ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પાણી બચાવો અભિયાન માં ચાલો, આપણે સૌ આપણા વતન માં એક જલ મંદિર બનાવીએ,જે વરસાદી પાણી થી વર્ષો વર્ષ સુધી પશુ-પક્ષી, પર્યાવરણ અને જન –જન ની સેવા કરશે.

આજ જયારે લોકો દિવસે દિવસે પ્રકૃતિથી દુર જતા જાય છે, અને દેખાદેખી ના હિસાબે ભભકાદાર જીવન બીજાને બતાવવા માટે દોટ લાગી છે. ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાના મોટા ભાઈ કાલાવડ ગામે શિક્ષણ સંકુલ સાથે સંકળાયેલા વિઠલભાઈ નાનજીભાઈ સખીયાનો પુત્ર મંદીપ સખીયા હાલ ઓસ્ટ્રેલીયામાં રહે છે, અને જેના રાજકોટમાં રહેતા કિશોરભાઈ મનજીભાઈ પાંભર […]

પ્રખર જીવદયા પ્રેમી અનંત અંબાણીને રૂબરૂ મળીને ગૌસેવા–જીવદયાઅંગેના મુદ્દાઓની રજૂઆત કરતા મિતલ ખેતાણી

વિશ્વના સૌથી ધનીક વ્યકિત અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશભાઈ અંબાણીના સુપુત્ર અને જેમના નેતૃત્વમાં જામનગર રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ખાતે વનતારા પ્રોજેકટ’ અંતર્ગત સેંકડો પ્રાણીઓને સુશ્રુષા મળી રહી છે તેવા પ્રખર જીવદયા પ્રેમી અનંતભાઈ અંબાણીએ પોતાના જન્મદિન ઉજવણી ભગવાન દ્વારકાધીશના સાનીધ્યમાં ઉજવવાનું નકકી કર્યું હતું. જામનગરના મોટી ખાવડી ગામ ખાતે આવેલ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી દ્વારકા ખાતે પગપાળા યાત્રા દરમ્યાન […]

પાંજરાપોળમાં ગાયોનો નિભાવ ખર્ચ વધારવા મુક્તાનંદબાપુની રજુઆત

અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં અપાતો નિભાવ ખર્ચ ઓછો હોવાથી મુખ્યમંત્રી સમક્ષ કરી ચર્ચા-વિચારણાં ગાંધીનગર ખાતે સ્વર્ણિયમ ખાતે અખિલ ભારતીય સાધુ સમાજ પ્રમુખ ને અગ્નિ અખાડાના સભા પતિ ચાપરડા સુરેવધામ મહંત મુક્તાનંદ બાપુ તથા રાજ્યના મુખ્યમંત્રીએ મિટિંગ યોજેલ હતી. જેમાં ખાસ સનાતન ધર્મ પર થતી ટિપ્પણી તથા પાંજરાપોળ તથા ગૌશાળામાં ગાયોના નિભાવ માટેસરકાર દ્વારા આપવામાં આવતી […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા ના ભત્રીજા મંદીપભાઈ સખીયાના સત્કાર સમાંરભમાં ભેટ સોગાંદ માં મળેલી રકમનો સર્વેજીવ રક્ષા માટે ચેકડેમ બનાવવામાં આવશે.

મંદીપ સખીયા ના મિત્ર ઓસ્ટ્રેલીયા થી આવેલ તેને પણ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્ય ને બિરદાવ્યું. આજ જયારે લોકો દિવસે દિવસે પ્રકૃતિથી દુર જતા જાય છે, અને દેખાદેખી ના હિસાબે ભભકાદાર જીવન બીજાને બતાવવા માટે દોટ લાગી છે. ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાના મોટા ભાઈ કાલાવડ ગામે શિક્ષણ સંકુલ સાથે સંકળાયેલા વિઠલભાઈ નાનજીભાઈ […]

ભગવાન મહાવીરની જન્મજયંતિ નિમિત્તે મુંબઈમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન – આચાર્ય લોકેશજી

લોકમત મીડિયા ગ્રુપ અને અહિંસા વિશ્વ ભારતી દ્વારા આયોજિત ‘આંતર-ધર્મીય સંવાદ દ્વારા વિશ્વ શાંતિ’ સેમિનાર. સમારોહમાં મહારાષ્ટ્ર અને બિહારના રાજ્યપાલ, મંત્રી મંગલ પ્રભાત લોઢા અને આચાર્ય લોકેશજી, જૈન, બૌદ્ધ, શીખ વગેરે ધર્મોના પ્રતિનિધિઓ ભાગ લેશે – ડૉ. વિજય દર્ડા ભગવાન મહાવીરની જન્મજયંતિના શુભ અવસર પર, લોકમત મીડિયા ગ્રુપ અને અહિંસા વિશ્વ ભારતી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે […]

