હાલમાં ૪૬ ડીગ્રી તાપમાન થવાથી પશુ-પક્ષી, જીવજંતુ અને માનવજાત સાથે પર્યાવરણને ખુબ મોટું નુકસાન થઈ રહયું છે, તેનું કારણ જો કોઈ હોઈ તો તે જમીનના તળમાં પાણીના લેવલ ખુબજ ઊંડે જતા રહયા છે, તેથી વાવેતર અને વૃક્ષોનું પ્રમાણ ખુબ ઘટ્યું છે, આવા સમયે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જીલ્લા અને તાલુકા લેવલે જઈ ગામડે […]
સમગ્ર વિશ્વ એક કુટુંબ છે વસુધૈવ કુટુમ્બકમ પરિવાર, જ્યાં મનને હલકું કરવા, મનને આરામ આપવા રવિને વાટ ન જોવી પડે ને એ છે પરિવાર. આ જ વાતને સાર્થક કરવા અને તેનું મહત્વ સમજાવવા દર વર્ષે “વિશ્વ પરિવાર દિવસ” મનાવવામાં આવે છે. પરિવાર એ સૃષ્ટિનો પાયો છે. પરિવાર વગર માણસની કલ્પના પણ અધૂરી છે. ખરેખર તો […]
करंजे मलराना स्थित स्व. तातु सीताराम राणे ट्रस्ट द्वारा संचालित अत्याधुनिक गोवर्धन गौशाला का उद्घाटन दिनांक 11 मई 2025 को महाराष्ट्र के माननीय मुख्यमंत्री श्री देवेंद्र फडणवीस द्वारा किया गया। इस शुभ अवसर पर उपमुख्यमंत्री श्री एकनाथ शिंदे, पूर्व केंद्रीय मंत्री एवं सांसद श्री नारायण राणे, लोक निर्माण मंत्री श्री शिवेंद्रसिंह राजे भोसले, जिला संरक्षक […]
ગુજરાતની પવિત્ર ધરતી પર પ્રથમ “ગૌ વિશ્વ વિદ્યાપીઠમ” ના ઐતિહાસિક ઉદ્ઘાટન સમારોહનું ભવ્ય આયોજન તા. 17 મે 2025, શનિવારના રોજ સાંજે 4:00 કલાકે, ડૉ. આંબેડકર હોલ, સેક્ટર-12, ગાંધીનગર ખાતે થવા જઈ રહ્યું છે. ગૌમાતાના આશીર્વાદથી શરૂ થનાર આ યુનિવર્સિટી દેશ-વિદેશમાં ગૌ વિજ્ઞાન, પરંપરાગત જ્ઞાન અને આત્મનિર્ભર ભારતના ઘડતર માટે એક નવા યુગની શરૂઆત કરશે. ગૌ […]
હાલમાં રાજકોટ જિલ્લામાં કોઈ પણ સરકારી વિભાગની કચેરી, સ્કૂલ, કોલેજ માં અગાસી અને ગ્રાઉન્ડનું વરસાદી પાણી માટે જમીનમાં ઉતારવા માટે રિચાર્જ બોર કરવાનો હોય તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. હાલમાં રાજકોટ સરકારી કચેરીઓમાં કલેકટર પ્રભવ જોશી સાહેબ ના માર્ગદર્શન હેઠળ બહુમાળી ભવનમાં ૧૬ રીચાર્જ બોર કરવામાં આવ્યા. જેનું ઉદઘાટન રાજકોટના ધારાસભ્ય શ્રીમતી […]
રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. સંસ્થાને કોઈ કાયમી […]
10 મહિનામાં દવા અને સર્જીકલ સાધનો પર અપાયું કરોડો રૂપિયાનું ડિસ્કાઉન્ટ. 20% થી લઈ 65% સુધી અપાય છે ડિસ્કાઉન્ટ. સદભાવના વૃદ્ધાશ્રમ મેડીકલ સ્ટોર, (નાના મવા ચોક, આર.કે.પ્રાઈમ, સિલ્વર હાઈટસ પાસે, રાજકોટ) ખાતે ચાલી રહેલ, સદભાવના વૃદ્ધાશ્રમના મેડિકલ સ્ટોરમાં અત્યારે રોજનું 10 લાખ રૂપિયાની દવાઓનું વેંચાણ થઈ રહ્યું છે અને માત્ર દસ મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર પણે કરોડો રૂપિયાની રાહત દર્દીઓને […]
અત્યાર સુધીમાં આ નિ:શુલ્ક દવાખાનામાં 11930 જેટલા પશુઓની સારવાર અને 393 મેજર ઓપરેશન કરાયા. રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાના મોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા 21 વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ–પક્ષીઓની વિનામૂલ્યે સારવાર […]
રાજકોટના ખ્યાતનામ બિઝનેસમેન મુકેશભાઈ પાબારીએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટને ચેકડેમ બનાવવાના લોકોપકારી કાર્યમાં ત્રીજી વખત આર્થિક સહયોગ પૂરો પાડ્યો છે. રાજકોટ જીલ્લાના જશવંતપુર ગામે નવનિર્મિત ચેકડેમનું ખાતમુહૂર્ત રાજકોટ શહેરના ભાજપાના પૂર્વપ્રમુખ મુકેશભાઈ દોશીના જન્મદિને એમના જ વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ રીતે જો અનેક ઉદ્યોગપતિ દાતાશ્રીઓ આ કાર્યમાં જોડાઈ જાય તો રાજકોટ શહેરને અનેક ચેકડેમો […]