જૈન આચાર્ય લોકેશજી પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં જંતર-મંતર ખાતે વિશાળ વિરોધમાં જોડાયા હતા.

જૈન આચાર્ય લોકેશજી સહિત વિવિધ ધર્મગુરુઓએ ભારત સરકારને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા અપીલ કરી હતી. કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી દરેક ભારતીય નારાજ છે – ડૉ આલોકકુમાર પહેલગામમાં આતંકવાદી ઘટનાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને વિવિધ ધાર્મિક સંગઠનો અને સંસ્થાઓ દ્વારા આયોજિત એક વિશાળ વિરોધ સભા અને પ્રદર્શનમાં અહિંસા […]

જૈનો રાષ્ટ્રના દુઃખમાં સહભાગી

525 વર્ષીતપના આરાધકોની વિશિષ્ટ શોભાયાત્રા અને જમણવારનો કાર્યક્રમ રદ કરાયો શ્રી શાંતીનાથ ઝાલાવાડ શ્વે. મૂર્તિપિજક જૈન સંઘ, કાંદિવલી (ઈસ્ટ) વતી 500થી અધિક વર્ષીતપના તપસ્વીઓની શોભાયાત્રા અને જમણવાર રવિવાર તા. 27-4-2025ના રોજ સવારે 6.00 કલાકે રાખવામાં આવેલ હતો તે રદ્દ કરવામાં આવેલ છે. પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વચન અને ચિરંતન ચિંતક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી […]

વિશ્વ પશુચિકિત્સક દિવસ સંદેશ

આ વિશ્વ પશુચિકિત્સક દિવસે, હું સમગ્ર વિશ્વના તમામ પશુચિકિત્સકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. તમે અવાજ વિહોણા જીવજંતુઓ માટે અવિરત સેવા આપી રહ્યા છો — એ ઉદાર અને આવશ્યક કાર્ય છે. જ્યાં દુઃખ છે ત્યાં આરોગ્ય લાવો છો, જ્યાં વેદના છે ત્યાં સંભાળ લાવો છો. તમારી નિષ્ઠાને અમે વંદન કરીએ છીએ. આ ભવ્ય પ્રસંગે, ચાલો થોડી […]

26 એપ્રિલ, વર્લ્ડ વેટરનરી ડે

કોઈ પણ રાષ્ટ્રની મહાનતા અને તેની નૈતિક પ્રગતિનો આધાર તે દેશના લોકોની પ્રાણીઓ સાથેની વર્તણુક દ્વારા નક્કી કરી શકાય છે. – મહાત્મા ગાંધી જેવી રીતે માણસ બીમાર થાય છે ત્યારે ડોક્ટર પાસે જાય છે એવી જ રીતે પ્રાણીઓ માટે જે ચિકિત્સા વ્યવસ્થા કરવામાં આવે છે તેને વેટરીનરી કહે છે. ઘવાયેલા કે બીમાર પશુ – પક્ષી, […]

भारत का गोबर बना सोने की खदान, अरब देशों में तेजी से बढ़ रही मांग

भारत, जहां गाय को केवल दूध के लिए नहीं, बल्कि उसके संपूर्ण योगदान के लिए पूजनीय माना जाता है, अब अपने गोबर के जरिए भी वैश्विक मंच पर पहचान बना रहा है। ताज़ा रिपोर्टों के अनुसार, भारत ने वर्ष 2024 में कुल ₹400 करोड़ मूल्य का गाय का गोबर और उससे बने उत्पादों का निर्यात […]

ગાયનું છાણ બની શકે છે, આજીવિકાનું સાધન

ખૂબ જ સામાન્ય અને કોઈ પણ જાતની કિંમત ચૂકવ્યા વિના સહેલાથી મળી રહેતા ગાયના છાણમાંથી વિવિધ વસ્તુઓ બનાવી સારી એવી આવક ઊભી થઈ શકે છે. ગામડા અને શહેરોમાં કોઈ પણ જગ્યાએ છાણમાંથી ટાઇલ્સ બનાવી તેનો ઉદ્યોગ શરૂ કરી શકાય છે. સામાન્ય રીતે ગામડાઓમાં ખેડૂતોનાં ઘરમાં ગાયનાં છાણની ઉપયોગ અનેક રીતે કરતા જોવા મળે છે, લોકો […]

જૈન આચાર્ય લોકેશજી અને સર્વધર્મના સંતોએ સાથે મળીને કાશ્મીરના પહેલગામમાં ઘાતકી આતંકવાદી હુમલાની નિંદા કરી

ભારતમાં આતંકવાદી હુમલા સામે વિશ્વભરના ધર્મગુરુઓ નિર્દોષ પ્રવાસીઓ સાથે ઉભા છે – આચાર્ય લોકેશજી મૃતકોના પરિવારો પ્રત્યે સર્વધર્મના સંતોએ સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજી, મહર્ષિ ભૃગુ પીઠાધીશ્વર શ્રી ગોસ્વામી સુશીલજી મહારાજ, અખિલ ભારતીય ઇમામ સંગઠનના પ્રમુખ ઇમામ […]

આંતકવાદને તો બહુધા ધર્મ હોય છે

આંતકવાદને તો બહુધા ધર્મ હોય છે નિષ્ક્રિયતા એ સજ્જનોનું કુકર્મ હોય છે આંતકવાદને તો બહુધા ધર્મ હોય છે ધર્મ સહિષ્ણુતાનો મતલબ નથી જ કાયરતા સંહારે તેને સંહારો એ જ તો યુગધર્મ હોય છે આ આક્રંદ,આ કેન્ડલ,આ હાકલાં પડકારા કઠ્ઠણ દેશદ્રોહીઓ માટે તો આ નરમ હોય છે વાંસળી મૂકીને ચલાવી જ દયો સુદર્શન હવે 100 ગાળો […]

गौरैया संरक्षण के लिए जागरूकता अभियान – विलुप्ति की कगार पर है हमारी नन्ही चिड़िया

बिलासपुर, शहरीकरण की तेज़ रफ्तार, बढ़ता कंक्रीटीकरण और घटता हरियाली क्षेत्र हमारे पारिस्थितिकी तंत्र को गहराई से प्रभावित कर रहे हैं। इसी के चलते एक समय हर घर की पहचान रही नन्ही गौरैया (House Sparrow) आज विलुप्ति की कगार पर है। गौरैया, जो कभी हमारे आंगनों, खिड़कियों और मंदिरों में चहचहाया करती थी, अब शहरों […]

पृथ्वी दिवस पर पर्यावरण जागरूकता अभियान

नवाबगंज के 4 गांवों में स्कूली बच्चों को पौधारोपण का महत्व समझाया नवाबगंज क्षेत्र में पृथ्वी दिवस पर पर्यावरण संरक्षण का विशेष अभियान चलाया गया। शिक्षा विभाग ने 22 अप्रैल को बख्तावर गांव, हकीम गांव, सुकई गांव और छीटू पुरवा के स्कूलों में कार्यक्रम का आयोजन किया। श्री सजल मिश्रा और पूजा मिश्र ने कार्यक्रम […]