૂઆત કરશે. ગૌ […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































