“ગૌ ટેક – ૨૦૨૫ – ગૌ મહાકુંભ” ના આયોજન અંગે “વિચાર ગોષ્ઠિ”નું જય મુરલીધર ફાર્મ, રાજકોટ ખાતે ૩૦૦ જીવદયા પ્રેમીઓની ઉપસ્થિતીમાં સફળતા પૂર્વક આયોજન.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈના સમૃદ્ધ ભારત, શ્રેષ્ઠ ભારત, ભવ્ય ભારત અને દિવ્ય ભારતના સ્વપ્નને સાકાર કરવાના પવિત્ર ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય સંસ્થા “ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ” જીસીસીઆઈ અને “દેવરાહા બાબા ગૌ સેવા પરિવાર”ના સંયુક્ત ઉપક્રમે જયપુરમાં આગામી ૩૦ મે થી ૨ જૂન ૨૦૨૫ જૂન વચ્ચે વિદ્યાધર નગર સ્ટેડિયમ, જયપુર ખાતે ગૌ આધારિત વૈશ્વિક શિખર સંમેલન […]

નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર (નાની નાગલપર,અંજાર,કચ્છ) દ્વારા28-29 જૂન, 2025 એ ‘પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું આયોજન

નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગો ઉત્પાદન, ‘પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. 28 જૂન, શનિવારે સવારે 8:30 વાગ્યાથી 29 જૂન રવિવારના રોજ સાંજે 5 વાગ્યા સુધી વૃંદાવન ધામ, નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર, નાની નાગલપર અંજાર, કચ્છ, ગુજરાત ખાતે ‘પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય પ્રશિક્ષણ […]

રાષ્ટ્રસંત પ.પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં સમસ્ત મહાજન દ્વારા તા. ૪, મે, રવિવારના રોજ મુંબઈ ખાતે ભવ્ય જીવદયા મહોત્સવ યોજાશે.

પરમ પૂજ્ય ગુરુદેવ પંન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના દિવ્ય આશીર્વાદથી તથા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની દિવ્ય ઉપસ્થિતિમાં સમસ્ત મહાજન, અહંમ યુવા ગ્રુપ, આદિ જૈન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ, અહિંસાધામ (કચ્છ), દયોદય મહાસંઘ, જીવદયા મંડળી (મુંબઈ), શ્રી શાંતિનાથ જૈન દેરાસર પેઢી, ઠાકુરદ્વાર, મલાડ પૂર્વ, બાવન જીનાલય, ભાયંદર (મુંબઈ), શેઠ દામજી લક્ષ્મીચંદ જૈન ધર્મ […]

૩ મે, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ

અભિવ્યક્તિની સ્વતંત્રતાનો માનવનો મૂળભૂત અધિકાર વિશ્વભરમાં 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ પ્રેસની સ્વતંત્રતા વિષે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. આ સાથે જ આ દિવસ વિશ્વભરની સરકારને 1948ના માનવ અધિકારોના સાર્વભૌમત્વ અનુચ્છેદ 19 હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું સન્માન કરવા અને તેને જાળવી રાખવા માટે પોતાના કર્તવ્યની યાદ અપાવે […]

नीलकंठ गो विज्ञान केंद्र, अंजार, कच्छ द्वारा पंचगव्य उत्पादन प्रशिक्षण वर्ग का आयोजन

जय गो माता!नीलकंठ गो विज्ञान केंद्र, वृंदावन धाम, नानीनागलपर, अंजार, कच्छ, गुजरात (पिन: 370110) द्वारा पंचगव्य उत्पादन प्रशिक्षण वर्ग का आयोजन किया जा रहा है। यह वर्ग 28 और 29 जून 2025 (शनिवार-रविवार) को आयोजित होगा। विवरण: विशेषताएं: दिनचर्या (संक्षेप में):28 जून 2025: 29 जून 2025: रजिस्ट्रेशन प्रक्रिया: नोट: यह वर्ग गोसंरक्षण, पंचगव्य उत्पादन, और […]

