પ્રદેશ ભાજપના અગ્રણી એડવોકેટ મનીષ ભટ્ટનો જન્મદિન

રાજકોટનાં જાહેર જીવનનાં અગ્રણી, રાજકોટ શહેર ભાજપનાં પૂર્વ ઉપાધ્યક્ષ મનીષ ભટ્ટનો 55 મો જન્મદિન છે. બાલ્યાવસ્થાથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને આધારીત રાજનીતી, સેવાક્ષેત્રને વરેલા મનીષ ભટ્ટ – રાજકોટ શહેર યુવા ભાજપનાં મંત્રી, ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મંત્રી, રાજકોટ શહેર ભાજપનાં મંત્રી અને ઉપાધ્યક્ષ તરીકે યશસ્વી જવાબદારી વહન કરી ચુકયા છે.વેસ્ટર્ન રેલ્વેના ZRUCCના સક્રિય સભ્ય […]

22 માર્ચ, “વિશ્વ જળ દિવસ”

જળ એ જ જીવન પાણી ને ફૂટી છે વાણી, મને વાપરો જાણી જાણી નીર છે તો નુર છે, બાકી દુનિયા ધૂળ છે જો પાણી જાય એળે, તો દુઃખ આવે આપમેળે સમગ્ર વિશ્વમાં “વિશ્વ જળ દિન” દર વર્ષે 22 માર્ચનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું […]

સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશ શાહ દ્વારા ભારત સરકાર પશુપાલન મંત્રી, તમામ રાજ્યનાં મુખ્યમંત્રીશ્રીઓ, પશુપાલન મંત્રીઓ, પશુપાલન વિભાગના સચિવોને ગાયની દાણચોરી અને કતલ સામે કડક કાયદાનો અમલ કરવા માટે રજૂઆત કરાઈ

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં માનદ સદસ્ય ડો. ગીરીશ શાહ દ્વારા ગાયની દાણચોરી અને કતલ સામે કડક કાયદાનો અમલ કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને અપનાવવા રજૂઆત કરાઈ. પ્રાણી કલ્યાણ અને સ્થાનિક પશુધનના રક્ષણ માટેના સરકારશ્રી દ્વારા […]

જૈન આચાર્ય લોકેશજી અને ડો.વી.કે. સિંઘજીએ ઈન્ડો-પેસિફિક શાંતિ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ સ્થાપવામાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે – આચાર્ય લોકેશજી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના તમામ દેશોએ એક થઈને શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરવો જોઈએ – ડૉ. વી.કે. સિંહ અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશ જીએ ભારતીય આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે આયોજિત ઈન્ડો-પેસિફિક શાંતિ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. ઈન્ડો-પેસિફિક પીસ ફોરમ (IPPF) અને ગ્લોબલ […]

गौ हत्यारों पर लगेगा मकोका…सीएम फडणवीस ने विधानसभा में क्या कुछ कहा जान लीजिए

विधानसभा में गुरुवार को मुख्यमंत्री देवेंद्र फडणवीस ने कहा कि राज्य में गो हत्या है, फिर भी देखने में मिल रहा है कि यह अपराध बार-बार किया जाता है। पुलिस को निर्देश दिए गए हैं कि ऐसे गो हत्यारों पर मकोका (महाराष्ट्र संगठित अपराध नियंत्रण अधिनियम ) के तहत कार्रवाई की जाए। ताकि गौ हत्या […]

વ્યકિત દ્વારા જીવનભર ફેલાયેલા પ્રદૂષણને ૩૦૦ ઝાડ મળીને શોષી શકે

આજે વિશ્વ વન દિવસઃ ૫૦ વર્ષોમાં એક ઝાડ કુલ ૧૭.૫૦ લાખ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. વિશ્વ વન દિવસ દર વર્ષે ૨૧ માર્ચે ઉજવવામાં આવે છે. વૃક્ષોનું વાવેતર કરી, જંગલોનું રક્ષણ થાય, પર્યાવરણ સંવર્ધન થકી દેશમાં સમૃદ્ધિ આવે એ હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વધતા જતા શહેરીકરણનાં કારણે આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે […]

દુધાળા પશુઓનાં આહાર વિષયક સૂચિ

શરીરના નિભાવ માટે ગાયને એક કિલો તથા ભેંસને બે કિલો સમતોલ દાણ આપવું જોઈએ. •     પાંચ માસની ગાભણ અવસ્થા પછી દૈનિક એક થી દોઢ કિલો વધારાનું દાણ આપવું જોઈએ. •     પશુને ખોરાકમાં નિયમિત ત્રીસ ગ્રામ જેટલું ક્ષાર મિશ્રણ અને 25 ગ્રામ મીઠું આપવું જોઈએ. •     દુધાળા પશુને સામાન્ય રીતે દૈનિક 20 કિલો […]

21 માર્ચ, “વિશ્વ કવિતા દિવસ” નિમિત્તે

કવિ કે કવિતાનો ક્યાં કોઈ દિવસ હોય છે કવિ કે કવિતાનો ક્યાં કોઈ દિવસ હોય છેકવિ તો બસ ભાવનાઓને જ વશ હોય છે સંવેદના, વિરહની બીમારીથી પીડાય છે સતતપાણી હોય ગરમ તોય કવિને ખસ હોય છે દાદ, તાળી, લાઈક,ફોલો ને શેર નો છે ભૂખ્યોકાવ્ય સાંભળે એ ઇનામ કવિને બસ હોય છે સરસ્વતીનો છે ભક્ત માટે […]

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશ્વ જળ દિવસે “જળસંચય જાગૃતિ અભિયાન” માટે મહારેલીનું આયોજન.

જાહેર જનતામા જળ સંરક્ષણ વિશે જન જાગૃતિ લાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કાર્ય કરી રહ્યું છે. સમગ્ર ગુજરાતમા સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેક ચેકડેમ રીપેરીંગ ઊંચા, ઊંડા તેમજ નવા બનાવવામાં આવેલ છે. તથા અમારી સંસ્થા દ્વારા બોર રિચાર્જ ની […]

પંજાબના ગવર્નરશ્રી અને આચાર્ય લોકેશજી વચ્ચે પચપદરાના વિકાસ અંગે વિગતવાર ચર્ચા.

સ્માર્ટ વિલેજ મૂવમેન્ટના સહયોગથી પચપદરામાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવામાં આવશે – આચાર્ય લોકેશજી રાજસ્થાન મારું જન્મસ્થળ છે, તેની સેવા કરવી એ મારું સૌભાગ્ય છે – રાજ્યપાલ કટારિયાજી પચપદરા ગ્રામ પંચાયત દ્વારા હોસ્પિટલ માટે પ્લોટની ફાળવણી પ્રશંસનીય છે – ડો. અજીત ગુપ્તા અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજી, પંજાબના રાજ્યપાલશ્રી ગુલાબચંદ કટારિયાજીને […]