૭ એપ્રિલ, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ

પહેલું સુખ તે જાતે નર્યા યોગ ભગાડે રોગ તંદુરસ્ત રહો, સલામત રહો શાકાહાર અપનાવો, સ્વરથ જીવન બનાવો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્વારા 7 એપ્રિલના દિવસને “વિશ્વ સ્વાસ્થ્ય દિવસ” તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસના માધ્યમ દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો ધ્યેય લોકોને ખાસ કરીને એચઆઈવી, ક્ષય રોગ, મેલેરિયા, કોરોના જેવી મહાબીમારીઓ માટે જાગૃત કરવાનો છે. આજે જયારે […]

હનુમાન જયંતી નિમિત્તે વંદના

મારાં હૃદયે વસજો વ્હાલાં હનુમાનજી. શેરી એ શેરી તારાં રખોપા હનુમાનજી.મારાં હૃદયે વસજો વ્હાલાં હનુમાનજી. ભટકતાં અથડાતાં પહોંચે સૌ દેરીએ,હાજરાહજૂર ને હાથવગા હનુમાનજી. ના કોઈ વળતર લીધું ના રે કોઈ ઓરતાં,રામકાજ કર્યા તે તો ઠાલાં હનુમાનજી. અંજનીપુત્ર તું તો છો મહાશક્તિશાળી,બ્રમ્હચારી તું તો મારા બાલા હનુમાનજી. પ્રભુથી યે મોટો રે હોય તેનો ભક્ત જો,પથરાં તરાવ્યાં […]

ગાયત્રી ઉપાસક, ગૌભક્ત,જાણીતા લેખક વિચારક ઘનશ્યામભાઈ ઠકકરનોતા.૬, એપ્રિલના રોજ જન્મદિન : ૭૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ

સેવાકીય પ્રવૃતિઓ કરીને જન્મદિનની પ્રેરક ઉજવણી કરાશેસૌરાષ્ટ્ર મેડીકલ ચેરીટેબલ ટ્રસ્ટ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનીમલ હેલ્પલાઇન, વિકલાંગ પ્રેરણા ટ્રસ્ટ, અંધ અપંગ સેવા ટ્રસ્ટ (જયાં અભ્યાસ કરતાં અંધ વિદ્યાર્થીઓને વિનામુલ્યે રહેવા–જમવાની વિગેરે તમામ સુવિધા છે.), શ્રી સતુઆ બાબા આશ્રમ (વારાણસી) સહિતની સેવા સંસ્થાઓના ટ્રસ્ટી, તેમજ અંધ-અપંગ ગૌશાળા (વાંકાનેર), માં ગૌરી ગૌશાળા સહિતની અનેક ગૌશાળા સાથે તન, મન, […]

મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)‘ દ્વારા અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના – રાજકોટ નાં સહયોગથી રઘુવંશી ડોકટર્સ યુવક-યુવતીઓ માટે ઓનલાઈન, નિઃશુલ્ક ‘શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળો‘

સમગ્ર વિશ્વમાંથી અંદાજે 150 થી વધુ લગ્નોત્સુક ડોકટર્સ રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લેશે. રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી (મો. 94284 66663) દ્વારા 24 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક) ચલાવવામાં આવે છે. આ ઉપરાંત દર રવીવારે સવારે 10-30 થી બપોરે 01-30 સુધી લોહાણા મહાજનવાડી, આદર્શ હોલ, સાંગણવા ચોક, […]

ગૌશાળા – પાંજરાપોળનાં સંચાલકો, માલધારીઓ, પશુપાલકોને કાળઝાળ ગરમીમાં પશુઓની સંભાળ માટે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અપનાવવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશ શાહની અપીલ

ગૌરક્ષા એ જ સાચી ગૌસેવા છે – તે આપણા બધાની નૈતિક જવાબદારી છે. -ડો. ગીરીશ શાહરાજ્યની ગૌશાળા – પાંજરાપોળનાં સંચાલકો, માલધારીઓ, પશુપાલકોને કાળઝાળ ગરમીમાં પશુઓની સંભાળ માટે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અપનાવવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી તથા ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સદસ્ય ડો. ગીરીશ શાહ દ્વારા અપીલ કરાઈ છે.ઉનાળાની […]