રોગ પ્રતિકારક શક્તિ વર્ધક ગિલોય

સર્વશ્રેષ્ઠ આયુર્વેદિક ઔષધી એટલે ગિલોય ગિલોય રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સર્વશ્રેષ્ઠ આયુર્વેદિક ઔષધી છે. તેના અન્ય પણ જોરદાર ફાયદાઓ છે જેના વિશે ઘણાં લોકો જાણતા નથી. ગિલોય બદલાતી સીઝનમાં અનેક પ્રકારના વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી પણ બચાવે છે. ગિલોયનો ઉપયોગ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ થઈ રહ્યો છે. ગિલોય એક આયુર્વેદિક ઔષધી છે. […]

સ્વ. ડોલીબેન દર્શનભાઈ પારેખની પ્રથમ પુણ્યતિથી નિમીતે અનેક સેવાકીય-જીવદયા પ્રવૃતિઓ ઘનશ્યામભાઈ ઠકકર પરિવાર દ્વારા કરાશે.

પ્રખર જીવદયા પ્રેમી સ્વ. ડોલીબેન દર્શનભાઈ પારેખની પ્રથમ પુણ્યતિથી નિમીતે ઘનશ્યામભાઈ ઠકકર, શ્રીમતી ઉષાબેન ઘનશ્યામભાઈ ઠકકર, દર્શનભાઈ પારેખ, દેવાંશી, રૈયા, આદિત્ય તથા ઠકકર પરીવાર દ્વારા શ્રી કરૂણા કાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનના જીવદયા અભિયાન અંતર્ગત પશુ–પક્ષીઓ માટેનું રોજીંદુ હરતુ ફરતુ અન્નક્ષેત્રમાં ચબૂતરાઓમાં પક્ષીઓને ચણ, કુતરાઓને દુધ અને લોટની રોટલીનું ભોજન, ખીસકોલીઓને મકાઈનાં ડોડા, કિડીઓને કીડીયારૂ, કાગડા—કાબર ને […]

GLOBAL CSR અને ESG શ્રેષ્ઠતા નો પુરસ્કાર સ્વીકારતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ સખીયા

ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં વરસાદી પાણી નું યોગ્ય જતન થાય તેના માટે સતત કાર્યશીલ છે.જેમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જિલ્લાઓ માં પાણી બચાવા માટે ગામડે ગામડે જઇ અને શહેર ની સોસાયટી માં મિટિંગો નું આયોજન કરીને વરસાદનું અમૃત સમાન શુધ્ધ પાણી નું મહત્વ સમજાવી સંપૂર્ણ લોક ફાળા થી […]

દિલ્હીજળબોર્ડનાકાર્યક્રમમાં સમગ્રદેશમાંવરસાદી પાણીનાજતનમાટેની માહિતી આપતા ગીરગંગાપરિવારટ્રસ્ટનાપ્રમુખદિલીપભાઈસખીયા.

ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં વરસાદી પાણી નું યોગ્ય જતન થાય તેના માટે સતત કાર્યશીલ છે.જેમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જિલ્લાઓ માં પાણી બચાવા માટે ગામડે ગામડે જઇ અને શહેર ની સોસાયટી માં મિટિંગો નું આયોજન કરીને વરસાદનું અમૃત સમાન શુધ્ધ પાણી નું મહત્વ સમજાવી સંપૂર્ણ લોક ફાળા થી […]

સ્વ. હર્ષાબેન અશોકભાઈ સવજાણીની પુણ્યસ્મૃતિમાં અખાત્રિજ નિમિતે અનેકસેવાકીય-જીવદયા પ્રવૃત્તિઓ સવજાણી પરિવાર દ્વારા કરવામાં આવી હતી.

અખાત્રિજ નિમિતે સ્વ. હર્ષાબેન અશોકભાઈ સવજાણીની પુણ્યસ્મૃતિમાં અશોકભાઈ ઠાકરશીભાઈ સવજાણી, કૃણાલ અશોકભાઈ સવજાણી, શ્રીમતી પ્રિતી કૃણાલ સવજાણી, પાર્થ અશોકભાઈ સવજાણી, શ્રીમતી નેહા પાર્થ સવજાણી, મનદીપકુમાર વશિષ્ટ, શ્રીમતી નિધી મનદીપકુમાર વશિષ્ટ, હિયાન, હિનાયા, હેઝલ, ઓમ, ખુશી તથા સવજાણી પરિવાર દ્વારા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનના જીવદયા અભિયાન અંતર્ગત પશુ-પક્ષીઓ માટેના રોજીંદા હરતા ફરતા અન્નક્ષેત્રમાં ચબૂતરાઓમાં પક્ષીઓને […]