જળસંચયના ભગીરથ કાર્યો અંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ પ્રેરણારૂપ ઉદાહરણ
વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગીરગંગાના જળસંચયના કાર્યોની કરી પ્રશંસા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગત રવિવારે સાંજે 5 વાગ્યે રાજકોટ સ્થિત ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી જળસંચયની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી ટ્રસ્ટના સેવાકીય કાર્યોની મુક્તકંઠે […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































