રાજકોટ શહેર ભાજપ મંત્રીશ્રી હરેશભાઈ કાનાણીનો શનીવાર, તા. ૧૨ એપ્રિલ ના રોજ 52 મો જન્મદિન

ચકલીના માળા, પક્ષીઓના પાણી પીવાના કુંડાના વિતરણ સાથે સેવામય ઉજવણી રાજકોટ શહેર ભાજપ મંત્રીશ્રી હરેશભાઈ કાનાણીનો તા.૧૨ એપ્રિલ, શનીવારના રોજ 52 માં વર્ષમાં મંગલ પ્રવેશ. છેલ્લા ૨૯ વર્ષથી રાજકોટ સ્થાયી થયેલા હરેશભાઈ છેલ્લા ૨૬ વર્ષથી રાજકોટ શહેર ભાજપમાં સક્રિય છે. બાલ્યાવસ્થાથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને આધારીત રાજનીતી, સેવાક્ષેત્રને વરેલા રાજકોટનાં જાહેર જીવનનાં અગ્રણી હાલમાં તેઓ રાજકોટ […]

Media Release – Vantara Unveils New Website Featuring a Future-Ready, Immersive Digital Experience in Wildlife Rescue and Conservation

Jamnagar (Gujarat), 10th April 2025: On the occasion of the birthday of its founder and visionary philanthropist, Anant Mukesh Ambani, Vantara – one of the world’s leading organisations in wildlife rescue, rehabilitation, and conservation – announced the launch of its new website: vantara.in. The platform offers a powerful digital experience that combines compelling storytelling with […]

તા. 12,13,14એપ્રિલ -2025,સૌરાષ્ટ્ર પ્રદેશ સુભાષ પાલેકર કૃષિ જન આંદોલન સમિતિ દ્વારા ગુજરાત ના ખેડૂતો માટે સુભાષ પાલેકર કૃષિ (SPK) ત્રી-દિવસીય નિવાસીય તાલીમ શિબિરનું આયોજન. 

આત્મનિર્ભર કિશાન થકી આત્મનિર્ભર ગામ, ઝેર મૂક્ત આહારથી રોગ મુક્ત જીવન આત્મનિર્ભર ભારત થી નિરામય વિશ્વ. આહાર એજ ઔષધ. ચલો ગાઁવ કી ઔર…  ચલો પ્રકૃતિ કી ઔર…  ચલો ગાય કી ઔર… સમગ્ર ગુજરાત ના ખેડૂતો માટે સૌરાષ્ટ્ર પ્રદેશ સુભાષ પાલેકર કૃષિ જન આંદોલન સમિતિ દ્વારા પદ્મશ્રી ડો.સુભાષ પાલેકર ગુરુજીની ઉપસ્થિતિમાં સુભાષ પાલેકર કૃષિ SPK વિષય […]

11 એપ્રિલ “નેશનલ પેટ ડે” એટલે પાલતુ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને જવાબદારીનો દિવસ  

આજના યુગમાં મોટાભાગના લોકોને પ્રાણીઓનો ઉછેર કરવો ગમે છે. કેટલાકને કૂતરો પાળવો ગમે છે, જ્યારે કેટલાકને ઘોડો, બિલાડી, વાંદરો, ગાય અને ભેંસ પાળવામાં મજા આવે છે. આ એટલા માટે છે કારણ કે પાલતુ પ્રાણી તમારી સાથે રહેવા માટે દરેક શક્ય પ્રયત્નો કરે છે. આ સાથે જ પ્રાણીઓ રાખવાથી મનને ઘણી શાંતિ મળે છે. આ કારણોસર […]

10મી એપ્રિલ એટલે વિશ્વ હોમિયોપેથી દિવસ – કુદરત સાથે સંગાથનું સ્મરણ

હોમિયોપેથી એ દવા કરતા વધુ – એક શાંતિપૂર્ણ, કુદરતી જીવનશૈલી છે. ચાલો, આ દિવસ એક નવા આરોગ્યયાત્રાની શરૂઆત તરીકે મનાવીએ. દર વર્ષે 10 મી એપ્રિલને વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને હોમિયોપેથીના સ્થાપક ડો. સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે સમગ્ર વિશ્વમાં લોકો હોમિયોપેથી દવાઓ પર વિશ્વાસ કરી રહ્યા […]

હનુમાન જયંતિનાં પવિત્ર દિવસે, તા. 12, એપ્રિલ, શનીવારના રોજ સવારે 09-00 કલાકેથી કિશાન ગૌશાળા દ્વારા ‘મારૂતિ યજ્ઞ’ , ગૌ પૂજનનો  કાર્યક્રમ યોજાશે.

