यूपी सरकार का बड़ा फैसला : धार्मिक स्थल के 500 मीटर के दायरे में बंद होंगी मांस की दुकानें

धार्मिक स्थल और मंदिर के 500 मीटर के दायरे में मांस की दुकानें और बूचड़ खानों पर प्रतिबंध लगाते हुए उन्हें बंद कराने का यूपी सरकार ने फैसला किया है। यूपी सरकार ने धार्मिक स्थल और मंदिर के 500 मीटर के दायरे में मांस की दुकानें और बूचड़खानों पर प्रतिबंध लगाते हुए उन्हें बंद कराने […]

સનાળા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી માટે ગ્રામસભાનું આયોજન.

અમરેલી જીલ્લાનું કુકાવાવ તાલુકાનું સનાળા ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ. આ બેઠકમાં ગ્રામજનો, ખેડૂતો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિતિ રહયા હતા. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે, ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું […]

राजस्थान गौटेक गो महाकुंभ 2025 अगले माह जयपुर में

बीकानेर (ओम दैया)। देश में गो आधारित उद्यमिता क्रांति के सूत्रपात के रूप में राजस्थान (जयपुर) में गो टैक गौ महाकुंभ 2025 के आयोजन की तैयारियों को अंतिम रूप दे दिया गया है। इस आयोजन के मंच से देशभर में विकसित गो उद्यमिता तकनीक, गो उत्पाद मशीनरी, उत्पादों का डोमेस्ट्रेशन, गो ज्ञान, गो विज्ञान, गो […]

आईपीएल में हर डॉट बॉल पर 500 पेड़ लगाने की हरित पहल

बीसीसीआई ने टाटा समूह के साथ मिलकर एक अभिनव हरित पहल शुरू की है, जिसके तहत इंडियन प्रीमियर लीग (IPL) में फेंकी गई हर डॉट बॉल के लिए 500 पेड़ लगाए जाएंगे। इस पहल का उद्देश्य पर्यावरण संरक्षण को बढ़ावा देना और जलवायु परिवर्तन से निपटने में योगदान देना है। आईपीएल के दौरान, जब भी […]

જૈન આચાર્ય લોકેશજી અને કેન્દ્રીય મંત્રી જાધવજીએ યોગ-નેચરોપેથી રાષ્ટ્રીય સભાને સંબોધી હતી.

આયુષ મંત્રાલય યોગ અને નેચરોપેથીના પ્રચાર માટે સતત પ્રયાસો કરી રહ્યું છે – આયુષ મંત્રી જાધવજી રોજિંદા જીવનશૈલીમાં યોગ અને નેચરોપથીનો સમાવેશ કરવો જરૂરી છે – આચાર્ય લોકેશજી આયુષ મંત્રાલયે કેન્દ્રીય સ્તરે યોગ અને નેચરોપેથીને વિશેષ દરજ્જો આપવો જોઈએ – ડૉ. અનંત બિરાદર કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવ જાધવજી, અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ […]

जैन आचार्य लोकेशजी और केंद्रीय मंत्री जाधवजी ने योग-नेचुरोपैथी राष्ट्रीय सभा को संबोधित किया।

आयुष मंत्रालय योग और नेचुरोपैथी के प्रचार के लिए सतत प्रयास कर रहा है – आयुष मंत्री जाधवजी। रोज़मर्रा की जीवनशैली में योग और नेचुरोपैथी को शामिल करना आवश्यक है – आचार्य लोकेशजी। आयुष मंत्रालय को केंद्रीय स्तर पर योग और नेचुरोपैथी को विशेष दर्जा देना चाहिए – डॉ. अनंत बिरादर। केंद्रीय आयुष मंत्री प्रतापराव […]

શ્રેષ્ઠ ઔષધો અને તેના ઉપયોગો

તુલસી : મેલેરીયા, વાઈરલ ઈન્ફેક્શન, તાવ, શરદી મટાડે છે.લીલી ચા : વાઈરલ ઈન્ફેક્શન, શરદીમાં ઉપયોગી નીવડે છે.અજમો : પેટના દુઃખાવા માટે શ્રેષ્ઠ છે.ફુદીનો : અગ્નિમાંઘ, પેટનો દુઃખાવો, શરદી, તાવમાં ઉપયોગી છે.ગળો : જુનો તાવ, એસીડીટી, ગાઉટ, વૃદ્ધાવસ્થામાં સારી છે.કુવારપાઠુ : દાઝવા પર, સૌંદર્યને લગતા- રોગો, સ્ત્રી રોગોમાં ઉપયોગી છે.અરડૂસી : શરદી, ખાંસી, દમ, નસ્કોરી ફુટવા […]

अंतरराष्ट्रीय ज़ीरो वेस्ट दिवस:गौ सेवा द्वारा स्थायी समाधान

30 मार्च 2025 को अंतरराष्ट्रीय ज़ीरो वेस्ट दिवस (International Day of Zero Waste) के अवसर पर, ग्लोबल कन्फेडरेशन ऑफ काउ-बेस्ड इंडस्ट्रीज़ (GCCI) के संस्थापक डॉ. कथीरिया ने समाज को संबोधित करते हुए कहा कि गौ सेवा न केवल पर्यावरण संरक्षण के लिए, बल्कि कचरा प्रबंधन और सतत जीवनशैली को बढ़ावा देने के लिए एक सशक्त […]

આંતરરાષ્ટ્રીય ઝીરો વેસ્ટ દિવસ:ગૌ સેવા દ્વારા ટકાઉ ઉકેલ

30 માર્ચ 2025 ના રોજ આંતરરાષ્ટ્રીય ઝીરો વેસ્ટ દિવસ (International Day of Zero Waste) ના અવસરે ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેસ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)ના સ્થાપક ડો. કથીરિયા એ સમાજ ને સંદેશ આપતા જણાવ્યુ કે ગૌ સેવા માત્ર પર્યાવરણ સંરક્ષણ માટે જ નહીં, પણ કચરા વ્યવસ્થાપન અને સાતત્યપૂર્ણ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટેનું એક સશક્ત માધ્યમ છે. અંતરરાષ્ટ્રીય ઝીરો […]

ચૈત્રી નવરાત્રીનાં પવિત્ર દિવસો નિમીતે સમગ્ર રાજ્યમાં કતલખાનાઓ બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગે તમામ રાજ્યનાં મુખ્યમંત્રીશ્રીઓને શ્રી કરુણા ફાઉન્ડેશનની રજૂઆત

આગામી તા. ૩૦/૦૩/૨૦૨૫, રવીવાર થી તા. ૦૭/૦૪/૨૦૨૫, સોમવાર સુધી ચૈત્રી નવરાત્રીનાં પવિત્ર દિવસો દરમ્યાન ભારતની ધર્મપ્રેમી જનતા, ઉપવાસ, એકટાણા, ધ્યાન કરી ‘માં નવદુર્ગા‘ની ભકિતમાં તલ્લીન થતાં હોય છે. હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું અનેરૂ મહત્વ હોય છે. આ પવિત્ર પર્વ નિમીતે દેશનાં તમામ  રાજયના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક […]