કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનિમલ હેલ્પલાઈન, રાજકોટને શરદભાઈ શાહ, જીજ્ઞા સુધાબેન કનૈયાલાલ શાહ હસ્તે નેકા, રેઆ (અંધેરી-મુંબઈ) પરિવાર દ્વારા હાઇડ્રોલિક ઍમ્બ્યુલન્સ અર્પણ કરાશે. શતાધિક ધર્મસ્થાનક નિર્માણ પરમ શ્રદ્ધેય પૂ. ગુરૂદેવ શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે હાઇડ્રોલિક ઍમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવશે.
શતાધિક ધર્મસ્થાનક નિર્માણ પરમ શ્રદ્ધેય પૂ. ગુરૂદેવ શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શરદભાઈ શાહ, જીજ્ઞા સુધાબેન કનૈયાલાલ શાહ પરિવાર હસ્તે નેકા, રેઆ (અંધેરી-મુંબઈ) દ્વારા રૂ. 15 લાખના ખર્ચે તૈયાર થયેલ હાઇડ્રોલિક ઍમ્બ્યુલન્સનું તા. 04 ,જાન્યુઆરી, શનિવારના રોજ સાંજે 6-00 કલાકે, શ્રી જશ-પ્રેમ-ધીર સંકૂલ, વૈશાલી નગર-4, રૈયા રોડ, […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































