નવનિયુક્તનબ હોદેદારો દ્વારા શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોશીએશનના દરેક મેમ્બરો ને જળ સંચય કરવા ભવ્ય મીટીંગનું આયોજન.
શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના નવનીત પ્રમુખ અમૃતભાઈ ગઢીયા દ્વારા જળ સંચયના કાર્યને વધુમાં વધુ વેગ આપવા માટે દરેક ઇન્ડસ્ટ્રીઝમાં વરસાદી પાણી માટે બોર રિચાર્જ તો કરવો જ જોઈએ પણ સાથે સાથે બારે મહિના દરેક લોકોને શુદ્ધ પાણી મળે તેના માટે વ્યક્તિદીઠ સામાન્ય રીતે ત્રણ થી પાંચ લીટર સ્ટોરેજ ના હિસાબે એક વ્યક્તિ દીઠ 1500 લીટર […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