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન  ગૌશાળા’ માં 2300 ગૌમાતાની  નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા. ‘મારૂતિ યજ્ઞ‘ અને ગૌ પૂજન, નાના બાળકો માટે બટુક ભોજન, પધારનાર તમામ ભાવિક ભકતો માટે ભોજન–પ્રસાદ વ્યવસ્થા, સૌને પધારવા જાહેર આમંત્રણ – ચંદ્રેશભાઈ પટેલ. હનુમાન જયંતિનાં પાવન પર્વ નિમીતે રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે, રાજકોટ ખાતે આવેલ કિશાન ગૌશાળામાં તા. 12/04/2025 […]

30 मई से 2 जून तक जयपुर में होगा ‘गौ टेक- गौ महाकुम्भ- 2025’ का आयोजन

30 मई से 2 जून तक जयपुर में होगा ‘गौ टेक- गौ महाकुम्भ- 2025’ का आयोजन जयपुर में आयोजित होगा ‘गौ टेक-गौ महाकुम्भ- 2025’ संयुक्त आयोजन : ग्लोबल कन्फेडरेशन ऑफ काऊ-बेस्ड इंडस्ट्रीज और देवराहा बाबा गौ सेवा परिवार मंगलवार को बियानी कॉलेज में जयपुर में आयोजित होने वाले ‘गौ टेक-गौ महाकुम्भ 2025’ को लेकर बैठक […]

બોરીવલીની મેજિસ્ટ્રેટ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

વિદેશમાં ગેરકાયદેસર રીતે નિકાસ કરવામાં માટે મોકલાવાઈ રહેલા 289 બકરાઓને જીવતદાન ફ્લાઈટ દ્વારા સાઉદી અરેબિયામાં કતલ માટે શેખ અફસર અહમદ અબુબકર ઓથોરિટી દ્વારા મેસર્સ એસપી એક્સપોર્ટ્સના નામે 289 બકરાઓને દહિંસર ચેકનાકા પાસે સ્વૈચ્છિક સંસ્થાના મહિલા ટીમ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. આશીષ બારીક, શશીકાંત ચાંડક, પ્રદીપ પાંડે તેમ જ શ્રી વર્ધમાન પરિવારની લીગલ ટીમના કમલેશભાઈ આદિ […]

તા. 09, એપ્રિલ,બુધવારનાં રોજ જૈન ધર્મના અતિ પવિત્ર ‘નવકાર મંત્ર દિવસ’ નિમીતે શહેરના કતલખાનાઓ બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગેરાજકોટ મહાનગરપાલિકાને શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટની રજૂઆત

તા. 09, એપ્રિલ,બુધવારનાં રોજ ‘નવકાર મંત્ર દિવસ’ નિમિતે અમદાવાદ મહાનગરપાલિકાએ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા અંગેનું જાહેરનામું બહાર પાડેલ છે ત્યારે અમદાવાદની જેમ જ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ […]

આચાર્ય લોકેશજી યુએસ એમ્બેસીના વરિષ્ઠ અધિકારીઓને મળ્યા અને વિશ્વ શાંતિ કેન્દ્ર વિશે માહિતી આપી.

વિશ્વ શાંતિ કેન્દ્ર વિશ્વમાં શાંતિ અને સદભાવના સ્થાપવા માટે કામ કરશે – આચાર્ય લોકેશજી ભારતમાં વિશ્વ શાંતિ કેન્દ્રની સ્થાપના એ એક મહત્વપૂર્ણ પહેલ છે – જોર્ગન એન્ડ્રુઝ જૈન આચાર્ય લોકેશજી યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના દૂતાવાસના પ્રભારી જોર્ગન એન્ડ્રુઝ અને રાજકીય બાબતોના મંત્રી, કાઉન્સેલર ગ્રેહામ ડી. માયરને મળ્યા અને ગુરુગ્રામમાં અહિંસા વિશ્વ ભારતી દ્વારા સ્થાપિત ભારતના […]